________________
૧૩
ગુણસ્થાનક બંધ બંધવિચ્છેદ – અબંધ વગેરે.
અનંતાનુબંધિ આદિ ૨૪ ને વિચ્છેદ. ૭૫ | દેવર, ક્રિય ૨, જિનનામકર્મને બંધ વધે. ૨૪
| સાતા વેદનીય.
૧૩
વૈજ્યિકાયોગ - ગુણસ્થાનક ૧ થી ૪.
દેવગતિ એઘની માફક બંધ જાણ. પર્યાપ્ત અવસ્થામાં જ આયુષ્ય બંધાય છે. તેથી તેઓ પણ આ. માર્ગણામાં આયુષ્ય ન બાંધે. બાકી રહેલ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યંચાને ૧લું ગુણસ્થાનક જ હોય છે અને તેઓ પણ તિર્યંચ અને મનુષ્પાયુષ્ય જ બાંધે છે. દેવ, નરકાયુષ્ય બાંધતા નથી તેથી દેવનરકાયુષ્યને ઓઘમાંથી જ કાઢી નાંખ્યું છે. અને મનુષ્ય તિર્યંચાયુષ્યને. ૧ લા ગુણસ્થાનકે જ વિચછેદ કહ્યો છે.
(૨૩) સામાન્યતઃ અપર્યાપ્ત—અવસ્થામાં રહેલા મનુષ્યતિયાને. મનુષ્ય-તિર્યંચ ગ્ય જ પ્રકૃતિએ બંધાય છે. તેથી ૧ લા ગુણસ્થાનકેદેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને અબંધ કર્યો છે. પણ મનુષ્યતિર્યચ.
ગ્ય પ્રકૃતિએને ૨ જા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થતું હોવાથી સમ્યગદષ્ટિ મનુષ્યતિયને દેવ યેગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે. તેથી દેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને ઓઘમાં લઈ, ૧ લે અબંધ કરી, ૪થે પુનઃ બંધમાં ઉમેરી છે.
(૨૪) ૪ થા ગુણસ્થાનકે મનુષ્યતિયને, મનુષ્યતિર્યંચ ગ્ય. ન બંધાતી હોવાના કારણે મનુષ્ય ૨, વજાષભનારાચસંઘયણ,
દારિક-૨ ને બંધ સંભવ નથી. તેથી ૭૦ને બંધ સંભવે. અને યશઃ સેમસૂરિકૃત બાલાવબોધમાં “મારવા માં આદિ પદથી બીજી મનુષ્ય ૨ આદિ પાંચ પ્રકૃતિ લઈ કુલ ૨ને વિચ્છેદ કરીને. જિનપંચક ભેળવતા કુલ ૭૦ને બંધ સંભવે છે. પછી બહુશ્રુત કહે તે પ્રમાણ એમ કહ્યું છે. પણ ગમે તે કારણે ૭૫ ને બંધ ત્રીજા કર્મગ્રંથની અવચૂરિમાં કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org