________________
૫૦
,
ત્રણ દર્શન, છ જ ઉપયોગ. મિશ્ર દષ્ટિને જ્ઞાન અજ્ઞાનથી મિશ્રિત
જાણવા. તેમજ અવધિદર્શન સિદ્ધાંતની અપેક્ષાએ જાણવું. ૫૦–અણુહારી માગણા અપર્યાપ્તાવસ્થામાં તથા કેવળી સમુદ્દઘાતમાં
અને અગી કેવળી તથા સિદ્ધોને હોય છે તેથી મનઃપર્યાવ
જ્ઞાનને ચક્ષુદર્શન ન હોય. પા-આ માર્ગણોએ સમ્યગ્દષ્ટિ ને સંયમીઓની જ છે, તથા આમાં
કેવળજ્ઞાનીઓને સમાવેશ નથી તેથી જ્ઞાન-૪ તથા દર્શન–૩–૭
ઉપયોગ. પર-દેવગતિ આદિ ચાર માળાઓમાં સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ બનેને
સમાવેશ છે પણ સંયમી તથા કેવળજ્ઞાનીઓ આ માર્ગણામાં હેતા નથી તેથી મન:પર્યવજ્ઞાન અને કેવળ-ર સિવાય ૯ ઉપયોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org