Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004963/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | અધ્યેતા - પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યાણ પં. જયસુંદરવિજય (હાલ પ.પૂ.આ.જયસુંદરસૂરિ મ.સા.) જ પ્રકાશક * Ea ega EEE ato"ena કાલિકુંડ સોસાથટી કથિોળકા વીન - ૩૮૭/૧૬Bary.org For Private & Personal Use QNTY સાવા - વાડા Aww jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભુવનભાનુ • અધ્યેતા - પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યાણુ પં. જયસુંદરવિજય (હાલ પ.પૂ.આ.જયસુંદરસૂરિ મ.સા.) શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી - ધોળકા, પીન - ૩૮૭૮૧૦ કિંમત રૂા. ૫૦-૦૦ ફોનઃ મુદ્રક વર્ધમાન પુસ્તક પ્રકાશન શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. : (૦૭૯) ૨૨૮૬૦૭૮૫, ૯૩૭૭૪ ૨૨૬૪૨ આવૃત્તિ બીજી વિ.સં. ૨૦૬૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ચિરકાલપૂર્વે અમદાવાદ મુકામે સ્વર્ગસ્થ થયેલા પપૂ. ન્યાયવિશારદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટે ન્યાયભુવનભાનુ' નામના પ્રારંભિક ન્યાયના તત્ત્વોને સમજાવતાં ગ્રન્થની પહેલી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ.પૂ.પં.શ્રી જયસુંદરવિજય ગણિવરે ન્યાયશાસ્ત્રના નૂતન અભ્યાસીઓ માટે, સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે રચેલા “ન્યાયભૂમિકા' વિશાલકાય ગ્રન્થના આધારે આ નાનકડા ગ્રન્થનું સંકલન કર્યું છે. જેનાથી નૂતન અભ્યાસીઓને અભ્યાસમાં ઘણી સરળતા રહેશે. કેટલીક એવી પરિભાષાઓ કે જે શાસ્ત્રગ્રન્થોમાં વારંવાર આવતી હોય પરંતુ તેનું સ્વરૂપ જ જાણવામાં ન હોય જેથી મુંઝવણ થાય - તેનું નિવારણ કરવામાં આ લઘુકાય ગ્રન્થ ઘણો ઉપયોગી બનશે. (દ્વિતીય આવૃત્તિ પ્રસંગે...) મહેસાણાની શ્રી યશોવિજય જૈન પાઠશાળામાં પણ હવે આ પુસ્તકનો અભ્યાસ ચાલુ થયો હોઈ નવી આવૃત્તિ સુધારા-વધારા સાથે પ્રકાશિત કરવાની જરૂર ઊભી થઈ. તેમજ અનેક અભ્યાસુઓની માગણીને માન આપી, પૂજ્ય આચાર્યશ્રીએ આ ગ્રન્થનું સાદ્યના અનેક સંઘ સમુદાયની જવાબદારીઓ સાથે પૂફ રીડીંગ કરી આપ્યું. પૂ. મુનિશ્રી કૃપાબિંદુ વિ.જી.મ.ની સહાયથી બીજી આવૃત્તિ જિજ્ઞાસુઓ સમક્ષ મૂકતા અને આનંદ અનુભવીએ છીએ. – કુમારપાળ વિ. શાહ આર્થિક લાભાર્થી વિ. સં. ૨૦૬૧માં શ્રી અરિહંત-પાર્શ્વશાન્તિ થે.મૂ.જૈન સંઘ (રેવા જૈન સંઘ, શ્રી ભુવનભાનુસૂરિ જૈન આરાધના ભવન, શાન્તા એપાર્ટમેન્ટ, વાસણા)માં પર્યુષણારાધના કરાવવા માટે પધારેલા પૂ. મુનિરાજ શ્રી કારયશ વિજય મ. તથા પૂ. મુનિરાજ શ્રી સુભાષિત વિજય મ.સા.ની પ્રેરણાથી ઉપરોક્ત શ્રી સંઘ તરફથી તેમના જ્ઞાનનિધિમાંથી આ ગ્રન્થના મુદ્રણ માટે સંપૂર્ણ રીતે આર્થિક લાભ લેવામાં આવેલ છે. તેની અમો ધન્યવાદ સહ અનુમોદના કરીએ છીએ. – લિ. પ્રકાશક Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મુમુક્ષુપણામાં જ્યારે પૂજ્યપાદ ન્યાયવિશારદ ગુરુભગવંતશ્રીની સાથે સૂરતથી મુંબઈ તરફના વિહારમાં હતો ત્યારે પરમોપકારી પૂજ્ય ગુરુભગવંતે દમણ મુકામે ન્યાયભૂમિકાનું અધ્યયન શરૂ કરાવવાની મહાન્ કૃપા કરેલી. સામાન્યથી દરેક શાસ્ત્રની, વિશેષ કરીને ન્યાયશાસ્ત્રોની ભણાવવાની કળાને પૂજ્યશ્રીએ એટલી સરસ હસ્તગત કરેલી કે આજે આ સમુદાયમાં જેટલા પણ ન્યાયના વિષયમાં પ્રખર વિદ્વાનો વિચરી રહ્યા છે તેનું પરમશ્રેય પૂજ્યપાદ ગુરુભગવંત આચાર્યવર્ય શ્રી ભુવનભાનુસૂ. મ.સા.ને છે. - ત્યારબાદ દીક્ષા જીવનમાં પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પાસે આગમ - પ્રકરણ આદિનો અભ્યાસ થયો સાથે સાથે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ.