________________
૪૫
અહીં સ્ત્રી વેદમાં દ્રવ્ય સ્ત્રી વેદ સમજવાને છે ભાવ નહી. પૂર્વેમાર્ગણામાં ગુણઠાણના પ્રકરણમાં સ્ત્રીવેદે જે ૧ થી ૯ ગુણ-- ઠાણું બતાવ્યા છે તે ભાવેદની અપેક્ષાએ જાણવા
तथा इइ खोवेदो द्रव्यरुको द्रष्टव्यः न तु तथारुपाध्यवसायलक्षणो भावरूपः तथा विवक्षणात् । एवमुपयोगमार्गणायामपि द्रष्टव्यम् । प्राक् च गुणस्थानकमार्गणायां सवोऽपि वेदः भावरुषो गृहीतः तथाविवक्षणादेव अन्यथा तेयु प्रोक्तगुणस्थानक सङ्ख्याऽयोगात् । सयोगिकेवल्यादावपि द्रव्य वेदस्य भावात् द्रव्य वेदश्च बाह्यमाका.मात्रम् ।
તથા અહી સ્ત્રીવેદ દ્રય રૂપ જાણ પણ તથા પ. અધ્યવસાય લક્ષણવાલે ભાવરૂપ ન જાણે કેમકે તેવા પ્રકારની વિવેક્ષા છે. આ રીતે ઉપગ માર્ગણામાં પણ જાણવું. પૂર્વે ગુણસ્થાનકમાં સર્વે વેદ ભાવરૂપ લીધા છે કેમકે તેવા પ્રકારની વિવક્ષા ત્યાં હતી, નહીંતર તેઓમાં કહેલા ગુણસ્થાનકની સંખ્યાનો મેળ ન મળે, કેમકે સયોગી કેવળી વગેરેને પણ દ્રવ્ય વેદ હોય છે. દ્રવ્ય વેદ બાહ્ય. આકાર: માત્ર રૂપ છે. ' ' ઉપશમ સમ્યફવમાં પણ આહારક, આહારક મિશ્ર ન હેય કેમકે પ્રથમ સમ્યફત્પાદ કાળે ચૌદપૂર્વનું જ્ઞાન હેતું નથી તથા શ્રેણિગત ઉપશમ સમ્યકત્વ વખતે શ્રેણિના અપ્રમાદભાવના કારણે આહારક શરીર હેતુ નથી. આહારક શરીરને પ્રારંભ તો સુયભાવ રૂપ પ્રમાદ કાળમાં જ થાય છે.
ગાહા તુ પત્તો ગુરૂ સામો રૂતિ | શાણા સ્થિરો-- पशमश्रेणिं नारभत एव तथास्वभावत्वादिति ।
આહારક શરીર પ્રમત્ત (અમાદાવસ્થામાં રહેલ) ઉત્પન્ન કરે છે અપ્રમત્ત નહીં. એટલે આહારક શરીરમાં રહેલા ઉપશમશ્રેણિનો તથા સ્વભાવે આરંભ કરતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org