________________
४०
નક્કી થાય છે જ્યારે કર્મગ્રંથમાં છે અને મતાંતરે ત્રણ ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં સિદ્ધ થાય છે.
વ્રુતિ બતાળત્તિને-ચતુ કર્મગ્રંથ ગાથા-૨૦
પ્રથમ મતઃ-ત્રીજા ગુણુઠાણું અજ્ઞાન સાથે જ્ઞાન મિશ્રિત હાય છે. તેથી એકાંતે અજ્ઞાન જ નથી પણ જ્ઞાનનેા અંશ હાય છે તેથી અજ્ઞાનત્રિકમાં ૩જુ ગુણસ્થાનક નહી' એટલે ૧ ૩ ૨ જી જ. ગુણસ્થાનક હાય.
ज्ञानले सद्भावतो न मिश्रगुणस्थानकमज्ञानत्रिके लभ्यते इत्येके प्रतिपादयन्ति तन्नतमधिकृत्यास्माभिरपि द्वे इत्युक्तम् ।
જ્ઞાનના અંશના સદ્દભાવના કારણે મિશ્ર ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં પ્રાપ્ત થતુ નથી એમ કેટલાક ( આચાર્યાં ) પ્રતિપાદન કરે છે તેના મતના આધારે અમે પણ એ માન કહ્યા છે.
દ્વિતીય મતઃ-જ્ઞાન મિશ્રિત અજ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય છે કેમકે શુદ્ધ સમ્યક્ત્વ સહિત હાય તે જ જ્ઞાન કહેવાય, નહીતર ને અશુદ્ધ સમ્યક્ત્વમાં પણ જ્ઞાન કહે તેા સાસ્વાદનીને પણ જ્ઞાન માનવુ પડશે જયારે સાસ્વાદનીને તેા અજ્ઞાની કહેલા જ છે.
થતિ : મિસમ્મી નિમ્ના” ( પદ્મ મંત્રë ના. ૨૦) इति वचनाद् ज्ञानव्यामिश्राण्यज्ञानानि प्राप्यन्ते न शुद्धाज्ञानानि तथापि तान्यज्ञानान्येव, शुद्धसम्यक्त्वमूलत्वेनात्र ज्ञानस्य प्रसिद्धत्वात्, अन्यथा हि यद्यशुद्धसम्यक्त्वस्यापि ज्ञानमभ्युपगम्यते तदा सासादनस्यापि ज्ञानाभ्युपगमः स्यात् न चैतदस्ति, तस्याज्ञा नित्वेनानन्तरमेवेह प्रतिपादितन्त्रात् तस्मादज्ञानत्रिके प्रथमगुणस्थानत्रयमवाप्यते ॥
Jain Education International
ચતુર્થ કર્મ ગ્રંથ ગાથા ૨૦ ની ટીકા.
For Personal & Private Use Only
www.jainelibrary.org