સા. પાસે ન્યાયભૂમિકાથી માંડીને વ્યાતિપંચક સુધીનો અભ્યાસ થયો. તે ઉપરાંત પંડિતશ્રી દુર્ગાનાથજી અને પંડિતશ્રી બદરીનાથજી શુક્લ પાસે પણ કેટલાક ન્યાયના ગ્રન્થોનું અધ્યયન કરેલું. પ્રાચીન અને નવ્યન્યાયનો અભ્યાસ આજે ઘણો જટિલ મનાય છે. કારણ કે કેટલીક ન્યાયની પરિભાષાઓ સમજાવનાર વિશિષ્ટ કક્ષાનો કોઈ ગ્રન્થ ઉપલબ્ધ હતો નહીં. ન્યાયના અભ્યાસી વિદ્યાર્થીઓ અવચ્છેદક-અવચ્છિન્ન કે નિરૂપક-નિરૂપિતની ભાષા આવે તેનાથી ઘણા મુંઝાયા કરતા હતા. આ મૂંઝવણનું નિવારણ કરવા માટે પૂજ્યપાદ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ અનેક વિદ્યાર્થી - સાધુઓને પહેલા એ બધી પરિભાષાઓ ભૂમિકારૂપે સમજાવી દેતા હતા જેથી આગળનો અભ્યાસ સરલ થઈ જાય. વર્ષો પછી એ ભૂમિકાને પૂજ્યશ્રીએ લિપિબદ્ધ કરીને મૂર્ત સ્વરૂપ આપ્યું અને ન્યાયભૂમિકા' નામનો અજોડ ગ્રન્થ તૈયાર થયો જે થોડા વર્ષો પૂર્વે કપાઈ ચુક્યો છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પ્રસ્થાપિત કરેલી આ ઉજ્જવળ પરમ્પરાને આગળ લખાવવા માટે કંઈક કરવાનું મન થયું. એના પરિપાકરૂપે આ “ન્યાયભુવનભાનું ગ્રન્થ પ્રકાશમાં આવી રહ્યો છે. એમાં જે કાંઈ સારું છે તે બધાનું શ્રેય તો પૂજ્યપાદ ગુરુભગવંતને જ છે. “ન્યાયભૂમિકા કરતાં વિશેષ એમાં ખાસ કાંઈ નથી. માત્ર દરેકની અભ્યાસ કરાવવાની પદ્ધતિ જુદી જુદી હોય તેથી મારી પાસે અભ્યાસ Page #5 -------------------------------------------------------------------------- ________________ કરનારા મુનિઓએ જે ક્રમથી આ વિષયનો અભ્યાસ કર્યો અને એ વિદ્યાર્થીઓની શંકાઓનું સમાધાન કરવા માટે જે કાંઈ નવી નવી દલીલો અને દાખલાઓ આપવાના આવ્યા એના ફલસ્વરૂપે કંઈક જુદી રીતે, પૂજ્યપાદશ્રીએ જ ભણાવેલા પદાર્થોનું આ ગ્રન્થમાં સંકલન કરવામાં આવ્યું છે. એટલે ન્યાયભૂમિકાનું જ આ એક નૂતન પરિષ્કૃત સંસ્કરણ છે તેમ સમજવામાં ઔચિત્ય છે. ન્યાયશબ્દના ઘણા અર્થો થાય છે. લોકવ્યવહારમાં ન્યાય એટલે પ્રામાણિકતા. ન્યાયાધીશદ્વારા કરાયેલા નિષ્પક્ષ ફેંસલાને પણ ન્યાય કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં કેટલાક સ્વીકૃત ધોરણો કે જેનો સૂત્રોમાં ઉલ્લેખ ન કર્યો હોય પણ આડકતરી રીતે સૂચિત કર્યા હોય, દા.ત. અપવાદસૂત્ર ઉત્સર્ગનું બાધક હોય છે—વગેરે, તેને ન્યાય કહેવાય છે. કેટલાક સુપ્રસિદ્ધ ઉદાહરણોનો પણ શાસ્ત્રોમાં ન્યાયશબ્દથી ઉલ્લેખ થાય છે. દા.ત. ‘તુષ્યતુ દુર્જનઃ' ન્યાય - અર્થાત્ અમુક પ્રવૃત્તિ જેમ સજ્જનને પ્રિય ન હોવા છતાં માત્ર દુર્જનને રાજી રાખવા માટે કરાય તેમ શાસ્ત્રકારો પોતાને માન્ય ન હોય તેવા સિદ્ધાન્તનો એક વાર ઉપરછલ્લો સ્વીકાર કરીને આગળ નિરૂપણ કરે ત્યારે આ હકીકત દર્શાવવા આ ન્યાય વપરાય છે. દર્શનશાસ્ત્રોમાં જે ન્યાયશબ્દ વપરાય છે તેનો અર્થ આ બધાથી લગભગ જુદો હોય છે. અહીં ન્યાય એટલે અનુમાન. નૈયાયિકો અનુમાન પ્રમાણનો ઉપયોગ પ્રચુરતાથી કરતા આવ્યા છે એટલે એમના દર્શનનું તો નામ પણ ન્યાયદર્શન પાડ્યું છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ગ્રન્થ માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે જ સંકલિત કર્યો છે એટલે એમાં કેટલાય તત્ત્વોનો પરિચય ઘણી જ સ્થૂલદૃષ્ટિએ કરાવેલો છે. ઉપર ઉપરના પરિષ્કારો કે ઉપર ઉપરની કોટિઓ કે બહુ સૂક્ષ્મ નિરૂપણને અહીં સ્થાન આપ્યું નથી. જેમ જેમ વિદ્યાર્થીઓ આગળના ગ્રન્થો ભણશે તેમ તેમ સ્વયં સમજી જશે કે આ ગ્રન્થમાં કરાયેલ પદાર્થનિરૂપણ ઘણું ઉતરતી કક્ષાનું જ છે પરંતુ પ્રવેશ માટે જ કરાયેલું છે. અસ્તુ. જૈન-જૈનેતર શાસ્ત્રગ્રન્થોનો સુંદર અભ્યાસ કરાવનાર પૂજ્યપાદ ગુરુભવંતોના ચરણોમાં કોટિ કોટિ વન્દના. (પહેલી આવૃત્તિમાંથી) જયસુંદર વિજય - મલાડ (હાલ પ.પૂ.આ. જયસુંદરસૂરિ મ.સા.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ-વીરની યાદ અપાવે... ગુરુ-શિષ્યની જોડી” પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ન્યાયભુવન-ભાનું ખંડ પહેલો (પ્રમાણ શાસ્ત્ર સોપાન) जयति विजितरागः केवलालोकशाली सुरपतिकृतसेवः श्रीमहावीर-देवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ॥ આ મંગલ શ્લોક પદર્શનસમુચ્ચયની શ્રીગુણરત્નસૂરિજીએ રચેલી વિસ્તૃત ટીકાનો છે. એનો અર્થ નીચે પ્રમાણે છે. - “રાગના વિજેતા, કેવલજ્ઞાનપ્રકાશના પંજ, સુરેન્દ્રોથી લેવાયેલા ભગવાન મહાવીર પરમાત્માનો જય થાઓ કે જેમના - વાસ્તવિક ઊંડાણને ધારણ કરનાર બેનમૂન આગમસમુદ્રની સામે તમામ નયો (દર્શનો)નો સમુદાય માત્ર બિંદુ સમાન થઈ રહે છે.” સર્વજ્ઞ જિનેશ્વર દેવનું દર્શન સિધુ સમાન છે. અલ્પજ્ઞ લોકોએ રચેલા દર્શનો બિંદુ સમાન છે. ન્યાય, વૈશેષિક, વેદાન્ત, મીમાંસા સાંખ્ય કે બોદ્ધ આ બધા જૈનેતર આસ્તિક દર્શનો અને ચાર્વાકોનું નાસ્તિક દર્શન જગતના તત્ત્વો - મૂળભૂત તથ્યોનું અધૂરું અને સંદિગ્ધ તેમજ ક્યારેક સાવ વિપરીત પ્રતિપાદન કરનારા છે કેમકે પેલા હાથીનું એક એક અંગ પકડીને હાથીને સૂપડા જેવો - થાંભલા જેવો, દોરડા જેવો...