________________
૪૧ જો કે “મિશ્રને વિષે મિશ્ર (જ્ઞાન-અજ્ઞાન)” વચનથી જ્ઞાનથી મિશ્રિત અજ્ઞાન હેય છે. પરંતુ શુદ્ધ અજ્ઞાન નથી છતાં તે પણ અજ્ઞાન જ છે, કેમકે શુદ્ધ સમ્યકત્વ ભૂલ તરીકે જ જ્ઞાન પ્રસિદ્ધ છે. જે અશુદ્ધ સમ્યફલ્હીને પણ જ્ઞાન સ્વીકારે તો સાસ્વાદનને પણ જ્ઞાન સ્વીકારવું પડશે. પણ તેમ નથી કેમકે તેને (સાસ્વાદનને) અજ્ઞાની તરીકે અહીં જ પૂર્વે બતાવેલ છે. તેથી અજ્ઞાનત્રિકામાં પ્રથમ ત્રણ ગુણસ્થાનક જ પ્રાપ્ત થાય છે.
આ બે મત કર્મગ્રંથના છે. ૨૮. (૩) સૂત્રમાં અવધિદર્શન પ્રથમ ગુણરથાનકથી કહે છે જ્યારે કર્મગ્રંથકારોએ ૪ થા ગુણસ્થાનકથી અવધિદર્શનને માન્ય છે. કરચાકું નવ મફgો ટુ
ચતુર્થ કર્મગ્રંથ ગા. ૨૧ મતિકૃત અને અવધિબ્રિકમાં અવિરતિ આદિ નવ ગુણ હોય છે.
यत् तु अबधिदर्शन तत् कुत चदभिप्रायाद् विशिष्टश्रुतविदो मिथ्यादृष्टयादीनां नेच्छन्ति तन्मतमाश्रित्यास्माभिरपि तत् तेषां न भणितम् । अथ च सूत्रे मिथ्यादृष्टयादीनाम् अप्यवधिदर्शन प्रतिपायते । यदाह रभसशविनम्रसुरासुरनरकिन्नर विद्याधरपरिढमाणिक्यमुकुटकोटी विटङ्कनिघष्टचरणारविन्दयुगलः श्री सुधर्मस्वामी पञ्चमाङ्गे–'ओहिंदसण अणागाशेवउत्ता ण भंते ! किं नाणी अन्नाणी ? गोयमा । नाणी वि अन्नाणी वि । जइ नाणी तो अत्थेगइया तिनाणो अत्थेगइया चउनाणी । जे तिनाणी ते आमिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी । जे चउनाणी ते आभिणियोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी जे अन्नाणी ते नियमा मइअन्नाणी सुयअन्नाणी विभंगनाणी ।'
(ર૦ ૮ ૩૦ ૨ પત્ર રૂ ૧-૨ રૂતિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org