________________
૪૬
-૩૦. મને ગાદિ માણાઓ પર્યાપ્તાવરથામાં જ હોય છે તેથી
અપર્યાપ્તાવસ્થા ભાવી દારિક મિશ્ર અને કામણગોને કાઢી
નાખ્યા. પૈક્રિય મિશ્ન-ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ રાખ્યું છે. ૩૧. દેવ નારકીને વૈકિય શરીર હોય છે. દારિક શરીર હોતુ નથી
તેથી એ દારિક અને ઔદારિક મિશ્ર કાયસેગ ન હોય. - ૩૨. એકેન્દ્રિય જીવોને મગ વચનગ ન હોય સામાન્યતઃ
ઔદારિક-૨ તથા કાર્પણ કાયમ હોય છે. તેથી પૃથ્વીકાયાદિ
૪ ને ત્રણ જ પેગ બતાવ્યા છે. ૩૩. કેટલાક લબ્ધિવાલા બાદર પર્યાપ્તા વાયુકાય ઉત્તર વૈકિય શરીર
બનાવે છે તેથી એકે. તથા વાયુકાયને વક્રિય, વૈક્રિય મિત્ર,
બે પેગ વધારે કહ્યા છે. - ૩૪. બેઈન્દ્રિયાદિને રસનેન્દ્રિય હોય છે તેથી વ્યવહાર (અસત્ય અમૃષા)
વચનગ વધારામાં હોય છે (વૈકિય-નૈકિય મિશ્ર નહીં )
તેથી કયેગ. ૩૫. બેઈન્દ્રિયાદિ તથા વાઉકાયને પણ અસંસીમાં સમાવેશ છે તેથી
વૈકિય, વૈક્રિય મિશ્ર અને વ્યવહાર વચનગ ત્રણ વેગ પૃથ્વી
કાયાદિના ત્રણ ભેગમાં વધતા છ ગ અસંસીને થાય છે. -૨૬. કેવળજ્ઞાની-કેવળદર્શનીને અસત્ય તથા સત્યાસત્ય મનોગ
વચનગ લેતા નથી જ્યારે કાયાગમાં પણ દારિક કાયયેગ ઉપરાંત સમુદઘાત કાળે વધારામાં ઔદારિક મિશ્ર અને કાર્પણ
કાયાગ હોય છે. ૩૭. પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાયમાં લબ્ધિને ઉપયોગ નથી તેથી - ૪ મનના ૪ વચનના ઉપરાંત માત્ર ઔદારિક કાયયોગ જ હોય છે. -૩૮. મિશ્રદષ્ટિ કાળ ન કરે તેથી અપર્યાપ્તાવસ્થાના અભાવે તેને ઔદા
રિક મિત્ર, વૈક્રિયમિશ્ર, કામણુકાયાગ ન હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org