________________
૫૫
કાલથી પ્રતિસમય આટલા ખંડથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે કાળથી ક્ષેત્ર અત્યંત સૂક્ષ્મ છે.
નારકીના જીવે અસંખ્ય શ્રેણિ જેટલા છે. અર્થાત્ ઘનીકૃત લેાકના એક પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસખ્યાત સૂચિશ્રેણીના આકાશ પ્રદેશેા જેટલા છે.
અપહરણ કરાતી શ્રેણિ અપહરણ થાય છે કેમકે
અંશુલના પ્રથમ વર્ગમૂળને ખીજાવ મૂળથી ગુણતા જે સખ્યા આવે તેટલી સૂચિ શ્રેણિએ જાણવાની.
खेत्तओ असंखेज्जाओ सेढीओ पदरम्स असंखेज्जइभागो । तासि सेढी विक्खंभसूई अंगुलपढमवग्गमूल बीयवग्गमूलपडुप्पन्नं अहव ण अंगुल बिइयवग्गमूलघणपमाणमत्ताओ सेढीओ ॥
ક્ષેત્રથી અસ`ખ્યાતી શ્રેણિએ પ્રતરના અસખ્યાતમા ભાગ જેટલી જાણવી. શ્રેણિઓની વિષ્ણુભ સૂચિ (પહેાળાઇ) અ'ગુલના પ્રથમ વર્ગમૂળને બીજા વમૂલથી ગુણતા જે આવે તેટલી જાણવી અથવા અ°ગુલના બીજા વર્ગમૂળના ઘન પ્રમાણુ શ્રેણિઓની સંખ્યા જાણવી.
પ્રથમ વર્ગીમૂળને ખીજા વર્ગમૂળથી ગુણુવા અથવા ખીજા વર્ગમૂળનુ ઘન કહેા એ બન્ને સંખ્યા સરખી જ છે.
મનુષ્યેા ઉત્કૃષ્ટ પદે શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે જ્યારે નારકી અસંખ્ય શ્રણિ જેટલા છે તેથી મનુષ્યથી નારકી અસભ્ય ગુણુ કહ્યા છે.
દેવામાં ભવનપતિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશા જેટલી શ્રેણિના આકાશ પ્રદેશા જેટલા છે.
तत्रासुरकुमारा अपि तावद् घनीकृतस्य लोकस्य या ऊर्ध्वायता एकप्रादेशिक्यः श्रेणयोऽङ्गलमात्र क्षेत्रगत प्रदेशराशिसम्बन्धिप्रथमवर्गमूलासङ्घयेय भागगत प्रदेशराशि प्रमाणास्तासां सम्वन्धी याबान् प्रदेशराशिस्तावत्सङ्खयाकाः, एवं नागकुमारादयोऽपि द्रष्टव्याः ।
',
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org