________________
છે પણ કેટલાક આચાર્યો અનવસ્થિત પ્યાલાના જ છેલા દાણુને શિલાકામાં નાખો એમ કહે છે. આ મતાતંર છે તત્વ કેવળી ગમ્ય છે.
હવે અનવસ્થિત પ્યાલાને ભરી રાખવું કેમકે હવે જે અનવસ્થિતિ પ્યાલાને ઉપાડીને ખાલી કરીએ તે તેની સાક્ષી રૂપ એક જાણે શલાકામાં સમાય તેમ નથી, તેથી અનવસ્થિતને ભરી રાખીને શિલાકા પ્યાલું ઉપાઠવે અને જ્યાં અનવસ્થિત ભરીને રાખ્યો છે તેની આગલ આગલના દ્વિીપ સમુદ્રોમાં દાણા નાખતાં નાખતાં શલાકા આ ખાલી થાય ત્યારે એક દાણે પ્રતિશલાકા નામના ત્રીજા પ્યાલામાં નાખ.
અહીં પ્યાલાઓની સ્થિતિ આ મુજબ છે. (૧) અનવસ્થિત ભરેલો પડ્યો છે. (૨) શલાકા સંપૂર્ણ ખાલી છે. (૩) પ્રતિશલાકામાં એક દાણે પડ્યું છે. (૪) મહાશલાકા ખાલી છે.
હવે ભરીને રાખી મુકેલ અનવસ્થિત પ્યાલાને ઉપાડીને શલાકા ખાલી થયો અર્થાત શલાકાને છેલ્લો દાણે જ્યાં પડ્યો તેના આગલના દ્વીપ સમુદ્રથી દાણા નાખતા જવા અને અનવસ્થિત ખાલી થાય ત્યારે એક દાણે શલાકામાં નાખવે. અને જ્યાં અનવસ્થિત ખાલી થયે ત્યાં ના અનવસ્થિત શિખા સુધી ભર. અહીં પ્યાલાઓની સ્થિતી આ મુજબ છે.
(૧) નો અનવસ્થિત ભરેલ છે. (૨) શલાકામાં એક દાણે છે. (૩) પ્રતિશલાકામાં એક દાણે છે. (૪) મહાશલાકા ખાલી છે.
હવે ન ભરેલે અનવસ્થિત પૂર્વવત્ ઉપાડીને આગળના દ્વીપ . સમુદ્રમાં દાણું નાખતા જ્યારે સંપૂર્ણ ખાલી થાય ત્યારે બીજો દાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org