________________
નમો નમ: શ્રી ગુરુ પ્રેમસૂચે અંધ સ્વામિત્વ (તૃતીય કગ્રંથ ) ગાથા તથા શબ્દા
बंध विहाणविमुक्कं वंदिय सिविद्धमाणजिणचंद । गयासु वुच्छं समासओ बंधसामित्तं ॥ १ ॥ અધવિધાનથી સુકાયેલા શ્રી વ માનજિનચંદ્રને વદન કરીને ગત્યાદિ (માગ ણા) વિષે સક્ષેપમાં અ'ધના સ્વામિને કહીશ. ( ગતિ આદિ કઈ કઈ માણાઓમાં કયા કયા ગુણઠાણે કેટલા કર્યાં બધાય છે તે કહીશ. )
जिणसुरविवाहादु देवाव्य निरयसुहुमविगलतिगं । एगिदि थावरायव नपु मिच्छं हुंड छेबटुं ॥ २ ॥ જિન, સુર–વૈક્રિય-આહારકદ્વિક, દૈવાયુષ્ય, નરક–સૂમ વિકલ ૩ એકેન્દ્રિય, સ્થાવર, તપ, નપુસકવેદ, મિથ્યાત્વ, હુ'ડક, સેવા'. अणमज्झागि संघयण कुखगनियइत्थिदुगथीणतिगं ।
उज्झोय तिरिदुगं तिरिनराउ नरउरलदु गरिसहं ॥ ३ ॥ અન`તાનુબંધિ (૪), મધ્યમ મ્ર સ્થાન-મધ્યમસ ઘયણ (૪) મુખતિ, નીચગેાત્ર, સ્ત્રીવેદ, દુભČગ-સ્થાનધિ ૩, ઉદ્યોત, તિય "ચ ૨, તિય′′ચમનુષ્ય-આયુષ્ય, મનુષ્ય-ઓદારિક ૨, વઋષભનારાયણ સંધયણુ.
૩૮
(આ છે ગાથામાં માત્ર ૫૫. પ્રકૃતિએાના સંગ્રહ કર્યો છે) सुरइगुणवीसवज्जं, इगसउ ओहेण बंधहि निरया । तित्थविणा मिच्छिसयं सासणि नंपुचउ विणा छनुई ॥ ४ ॥ विणु अणछवीसमी से बिसयरि सम्मम्मि जिणनराउजुया । इय रयणाइसु भंगो पंकाइसु तित्थयरहोणो ।। ५ ।।
૩૮ આ એ ગાથાઓમાં પંચાવન પ્રકૃતિના અમુકક્રમથી સંગ્રહ કર્યો છે. આગળ પ૨ વિચ્છેદ જતી પ્રકૃતિ બતાવતી વખતે વારવાર બધી પ્રકૃતિ કહેવી ન પડે તે માટે આ ગાથાના ઉપયેગ કરવાના છે, જેમકે જિન ૧૧ કહેતા અંહિ જિનથી ક્રમશઃ ૧૧ પ્રકૃ તિ જે લીધી છે તે જાણવી. નપુસક ૪ કહેતા. નપુ′સકથી કહેલ ૪ પ્રકૃતિ જાણવી. આમ આગળ આ ગાથામ ઉપયાગમાં આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org