________________
શલાકામાં નાખ. અને જ્યાં અનવસ્થિત ખાલી થાય ત્યાં નવેઅનવસ્થિત ભરે. આ રીતે અનવસ્થિત પ્યાલાથી શલાકાને ભરે. અને ફરી શલાકા આખે પૂર્ણ થાય ત્યારે અનવસ્થિતને ભરી રાખી, શલાકા ઉપાડી આગળ દ્વીપ સમુદ્રમાં દાણા નાખતા જવા, અને શલાકા ખાલી થયે પ્રતિશલાકામાં એક બીજો દાણે નાખો. આ જ રીતે અનવસ્થિતથી શલાકા ભરતા જવા અને શલાકા પૂર્ણ ભરાયે અનવસ્થિત ભરી રાખીને શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં દાણા નાખતા જવા. આ પ્રક્રિયાથી આ પ્રતિશલાકા સશિખ ભરી દે. આ રીતે પ્રતિશલાકામાં છેલ્લો દાણે જ્યારે નાખશે ત્યારે શલાકા ખાલી હશે. તે અનવસ્થિતથી પાછે ભરી દે અને શલાકામાં પણ છેલ્લે દાણે પડે એટલે અનવસ્થિત પણ ભરી રાખવે. આમ પ્યાલાઓની પરિ સ્થિતિ આ પ્રમાણે છે.
(૧) પ્રતિશલાકા સંપૂર્ણ ભરેલ છે. (૨) શલાકા સંપૂર્ણ ભરેલે છે.
(૩) અનવસ્થિત સંપૂર્ણ ભરેલ છે. - (૪) મહાશલાકા ખાલી છે.
હવે અનવસ્થિત જે ઉપાડીને ખાલી કરે તે શલાકામાં દાણે નાખવાની જગા નથી, શલાકા પણ જે ખાલી કરે તે પ્રતિશલાકામાં જાણે નાખવાની જગા નથી તેથી હવે પ્રતિશલાકાજ ઉપાડવાને અને તેમાંથી અનવસ્થિત ભરી રાખ્યું છે તેની આગલ આગલ દ્વિપ સમુદ્રોમાં દાણા નાખતાં નાખતાં ખાલી થયે મહાશલાકામાં એક દાણે નાખ. અહીં પ્યાલાની પરિસ્થિતિ આ મુજબ થઈ
(૧) અનવસ્થિત ભરેલે છે. (૨) શલાકા ભરેલ છે. (૩) પ્રતિશલાકા ખાલી છે. (૪) મહાશલાકામાં ૧ દાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org