________________
પર
પર
.
માગણા સ્થાનકે લેયા
કુલ વેશ્યા ૬ – કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, પદ્મ, ગુફલ. માગણું સ્થાનક
લેશ્યા ( ૬ લેશ્યા
પિત પિતાની વેશ્યા એકેન્દ્રિય, પૃથ્વી, અપ, વન, પ્રથમની ૪ લેડ્યા-(૪)૨૪ અસંજ્ઞી-(૫) નરક, વિલેન્દ્રિય, તેલ, પ્રથમની ૩ લેશ્યા-(૩)૫૫ વાઉ૦-(૬) યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, | શુકલ વેશ્યાપક કેવળદર્શન, સૂકમ સપરાય (૪) શેષ –(૪૧)
છ યે લેશ્યા ૫૪ તે લેશ્યાવાળા દેવ કાલ કરીને બાદર પર્યાપ્ત પૃથ્વી, અ૫૦, અને વનસ્પતિકાયમાં તેને વેશ્યા લઈને જાય છે માટે તેમને ચાર વેશ્યા હોય છે.
૫૫. નરક આદિમાં અત્યંત અશુભ પરિણામે હોવાથી પ્રથમ ત્રણ જ વેશ્યા હેય પાછળની ન આવે. વળી નરકમાં દ્રવ્ય લેસ્થાની અપેક્ષાએ ત્રણ અશુભ લેણ્યા ગણાવી છે. ભાવથી છયે લેશ્યા હોય છે. બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે
" सुर-नारयाण ताओ-दव्वलेसा अवटिया भणिया । भावपरावत्तीए पुण एसि हुति छल्लेसा ॥२३८॥
દેવ નારકીને તે તે છે વેશ્યા અવરિથત હોય છે જયારે ભાવપરાવૃત્તિથી છયે લેશ્યા હોય છે.
૫૬. આ માર્ગણાએ અત્યંત શુભ પરિણામ વાળી છે તેથી આમાં મુક્ત વેશ્યા જ હેય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org