વગેરે દર્શાવનારા છ અંધ પુરુષોની જેમ એ બધા દર્શનો વસ્તુના એક એક અંશને અવ્યવસ્થિત રીતે પકડી - પકડીને વસ્તુનું વિપરીત અથવા આંશિક જ નિરૂપણ કરી શકે છે. જૈન દર્શનનું નિરૂપણ સાવ અનોખું છે. વસ્તુના તમામ સંભવિત અંશોને યથાર્થપણે અવગાહી - તપાસીને પછી ગૌણ-મુખ્ય ભાવે વસ્તુનું સર્વાશે નિરૂપણ Page #9 -------------------------------------------------------------------------- ________________ કરે છે. એ માટે એણે સ્વતંત્ર સ્યાદ્વાદ - અનેકાન્તવાદ - નયવાદ - સપ્તભંગી - નિક્ષેપપ્રક્રિયા વગેરેનું દિગ્દર્શન પણ સચોટ રીતે કરાવ્યું છે. આપણે જૈન છીએ માટે આ રીતે આંખ મીંચીને અન્ય દર્શનોનો તિરસ્કાર કરવાપૂર્વક માત્ર જૈનદર્શનની મહત્તા ગાયા કરીએ તો પક્ષપાતનો આક્ષેપ થયા વિના રહે નહીં. એ આક્ષેપને ટાળવા માટે આપણે ઊંડાણથી જૈનેતરદર્શનોનો અને જૈન દર્શનનો, એમ પરિપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ અને સાચા-ખોટાના નિર્ણય માટે સ્પષ્ટ પ્રમાણો રજૂ કરવા જોઈએ. દરેક દર્શનોનો અભ્યાસ કરવા માટે તમામ દર્શનોના સર્વસામાન્ય પદાર્થો - તત્ત્વો - સિદ્ધાંતોનો તેમજ તે તે દર્શનોની વિશિષ્ટ પ્રતિપાદન શૈલીનો પાયામાં અભ્યાસ હોવો જોઈએ. પ્રમાણોના સ્પષ્ટ જ્ઞાન વિના તે શક્ય નથી. પ્રમાણો એ તમામ દર્શનોનો સર્વસાધારણ વિષય છે એટલે આ ભૂમિકાતુલ્ય ગ્રંથમાં ખંડ પહેલામાં સંક્ષેપથી પ્રમાણોની વ્યાખ્યા વગેરે સમજવા કોશિશ કરશું. તથા, વર્તમાનકાળમાં અભ્યાસની દષ્ટિએ નવ્ય પ્રાચીન ન્યાયદર્શનના પદાર્થો અને એની શૈલી જાણવાની એટલી જ જરૂર છે જેટલી અન્યદર્શનોને જાણવાની. તેથી આ ગ્રંથમાં નૂતન અભ્યાસીઓની સરળતા ખાતર ન્યાયદર્શનનાં, એમાં પણ નવ્યન્યાયનાં અમુક તત્ત્વોને બીજા ખંડમાં સમજાવવા એક સ્થૂલ પ્રયાસ આદર્યો છે. જૈનમતે - ભગવતીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર અને તેનું ભાષ્ય, ન્યાયાવતાર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જૈનતર્કવાર્તિક, પ્રમાલક્ષ્મ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, જૈનતર્કભાષા, પ્રમાણમીમાંસા વગેરે અનેક ગ્રન્થરત્નો, બૌદ્ધમતે - ન્યાયબિંદુ, પ્રમાણવિનિશ્ચય, પ્રમાણવાર્તિક ન્યાયમતે - ન્યાયસૂત્ર - તત્ત્વચિંતામણિ - સિદ્ધાંતમુક્તાવલી વેદાન્તમતે - વેદાન્તસાર, વેદાન્તપરિભાષા વગેરે મીમાંસકમતે - શ્લોકવાર્તિક વગેરે અનેક ગ્રંથો પ્રમાણતત્ત્વના વ્યુત્પાદક છે. ૨. સ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧) પ્રમાણશાસ્ત્ર] પ્રમાણ એટલે શું? પ્રમાણની વ્યાખ્યા અનેક રીતે થયેલી છે. લોકવ્યવહારમાં પ્રમાણ શબ્દ કોઈપણ હકીકતને સિદ્ધ કરવા માટે અપાતી સાબિતી (પૂફ -પુરાવા - સાક્ષી)ના અર્થમાં વધુ વપરાય છે. પરંતુ એ અધૂરી ઓળખ છે. આપણે મહર્ષિઓના શબ્દો દ્વારા તેની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરીએ. પહેલા આપણે વ્યુત્પત્તિ અર્થ જોઈએ. A પ્રમીમીતે ઇતિ પ્રમાણમ્, વસ્તુનું માપ કાઢે અર્થાત્ વસ્તુના સ્વરૂપને બરાબર પ્રતિબિંબિત કરે તે પ્રમાણ. (જ્ઞાન) B પ્રમીયતે ઇતિ પ્રમાણમ્ (ભાવે પ્રયોગ). પ્રકૃષ્ટપણે યથાર્થરૂપે (સત્યરૂપે) મપાય - વેદાય - અનુભવાય તે પ્રમાણ. આ બંને વ્યુત્પત્તિ દ્વારા એ ફલિત થાય છે કે વસ્તુને પ્રતિબિંબિત કરનાર જ્ઞાન એ જ પ્રમાણ છે - અર્થાત્ પ્રમાણ જ્ઞાનમય પદાર્થ છે. જ્ઞાનથી જુદું નથી. C પ્રમીયત અને ઇતિ પ્રમાણમ્ (કરણ અર્થમાં). જેના દ્વારા વસ્તુસ્વરૂપનું સાચું માપ નીકળે એ પ્રમાણ. આ અર્થમાં પ્રમાણ જ્ઞાનમય પણ હોઈ શકે છે અને નેત્ર વગેરે ઇન્દ્રિયોરૂપ પણ હોઈ શકે છે કેમક કે નેત્ર વગેરે દ્વારા પણ લોક વ્યવહારમાં કલશ વગેરે પદાર્થોનું કંઈક અંશે સાચું માપ નીકળી શકે છે. (પણ તત્ત્વથી જોઈએ તો ઇન્દ્રિયો માત્ર સાધન છે, વસ્તુસ્વરૂપનું ખરું માપ કાઢનાર તો એ ઇન્દ્રિયો દ્વારા થયેલું જ્ઞાન જ હોય છે.) આપણે પૂર્વ મહર્ષિઓની રચેલી વ્યાખ્યાઓ જોઈએ. ૧) સ્વ- પર વ્યવસાયી જ્ઞાન પ્રમાણ. જ્ઞાન પોતે બાહ્ય/આંતર વિષય, નિશ્ચાયક = સંવાદી નિશ્ચય કરાવનાર સંવાદી = વસ્તુ કે હકીકત સાથે મેળ મળે એવો નિશ્ચય. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ = સત્યજ્ઞાન કે જે વ્યવહારની સફળતાનો આધાર બને. વ્યવહાર = ઇષ્ટમાં પ્રવૃત્તિ અથવા અનિષ્ટથી નિવૃત્તિ. જ્ઞાન ખોટું હોય તો વ્યવહાર નિષ્ફળ બને. ખોટા જ્ઞાન ને અપ્રમાણ અથવા ભ્રમ (કે મિથ્યાજ્ઞાન) કહી શકાય. સફળ પ્રવૃત્તિ અથવા સફળ નિવૃત્તિનો આધાર પ્રમાણ છે. નિષ્ફળ પ્રવૃત્તિ અથવા નિષ્ફળ નિવૃત્તિનું મૂળ ભ્રમ છે. વસ્તુ = હકીકત = સત્ પ્રમેય - અર્થ = પદાર્થ લગભગ એકાર્થક શબ્દો જાણવા. ૨) સમ્યગ્ અર્થ - નિર્ણય = પ્રમાણ = = સંવાદી નિશ્ચય અથવા નિશ્ચય કરાવનાર જ્ઞાન. જ્ઞાન અને નિશ્ચય અહીં સાવ જુદા નથી. જેમ છરી અને છરીની ધાર, તેલ અને તેલની ધાર વચ્ચે કંઈક ભેદ છતાં અભેદ હોય છે એ રીતે અહીં પણ જાણવું. (૩) તધર્મયુક્ત વસ્તુ વિશે તદ્ધર્મસ્પર્શી (અથવા તધર્માવગાહી) જ્ઞાન = પ્રમાણ. તધર્મસ્પર્શી એટલે તધર્મને સ્પર્શતું,ને લગતું તધર્મવાળાનું જ્ઞાન. રહેનારું તત્ત્વ ધર્મ કહેવાય. રાખનારું તત્ત્વ ધર્મી કહેવાય. - તત્ત્વ આ બધા દા.ત. પાણી વાળો ઘડો, અહીં પાણી ઘડામાં રહે છે તે ધર્મ કહેવાય અને પાણીને રાખનાર ઘડો ધર્મી કહેવાય. એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો કે દરેકે દરેક ચીજમાં (તે તે વસ્તુમાં) છેવટે ‘તે-તે પણું' તો ધર્મરૂપે રહેતું જ હોય છે. દા.ત. જલમાં જલત્વ (જલપણું), ઘટમાં ઘટત્વ (ઘટપણું). જલત્વ કે ઘટત્વ એ ધર્મ કહેવાય અને જલ કે ઘટ અનુક્રમે તે ધર્મોના ધર્મી કહેવાય. ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ (એ પણ ખ્યાલ રાખવાનો કે ધર્મ પણ કોઈનો ધર્મી હોઈ શકે અને ધર્મી પણ કોઈનો ધર્મ હોઈ શકે.) દા.ત. જલ એ જલત્વનો ધર્મ છે પણ ઘડામાં રહેલું જલ ઘડાનો ધર્મ છે. ઘડામાં રહેલું શ્યામરૂપ એ ઘડાનો ધર્મ છે, વળી શ્યામત્વ (શ્યામપણું) એ શ્યામરૂપનો ધર્મ છે, શ્યામરૂપ ધર્મી છે. ધર્મી રાખનાર, એકાર્થક શબ્દો. ધર્મ = વિશેષણ – આશ્રિત = વૃત્તિ = આધેય = નિષ્ઠ = રહેનાર, એકાર્થક શબ્દો. થોડા વધુ ઉદાહરણોથી ધર્મી - ધર્મ સ્પષ્ટ સમજાશે. ધર્મી ઘડો – આશ્રય = આધાર વિશિષ્ટ ભૂતલ ગુણી પાણી આગ ક્રિયાવાળો ધર્મ પાણી ઘડો દ્રવ્ય પર્ણ વિશાલ ભાગ્યશાલી અભાવવાન્ શૂન્ય ગુણ ઠંડક ઉષ્ણતા ક્રિયા = ધર્મી હંસ હંસ કાક(કાગડો) કાક(કાગડો) સાધુ સુંદર મહાન્ મધુર ઉચ્ચ તપસ્વી જાતિમાન્ જ્ઞાની ગુણ કમ્પનક્રિયા વિશાલતા ભાગ્ય તપ અભાવ જાતિ શૂન્યતા જ્ઞાન આ કોઠાનું પાંચ - વાર ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી ધર્મી - ધર્મભાવ બરાબર સમજાશે. ધર્મ હંસત્વ શ્વેતરૂપ કાકત્વ શ્યામરૂપ સાધુત્વ/સાધુતા સૌંદર્ય મહત્તા મહત્ત્વ મધુરતા - માધુર્ય ઉચ્ચતા હવે મૂળ વ્યાખ્યા ઉપર આવીએ. જલરૂપ ધર્મવાળી વસ્તુ (ઘટ) વિશે જલધર્મસ્પર્શી અર્થાત્ જલવૈશિષ્ટ્યનું અવગાહન કરતું જ્ઞાન તે પ્રમાણ. આ જ્ઞાનનો ઉલ્લેખ ‘જલવાળો ઘડો' આવા વાક્યથી થઈ શકે છે. - દા.ત. પાણીવાળો ઘડો - (બાહ્ય વસ્તુનો નિર્દેશ) ‘પાણીવાળો ઘડો’ એવું જ્ઞાન. (જ્ઞાનનો ઉલ્લેખ) માણસ પ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) નંબરવાળી વ્યાખ્યાનું પ્રસિદ્ધ રૂપ નીચે પ્રમાણે છે. तद्वति तत्प्रकारकं ज्ञानं અથવા तद्धर्मवति ज्ञानम् प्रमाणम् तद्धर्मप्रकारकं તધર્મ વાળાનું વિશિષ્ટપણે જ્ઞાન તે પ્રમાણ. ભ્રમ અને પ્રમાણની વ્યાખ્યા એક બીજાથી ઊલટી છે. (વિશિષ્ટ) તધર્મશૂન્ય તધર્મપ્રકારનું તદ્ધર્માભાવતિ તદ્ધર્મપ્રકારક તધર્મપ્રકારક તત્યકારક ગÇવગરની ચા માં (વિશે) ચા પીવાની પ્રવૃત્તિથી તૃપ્તિ ન થાય - પ્રવૃત્તિ નિષ્ફળ ગર્મીવાળી ચા માં ગરમ હોવાનું જ્ઞાન - પ્રમાણ ચા પીવાની પ્રવૃત્તિથી તૃપ્તિ થાય - પ્રવૃત્તિ સફળ સંસ્કૃતમાં જુઓ उष्णताaa તધર્મરહિતે તદભાવતિ જલવાન્ જલશૂન્ય કમ્પનવાળા કમ્પનવગરના દ चकारीविषये चकारीविषये उष्णताभाववत આમ્રફળવગરના ઝાડ વિષે સર્પત્વવગરની એવા જ્ઞાનથી એ રસ્તો છોડી દીધો (પાછા ફર્યા) નિવૃત્તિ - નિષ્ફળ સર્પત્યવિશિષ્ટ વસ્તુવિષે સર્પજ્ઞાન - પ્રમાણ, નિવૃત્તિ સફળ રજ્જુ વિષે સર્પ જ્ઞાનં પાણીવાળા ઘડાવિષે जलवान् યટ: જ્ઞાન પ્રમાણ પાણીવગરના ઘડાવિષે जलवान् ઘટ: જ્ઞાન ભ્રમ પ્રદેશ વિષે પ્રવેશ: જ્ઞાન પ્રમાણ પ્રદેશ વિષે जलवान् जलवान् પ્રવેશ: જ્ઞાન ભ્રમ ઝાડ વિષે ઝાડ વિષે જ્ઞાનમ્ જ્ઞાનન્ • ભ્રમ જ્ઞાનમ્ જ્ઞાનન્ ગરમ હોવાનું જ્ઞાન ભ્રમ છે. प्रमाणम् उष्णता उष्णता ज्ञानं ज्ञानं આમ્રફળવાન્ જ્ઞાનં 'कम्पनवान् वृक्षः वृक्षः कम्प ઝાડ ઝાડ प्रमाणम् ભ્રમઃ ભ્રમઃ (દા.ત. ઝાંઝવાના નીર = મૃગજળ) મ: ધ્રુજે છે. -જ્ઞાન પ્રમાણ ધ્રુજે છે—જ્ઞાન અપ્રમાણ (=ભ્રમ) Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રમાણ જ્ઞાન પ્રમાણ જ્ઞાન ભ્રમ જ્ઞાન ભ્રમ જ્ઞાન પ્રમાણ, વિશાલતાવાળા હૃદય વિશે વિશાલ હૃદય (વિશાલતાવત) વિશાલતા વગરના હૃદય વિશે વિશાલ હૃદય જ્ઞાન ભ્રમ સ્પૃહા વગરના મનુષ્ય વિશે નિઃસ્પૃહ મનુષ્ય સ્પૃહા અભાવશૂન્ય મનુષ્ય વિશે નિઃસ્પૃહ મનુષ્ય જ્ઞાન ભ્રમ બુદ્ધિ વગરના મનુષ્ય વિશે બુદ્ધિમાન્ મનુષ્ય જ્ઞાન ભ્રમ જ્ઞાન વગરના મનુષ્ય વિશે જ્ઞાનવાનું મનુષ્ય સર્પત્વવગરની રજૂ વિશે સર્પ (સર્પતાવાનુ) સર્પત્વવાળા સાપ વિશે સર્પ (સર્પતાવાનુ) જ્ઞાન પ્રમાણ હંસત્વગરના બગલા વિશે હંસ જ્ઞાન ભ્રમ હંસત્વવાળા હિંસ વિશે હંસ તધર્મવિશિષ્ટ(વાળી) વસ્તુ વિશે તધર્મવિશિષ્ટવાળા)નું જ્ઞાન પ્રમાણ તધર્મવગરની(વાળી) વસ્તુ વિશે તદ્ધર્મવિશિષ્ટવાળા)નું જ્ઞાન ભ્રમ (४) तस्मिन् तद् इति ज्ञानं प्रमाणम् अतस्मिन् तद् इति ज्ञानं भ्रमः સામે ગાય જ ઊભી હોય ત્યારે ગાય' એવું જ્ઞાન પ્રમાણ સામે ઘોડો ઊભો હોય ત્યારે “ગાય” એવું જ્ઞાન ભ્રમ કારણકે ગાય જે નથી (પણ ઘોડો છે) એના વિશે “ગાય” એવું જ્ઞાન થયું છે માટે ભ્રમ. (५) अविसंवादि ज्ञानं प्रमाणम् ને જ્ઞાન (ગાય) - જ્ઞાન (આકાશકુસુમ) સત્ય-વિષય (ગાય) | મિથ્યા + વિષય (આકાશકુસુમ) (સતુ)> વાક્ય (વચન) | (અસતુ) વાક્ય (વચન) જુઓ પેલું ગગનપુષ્પ આ ગાય છે' | બે રીતે પદાર્થોને “અસ” કહેવાય છે. National Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ - જેનું ક્યાંય કયારેય અસ્તિત્વ જ ન હોય ૨ - જેનું ક્યાંક અસ્તિત્વ ન હોય. દા.ત. ગગનપુષ્પ વગેરે, અત્યન્ત અસત્ કહેવાય. અને આગમાં પાણી ન હોય, તે આંશિક અસત્ કહેવાય. પ્રમાણનો વિષય = પ્રમેય પ્રમાણ (જ્ઞાન) = પ્રમા જ્ઞાનનો વિષય = ય ભ્રમ = ભ્રમણા = કલ્પના = સંવૃતિ જ્ઞાન ઉપરાંત પ્રમાણશબ્દ સાબિતી - સાક્ષી પુરાવા - પૂફ - ચિહ્ન આવા અર્થોમાં પણ વપરાય છે. ૯) જેનાથી પ્રમાણાત્મક જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રમાણ. મંછારામને ઘણો તાવ છે. શું પ્રમાણ? સાબિતી?) ૧૦૩ ડિગ્રી પારો ચડેલું થર્મોમીટર એ પ્રમાણ. વરજ્ઞાનકારણ થર્મોમીટર એ પ્રમાણ. પ્રમાત્મકજ્ઞાનનું જે કરણ = તે પ્રમાણ જૈનમતે જ્ઞાનના પાંચ પ્રકાર – મતિ + મૃત + અવધિ + મન:પર્યાય + કેવલ. બીજી રીતે જ્ઞાનના પ્રકારો : પ્રમાણ - મિથ્યાજ્ઞાન (વિપર્યય-વિપર્યાસ) - સ્મૃતિ - પ્રત્યભિજ્ઞા - સંશય - અનુભવ - નિયમ (વ્યાપ્તિ) - તર્ક (આરોપ) વગેરે. પ્રમાણ ભેદો વિષે અનેક મતભેદ છે. અહીં તે બધાનો ઉલ્લેખ કરીએ છીએ. ૦ પ્રમાણભેદ ૦ પ્રત્યક્ષ અનુંમાન ઉપમાન | શબ્દ અર્થાપતિ અભાવ તર્ક પારમાર્થિક સાંવ્યવહારિક સ્મૃતિ પ્રત્યભિજ્ઞા ખોટા પ્રત્યક્ષથી માંડીને અભાવ સુધીના ભેદો મિથ્યાજ્ઞાનના પણ હોય. ૧ A અનુભવ - એકના એક વિષયનું અનેકવાર જ્ઞાન થઈ જાય ત્યારે તે અનુભવમાં પરિણત થયું કહેવાય છે. તેના જ્ઞાતાને અનુભવી કહેવાય છે. B અધ્યાત્મ - ધ્યાન - યોગ આ બધાના અભ્યાસથી જે ચિત્રવિચિત્ર જાણવા મળે છે તે પણ અનુભવ કહેવાય છે. C ન્યાયમત સ્મૃતિભિન્ન જ્ઞાનને “અનુભવ” કહે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષપ્રમાણ કેવળજ્ઞાન-શ્રેષ્ઠતમ પ્રત્યક્ષ - અબ્રાન્ત પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન-શ્રેષ્ઠતર પ્રત્યક્ષ પ્રમાણ - અબ્રાના પ્રત્યક્ષ અવધિજ્ઞાન-શ્રેષ્ઠ પ્રત્યક્ષ પ્રમાણ | વિર્ભાગજ્ઞાન – મિથ્યા પ્રત્યક્ષ પ્રત્યક્ષ – બાહ્યઇન્દ્રિય કે મન વિના સાક્ષાત્ અક્ષ એટલે આત્માને, પ્રતિ એટલે આશ્રયીને જે જ્ઞાન થાય તે, અક્ષ પ્રતિગત = પ્રત્યક્ષમ્, આ વ્યાખ્યા મુજબ અવધિ - મન:પર્યવ - કેવળજ્ઞાન આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ = સાક્ષાત્કાર સાંવ્યવહારિક પ્રત્યક્ષ – ઇન્દ્રિય અને મનથી જે સાક્ષાત્કાર થાય તે. अक्षं ( = इन्द्रियं) प्रतिगतं = प्रत्यक्षम् ઇન્દ્રિય કે મનના આધારે થનારું જ્ઞાન તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. સ્વપ્ર વગેરેમાં થતો સાક્ષાત્કાર એ મન:પ્રત્યક્ષ. જૈન વગેરે મતે પાંચ ઇન્દ્રિય અને છઠું મન (અભ્યત્તર ઇન્દ્રિય અતઃકરણ) સાંખ્યમતે પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + મન = ૧૧ ઇન્દ્રિય * શાબ્દપ્રમાણનો સમાવેશ પ્રાયઃ શ્રુતજ્ઞાનમાં * મન અને ઇન્દ્રિય પ્રત્યક્ષનો સમાવેશ – પ્રાયઃ મતિજ્ઞાનમાં * અનુમાન - ઉપમાન - તર્ક - સ્મૃતિ - વ્યાપ્તિનો સમાવેશ મતિજ્ઞાનમાં. પ્રત્યક્ષ = સ્પષ્ટ અનુભવ પરોક્ષ = અસ્પષ્ટ અનુભવ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પ્રત્યક્ષ ન્યાયદર્શન વગેરેમાં ‘પ્રમાનું કરણ તે પ્રમાણ’ આ વ્યાખ્યાને આધારે રૂપસાક્ષાત્કાર વગેરે પ્રમાજ્ઞાન છે. તેનું કરણ, ચક્ષુ વગેરે ઇન્દ્રિય હોવાથી ઇન્દ્રિયોને પ્રમાણ ગણવામાં આવે છે. જૈન દર્શન ના પાડે છે. જડ વસ્તુ પ્રમાણ ન ગણી શકાય. કારણ પ્રમાણ પ્રકાશરૂપ છે એટલે જ્ઞાનમય જ હોવું જોઈએ. ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કઈ રીતે થાય છે ? ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયા. ન્યાયદર્શનના મતે - ઇન્દ્રિય અને વિષય બે વચ્ચે સમ્પર્ક (સમ્બન્ધ સંનિકર્ષ) સ્થાપિત થવો જોઈએ. ‘વિષય + ઇન્દ્રિય + મન + આત્મા' આ ચારના શૃંખલાબદ્ધ સમ્પર્કથી · સન્નિકર્ષથી ઇન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન થાય. = = વ્યાખ્યા ઃ- ઇન્દ્રિય સંનિકર્ષજન્યું જ્ઞાનં પ્રત્યક્ષમ્, સંનિકર્ષ એટલે જોડાણ. નિદ્રામાં ઇન્દ્રિય અને મનવચ્ચેની સાંકળ તૂટી જાય છે. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ થતું નથી. ૧. સ્પર્શ / સ્પર્શવાળું દ્રવ્ય + સ્પર્શનેન્દ્રિય + મન + આત્મા આ રીતે સાંકળ જોડાય ત્યારે સ્પર્શનું અને સ્પર્શવાળા દ્રવ્યનું પ્રત્યક્ષ થાય એને સ્પાર્શન પ્રત્યક્ષ કહેવાય. ૨. રાસન પ્રત્યક્ષ → રસ (સ્વાદ) + રસનેન્દ્રિય + મન + આત્મા, આ સાંકળ જોડાય ત્યારે રસનું પ્રત્યક્ષ થાય. ૩. ઘ્રાણજ પ્રત્યક્ષ → (ગન્ધ પ્રત્યક્ષ) ગન્ધ + ઘ્રાણેન્દ્રિય (નાકની અંદરનો ભાગ) + મન + આત્માની સાંકળથી ઘ્રાણજપ્રત્યક્ષ થાય. અર્થાત્ ગન્ધનો સાક્ષાત્કાર થાય. ૧૦ ૪. ચાક્ષુષપ્રત્યક્ષ → રૂપ / આકાર અથવા રૂપવાળું દ્રવ્ય + નેત્ર + મન + આત્માની સાંકળ જોડાય ત્યારે ચાક્ષુષપ્રત્યક્ષ થાય. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રાવણપ્રત્યક્ષ → શબ્દ (ધ્વનિ) + શ્રવણેન્દ્રિય + મન + આત્મા આ રીતે સાંકળ જોડાવાથી થાય. ૬. માનસપ્રત્યક્ષ → અભ્યન્તરવિષયોમાં સુખ અને દુ:ખ અને આત્મદ્રવ્ય એનું હંમેશા માનસપ્રત્યક્ષ થાય. સુખ / દુઃખ + આત્મ + મન → “હું સુખી / દુ:ખી થયો” પ્રત્યક્ષ. મન + આત્મા → આત્માનું માનસપ્રત્યક્ષ અઽસ્મ → ‘હું છું’ એવો અનુભવ. ચાક્ષુષપ્રત્યક્ષ આકાર અને દ્રવ્ય આ બે વિષયો નેત્ર અને ત્વગિન્દ્રિય બંનેથી પ્રત્યક્ષ થાય. તે સિવાય બાકીના વિષયો ફક્ત એક / એક ઇન્દ્રિયથી જ પ્રત્યક્ષ થાય ત્યાં એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયના વિષયમાં માથું મારતી નથી. તેના ડીપાર્ટમેન્ટ અલગ અલગ વહેંચાયેલા છે. રૂપ નેત્રથી જ દેખાય. સ્પર્શ ત્વગિન્દ્રિયથી જ પ્રત્યક્ષ થાય ઇત્યાદિ (આ ન્યાયદર્શનની માન્યતા છે.) પ્રશ્ન :- ચક્ષુ અને વિમાન આ બેનું મિલન તો થતું નથી, તો વિમાનનું ચાક્ષુષપ્રત્યક્ષ સંનિકર્ષ વિના (સાંકળ | ચેઇન બન્યા વિના) કઈ રીતે થશે ? જવાબ :- આંખની કીકીના અધિષ્ઠાનમાં સૂક્ષ્મ ચક્ષુ ઇન્દ્રિયનો વાસ છે અને એ ઠેઠ વિષય સુધી પહોંચી જાય છે. ગતિ અત્યન્ત શીઘ્ર છે એટલે ઠેઠ રાત્રે ઉપર તારા સુધી તરત જ પહોંચી શકે. પ્રાપ્યકારિત્વ → પ્રાપ્ય એટલે સમ્પર્ક કરીને, કારત્વ એટલે પ્રત્યક્ષ કરવું. ચક્ષુરિન્દ્રિય → ન્યાય વૈશેષિક - સાંખ્યના મતે પ્રાપ્યકારી છે. જૈનમતે અપ્રાપ્યકારી છે. પ્રાપ્યકારી ન હોવા વિશે તે બાધકોની રજૂઆત કરે છે. બાધકતર્ક આપત્તિ અનિષ્ટ પ્રસંગ આપાદન આ બધા એકાર્થક શબ્દો છે. = અનિષ્ટ પ્રસંજન અનિષ્ટ નૈયાયિકમતે ચક્ષુ જો પ્રાપ્યકારી હોય તો (બાધકતર્કો) ૧ અગ્નિને જોતા બળી જાય. - - - = છે એક ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨. ચપ્પુની તીક્ષ્ણધાર જોતા કપાઈ મરે. ૩. પાણીનું તળીયું જોતા ભીંજાઈ જાય. ૪. કાચવગેરેથી (ગતિ) અટકી જાય. હવે નૈયાયિક તેના પ્રતિકારમાં કહે છે - જવાબ - ચક્ષુ તૈજસ છે. (દા.ત. કિરણ - પ્રકાશ), માટે એવું કશું થશે નહીં. જૈનમતમાં બાધકતર્ક - જૈનમતે ચક્ષુ જો અપ્રાપ્યકારી હોય તો એક જગ્યાએ બેઠાબેઠા બધું જ દેખાય, ભીંત પાછળનું પણ દેખાય, માથાપાછળનું પણ દેખાય, કારણ કે વસ્તુ સાથે ચક્ષુના સમ્પર્કની જરૂર જ તમે માનતા નથી. જૈન તરફથી જવાબઃ-સમ્પર્ક વગર પણ યોગ્યદેશ અવસ્થિત, અવ્યવહિત વિષયને જ જોઈ શકે. (ચક્ષુ તૈજસ નથી) વધુ માટે જુઓ સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રન્થો. શ્રાવણપ્રત્યક્ષ તબલા વાગે તો માત્ર શ્રાવણપ્રત્યક્ષ થાય પણ શાબ્દબોધ (અર્થબોધ) ન થાય. ભાષાપ્રયોગના શ્રવણથી પહેલા શાબ્દપ્રત્યક્ષ થાય પછી શબ્દ અર્થના સમ્બન્ધ - સંકેતના આધારે જે અર્થબોધ થાય તે શાબ્દબોધ કહેવાય. ન્યાયમતે શબ્દ + શ્રવણેન્દ્રિય + મન + આત્મા આવી સાંકળ રચાવાથી શબ્દનું પ્રત્યક્ષ થાય. શબ્દોત્પત્તિ ૧૨ શ્રોતેન્દ્રિય જૈનમતે - શબ્દ સ્વતંત્ર દ્રવ્ય છે. ગુણ હોય તો કાનનો પડદો તોડી ના શકે. પડઘા ન પડે, પવનદ્વારા ખેંચાઈ ન શકે. માટે એ ગુણ નથી. દ્રવ્ય હોવાથી કાનના પડદા ઉપર જોરથી અથડાય તો પડદો તોડી નાખે છે. પવન જે બાજુ ખેંચી જાય એ બાજુ ખેંચાઈ શકે. દ્રવ્ય હોવાથી પડઘો શબ્દ આકાશનો ગુણ છે - ઉત્પન્ન થયા પછી વીચીતરંગન્યાયથી કાન પાસે છેલ્લો શબ્દ ઉત્પન્ન થાય ત્યારે સાંકળ - સન્નિકર્ષ બને, પછી સંભળાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન→ પણ પડી શકે અર્થાત્ એ શબ્દ ભીંત સાથે અથડાઈને પાછો આવે. ‘પુરિતત્' નાડીમાં જ્યારે મન ઘુસી જાય ત્યારે નિદ્રા અવસ્થા સર્જાય તેમાં ઇન્દ્રિય સાથે મનનો સમ્પર્ક (કડી) તૂટી જવાથી ઇન્દ્રિય પ્રત્યક્ષ ન થાય. ન્યાયમતે મન અણુપરિમાણવાળુ છે. (અણુપરિમાણ એટલે સૂક્ષ્માતિસૂક્ષ્મ કદ) એક સાથે બધી ઇન્દ્રિયો સાથે મનનું જોડાણ થતું નથી. તેથી જ્યારે ધ્યાન દઈને માણસ આંખોવડે વાંચતો હોય ત્યારે બાજુમાં કોઈ બોલતું હોય તો પણ સાંભળતો નથી. કારણ, તે વખતે મન ચક્ષુ સાથે જોડાયેલું છે. એટલે શ્રવણેન્દ્રિય સાથે જોડાણ થતું નથી. પણ જો જોરથી ધબાકો થાય તો શ્રવણેન્દ્રિયનો વિષય પ્રબળ હોવાથી મન ચક્ષુથી છૂટું પડીને તરત જ શ્રોત્રસાથે જોડાઈ જાય છે. તેથી ધબાકો સંભળાય છે. અને માણસ ચમકી ઊઠે છે. ઘણીવાર જોવાનું સાંભળવાનું એકસાથે બનવાનો અનુભવ થાય છે. ગરમ ચાની ગરમી અને સ્વાદ બંનેનો એક સાથે અનુભવ થાય છે. તો તે કઈ રીતે ? સેવ ખાતી વખતે પાંચ પાંચ ઇન્દ્રિયથી અનુભવ કેવી રીતે થાય ? જવાબ :- અણુ મન આશુગામી છે. અર્થાત્ અતિશીઘ્ર દોડાદોડ કરી શકે છે. એટલે સેકન્ડ જેટલા સમયમાં પણ કેટલીય વાર જુદી જુદી ઇન્દ્રિયો તરફ દોડાદોડ કરીને તેનો સમ્પર્ક જાળવી રાખે છે. આ બે જુદી વસ્તુ છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ સુખ / દુઃખ પ્રત્યક્ષ સુખ / દુઃખનું પ્રત્યક્ષ } માનસ પ્રત્યક્ષ છે. એટલે ચાની ગરમી (ઉષ્ણસ્પર્શ)નું પ્રત્યક્ષ અને એટલા ગરમપાણીનું પ્રત્યક્ષ - એકસરખું છે. પણ આનંદ / સુખનું સંવેદન (માનસ પ્રત્યક્ષ અનુભવ) બન્નેમાં અલગ અલગ થાય છે. શરીરના કોઈ ભાગ ઉપર લાકડી ફટકારીએ પછી એ ભાગ ઉપર કોઈની નજર પડે તો સોજો દેખાય પણ પીડા ન દેખાય. સોજાવાળાને સોજો દેખાશે અને પીડાનો અંદ૨ અનુભવ પણ થશે. પણ બીજા જોનારને માત્ર સોજો દેખાશે - ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પીડા નહીં દેખાય - નહીં અનુભવાય, એનાથી સાબિત થાય છે કે ઇન્દ્રિયથી થતું બાહ્ય વિષયનું પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ બે જુદા અનુભવ છે. સુખ-દુઃખ-જ્ઞાન-ઈચ્છા-દ્વેષ-પ્રયત્ન આ બધા અભ્યત્તર પદાર્થો છે. એનું માનસ પ્રત્યક્ષ થાય છે. - પુણ્ય-પાપ-સંસ્કાર વગેરે પણ અભ્યત્તર પદાર્થો છે. પણ એ મનને ય અગોચર છે. માટે સર્વથા અતીન્દ્રિય છે. ગબ્ધ પ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે. કારણકે અત્તરનું પુમડું દૂર પડ્યું હોય તો સુવાસ નથી આવતી પણ નાક પાસે લાઈએ ત્યારે સુવાસ પ્રત્યક્ષ થાય છે માટે પ્રાપ્તકારી છે. પ્રશ્ન :- તો પછી દૂર ચીંથરુ બળતું હોય કે દૂર ગુલાબના ફૂલો ઊગેલા હોય તો તેની વાસ શી રીતે આવશે? જવાબ :- એમાંથી વિખરાતા પુગલો ધ્રાણેન્દ્રિયનો સમ્પર્ક કરે છે. ત્યારે તેની વાસ પ્રત્યક્ષ થાય છે. પ્રશ્ન :- તો પછી નાકમાં આવેલા પુલોની સુવાસનો અનુભવ કરું છું - એવા બોધ થવો જોઈએ એના બદલે દૂર રહેલા ગુલાબની સુવાસનો અનુભવ કરું છું આવો બોધ શી રીતે થાય? જવાબ:- નાકમાં પ્રવેશેલા પુલોની સુવાસ કે દુર્ગધ દૂર રહેલા ગુલાબ કે કેરોસીનથી બિલકુલ મળતી આવે છે માટે એવો અનુભવ થાય છે. બીજા મતે એમ પણ કહેવાય કે સ્પર્શ અને ગબ્ધ વાસક ગુણ છે. જેમ કે ઠંડી - ગર્મી. - જેમ અગ્નિ ઉપર રાખેલા તપેલામાં પાણી દ્રવ્યને અગ્નિ પોતાના ઉષ્ણગુણથી વાસિત કરે છે. બરફ પત્થરની લાદી ઉપર મૂક્યો હોય તો બરફની ઠંડી (શીતસ્પર્શ ગુણ)થી પત્થર વાસિત થાય છે. અને ઠંડો થઈ જાય છે. તો Page #22 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે ગુલાબ / કેરોસીન વગેરે દ્રવ્યો હવા વગેરે અન્ય દ્રવ્યોને