________________
૧૦૮
ત્રસ, ચેાગ, વેદ, શુકલ લેશ્યા, આહારી, મનુષ્ય, પંચેન્દ્રિય સન્ની ભવ્યને વિષે સવેર ઉપયોગ હૈાય છે. અચક્ષુર્દેશન, પાંચ લેશ્યા કષાયને વિષે કેવળ દ્વિ રહિત ૧૦ ઉપયાગ છે. ૫૩૧
रिंदि सन्नि दुअनाणदंस इग बिति थावरि अचक्खू । तिअनाण दंसणदुर्ग, अनाणतिग अभत्र मिच्छदुगे ||३२||
ચર્કાર'દ્રિય-અસ’જ્ઞીને એ અજ્ઞાન એ દર્શન (૪), એકે. એઈ. તેઈ. સ્થાવરને ચક્ષુક ન સિવાય ⟨(૩), અજ્ઞાન ત્રિક-અભવ્ય-મિથ્યાં દ્વિકને વિષે ત્રણ અજ્ઞાન દર્શન દ્વિક હાય છે. ૫૩૨ા
केवलदुगे नियदुर्ग, नव तिअनाण विणु खइय अहखाए । दंसणनाणतिगं देसि मीसि अन्नाणमीस तं ॥ ३३ ॥
કેવળદ્ધિકમાં પેાતાનું દ્વિક, જ્ઞાયિકથાખ્યાતમાં ત્રણુ અજ્ઞાન નવ, દેશવરતિમાં દર્શીન તથા જ્ઞાનની ત્રિક, મિશ્રમાં અજ્ઞાનથી મિશ્રિત તે હાય. ।।૩૩ll
વિના
मणनाणचक्खुवज्जा, अणहारे तिन्नि दंस चउ नाणा |
नाणसंजमोसम वेयगे ओहिदंसे य ॥૨૪॥
અણુાહારીમાં મનઃપવજ્ઞાન અને ચક્ષુદન વિના (૧૦), ચાર જ્ઞાન ચાર સયમ ઉપશમ-વેક અને અવધિદર્શનમાં ચાર જ્ઞાન અને ત્રણ દન હેાય. ૫૩૪૫
ચાવિષે જીવસ્થાનકાદિના મતાંતર
दो तेर तेर बारस, मणे कमा अट्ठदु चउ च वयणे । चदुषण तिन्निकाए, जियगुणजोगोवओगऽन्ने ॥३५॥
મનાયેાગમાં છે, તેમ, તેર, ખાર, વચનયેાગમાં આઠ, બે, ચાર, ચાર, કાયયેાગમાં ચાર, બે, પાંચ, ત્રણ, ક્રમશઃ જીવસ્થાનક, ગુણુ. ચેાગ, ઉપયાગ અન્ય આચાર્યો માને છે. ાઉપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org