SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ इहैकको गणनसङ्खयां न लभते, येन एकस्मिन् घटादौ दृष्टे घटादि वस्त्विदं तिष्ट तीत्येवमेव प्रायः प्रतीतिरुत्पद्यते, नेकेसङ्खयाविषयत्वेन । अथवा आदानसमर्पणादिव्यवहारकाले एक वस्तु प्रायो न कश्चिद् गणयति । अतोऽसंव्यवहार्यत्वादल्पत्वाद्वा नैको गणनसङ्खयां लभते, तस्माद् द्विप्रभृतिरेव गणनसङ्ख्या । - એક ગણન સંખ્યામાં ગણાતું નથી, કેમકે એક ઘટાદિ વસ્તુ જેતા આ ઘટાદિ વસ્તુ છે એમ પ્રાયઃ પ્રતીતિ થાય છે, પરંતુ એક સંખ્યારૂપ વિષયની નહીં (પ્રધાનતાથી નહીં), અથવા લેવા આપ વાના વ્યવહારકાળમાં એક વસ્તુ કઈ પ્રાયઃ ગણતુ નથી. આથી અસંવ્યવહારપણાના કારણે કે અપત્યાદિના કારણે એક ગણન સંખ્યામાં ગણાતું નથી. (એકનું મહત્વ નથી. તેથી બે વગેરે સંખ્યા જ ગણાય છે. (અર્થાત્ જઘન્ય સંખ્યા ૨ છે.) અસંખ્યાતને સમજવાની રીત – અસંખ્યાતની સંખ્યા એટલી બધી ભેટી છે કે આપણે સંખ્યાના આકડા વગેરેથી ગણી શકીએ નહીં. તેથી તેને સમજવા માટે કાનાને સહારે લેવું પડે છે અને તે કલ્પના આ મુજબ છે. ચાર પ્યાલાની કલ્પના કરીએ. ચારેના નામ નીચે મુજબ છે. (૧) અનવરિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા. - આ ચારે પ્યાલા જગતીયુક્ત જંબુદ્વીપના માપના ક૫વા અને એક હજાર યોજન ઉંડા કલ્પવા. આમાથી પ્રથમ અનવરિથત' નામના પ્યાલાને શિખા સુધી સરસવના દાણાથી ભારે અર્થાત્ હજાર જન ઉડાઈ તથા ૮ યેજન જગતીની ઊંચાઈ તથા તેના ઉપર બે ગાઉ ઉંચી પદ્વવર વેદિકા સુધી પ્યાલાને ભર્યા પછી પણ ઉપર શિખા સુધી વધારવા યાવત્ એક ૯૧. પ્રથમ યાલે લાખ યોજના નિશ્ચિત માપને હેવા છતાં રાજકુમારને રાજા કહેવાય તે રીતે યોગ્યતાની અપેક્ષાએ તેને અનવથિત કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy