________________
ર૧ શુકલેશ્યા - ગુણ ૧ થી ૧૩.
ગુણ | બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. એધે ૧૦૪ ! પૂર્વોક્ત ૧૨ + તિર્યંચ ૩, ઉદ્યોતક* કુલ ૧૬ સિવાય ૧૦૧ આહા. ૨, જિન ને અબંધ.
નપુંસક ૪ ને બંધવિરછેદ. અનંતાનુબંધિ આદિ ૨૧અને અંધવિછે. આa ૬ આયુષ્યને અધર
૭૪
આગળ ૧૩ માં ગુણસ્થાનક સુધી કમસ્તવ પ્રમાણે બંધ.
ભવ્ય માર્ગણું (૧) ભવ્ય - ગુણ ૧ થી ૧૪. કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધ જાણો.. (૨) અભવ્ય – ગુણ. ૧લું.
(૩૪) શુકલેશ્યાવાળા જ તિર્યંચગ્ય પ્રકૃતિએ પણ ન બાંધે. તેથી અહિ તિર્યંચ ૩, ઉદ્યોત વધારે એઘમાં નિકળી જાય.
(૩૫) અનંતાનુબંધિ આદિ ૨૫ પ્રવૃતિઓમાંથી તિર્યંચ ૩, ઉદ્યોત પૂર્વે નિકળી ગઈ હેવાથી બાકીની ૨૧ ને અહિ બંધવિચ્છેદ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org