સ્વગન્ધથી વાસિત કરે છે. તે વાસ પણ સમાન હોવાથી ગુલાબની સુવાસનો અનુભવ થાય છે. રૂપથી અન્ય દ્રવ્ય વાસિત થતું નથી તેથી ચક્ષુઇન્દ્રિયને પ્રાપ્યકારી ન મનાય. એ રીતે રસપણ ફેલાતો નથી. માટે રસનેન્દ્રિયને તો પ્રાપ્યકારી જ માનવી પડે. મુખ્યવાત → નાક પણ વિષય પાસે જતું નથી. કાન પણ દૂર શબ્દ પાસે જતો નથી. આંખ પણ દૂર વિષય પાસે જતી નથી. છતાં આંખને જ અપ્રાપ્યકારી મનાય છે. નાક-કાનને નહીં - એનો ઉપર કહ્યો એ ખુલાસો જાણવો. = કાચની કેબીનમાં ઊભેલાને બહારના ગુલાબનું દર્શન થાય પણ એની વાસ આવતી નથી, તેમજ તેની બહાર વાગતા વાજિંત્રનો અવાજ સંભળાતો નથી. માટે ચક્ષુ જ અપ્રાપ્યકારી છે. જ્યારે દૂર રહેલા શબ્દનું કાન પાસે આગમન થવાથી શબ્દ સંભળાય છે. જોકે દૂર રહેલા ગુલાબનું નાક પાસે આગમન થતું નથી પણ એના વિખરાતા સુગન્ધી દ્રવ્ય અથવા વાસિત થયેલા દ્રવ્યની સુગન્ધ નાક પાસે આવે છે તેથી સુવાસ અનુભવાય છે. માટે કાન અને નાક અપ્રાપ્યકારી નથી. બૌદ્ધમતે શ્રોત્રેન્દ્રિય અપ્રાપ્યકારી છે. મન બધાના મતે અપ્રાપ્યકારી છે. કારણ - બાહ્ય વિષય સાથે સમ્પર્ક કર્યા વિના જ મનથી બાહ્ય વિષયનો સાક્ષાત્કાર થાય છે. દા.ત. સીમંધર સ્વામીના દર્શન થઈ શકે. તેમની દેશના સાંભળી શકાય. તેમનાં ચરણસ્પર્શ થઈ શકે. અને સમવસરણમાં થતી પુષ્પવૃષ્ટિની સુગન્ધ લઈ શકાય. માટે મન અપ્રાપ્યકારી છે. જૈનદર્શનમાં સ્પષ્ટ પ્રત્યક્ષમ્ આવી પ્રત્યક્ષની વ્યાખ્યા આપેલી છે. અનુમાન વગેરે બીજા જ્ઞાનો કરતાં પ્રત્યક્ષ જ્ઞાન વધુ વિશદ એટલે કે અધિક વિશેષતાઓથી અલંકૃત હોય છે. 8 8 8 9 એમ સહ્રાસ આ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગી પ્રત્યક્ષ (એક પ્રકારનું માનસ પ્રત્યક્ષ) યોગીઓ ધ્યાનસંનિકર્ષના બળે દૂરના દેશ-કાળના પદાર્થો-ઘટનાઓને જોઈ શકે છે - તથા પીટરહરકોસ વગેરે જેવાને પણ કયારેક આવી અતીન્દ્રિય ઘટનાદર્શનની શક્તિ ચમત્કારિક રીતે પ્રાપ્ત થઈ જાય છે. ચમત્કારિક અંજન વગેરેથી પણ અતીન્દ્રિય દૂરના દેશ-કાળની વસ્તુનું દર્શન થાય તે પણ ઇન્દ્રિય + મનથી થનારું યોગિપ્રત્યક્ષ છે. ન્યાયમતે યોગી પ્રત્યક્ષ યુક્ત - -મુંજાન ઈચ્છા ન હોય છતાં પણ ઈચ્છા હોય તે વખતે જોઈ શકે. સતત વિશ્વના પદાર્થો ન હોય તો અતીન્દ્રિય પદાર્થો કે પ્રત્યક્ષ થયા કરે. ઘટનાઓ ન જોઈ શકે. ન્યાયમતે ઈશ્વર સર્વજ્ઞ છે અને એનું જ્ઞાન નિત્ય છે. સંસારી જીવ જ્યારે મુક્ત થાય ત્યારે જ્ઞાનશૂન્ય હોય. ઉપરાંત ન્યાય મતે - મુક્તાત્મામાં સુખનો પણ સર્વથા ઉચ્છેદ – મુક્તાત્મામાં દુ:ખનો પણ સર્વથા ઉચ્છેદ. મુક્તાત્માને સુખ-દુઃખ કે જ્ઞાન કશું ન હોય. મુક્તાત્મામાં જ્ઞાનનો પણ સર્વથા ઉચ્છેદ. | જૈન દર્શનના મતે, ધ્યાન કે યોગના બળે કેવળજ્ઞાન - મન પર્યવજ્ઞાન કે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે જેનાથી સામી વ્યક્તિના કે પોતાના અસંખ્ય ભવોનું આબેહૂબ વર્ણન કરી શકે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૩) પરોક્ષ પ્રમાણ ૧. અનુમાનોપયોગી વ્યાપ્તિ અનુમાનના બે અર્થ થાય છે. - ૧ અનુમાન = અનુમિતિ = અનુમા = સાધ્યજ્ઞાન »= ૨ અનુમિતિકરણ = અનુમાન = વ્યાપ્તિજ્ઞાન (પરામર્શ) અનુમિતિ » લિંગદ્વારા લિંગીનું જ્ઞાન અથવા લિંગજ્ઞાન દ્વારા લિંગીનું જ્ઞાન લિંગ = હેતુ = સાધન = પક્ષધર્મ = વ્યાપ્ય (એકાર્થક) લિંગી = સાધ્ય = હેતુમન્ = વ્યાપક = અનુમેય (એકાર્થક) વ્યાપ્તિજ્ઞાન - કરણ અનુમિતિ = ફળ (અનુમાન) (= અનુમાન = સાધ્યજ્ઞાન) * કરણ અર્થમાં અનુમાન શબ્દનો અર્થ વ્યાપ્તિજ્ઞાન (કરણ) ભાવ અર્થમાં અનુમાન શબ્દનો અર્થ અનુમિતિ (ફળ.) લિંગ (જ્ઞાન) લિંગીનું જ્ઞાન (અનુમિતિ) ધૂમ અગ્નિ ઘડિયાળ કાળ થર્મોમીટર તાવ એકસ-રે ફેકચર (કફ) સાયરન (હોન) ભય (મોટર) વ્હીસલ પર્ણકમ્પ બાલરુદન બાલકભૂખ નાડી (શ્વાસોશ્વાસ) પ્રાણ | જીવન પૂંછ ટેન પવન પશુ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - લિંગ ઉપરથી લિંગીનું જ્ઞાન શી રીતે થાય ? જવાબ - સમ્બન્ધ એવી ચીજ છે કે જે બે વસ્તુને સંકલિત કરે છે - એવી રીતે સંકલિત કરે છે કે જેથી એક વસ્તુનું જ્ઞાન કે સ્મરણ થતાં અનાયાસે બીજી વસ્તુનું પણ જ્ઞાન કે સ્મરણ થઈ આવે છે. લિંગ અને લિંગી બે વચ્ચે કંઈક સમ્બન્ધ છે એટલે લિંગ ઉપરથી લિંગીનું જ્ઞાન થઈ જાય છે. એ સમ્બન્ધનું નામ વ્યાપ્તિ છે. ભારત કર્ણાટક) ગુજરાત સોનગઢી ગોવા (મૂર્તિ) તા મિ લ ના મહારાષ્ટ્ર જ્ય દિગમ્બર રાજસ્થાન રાજ (સ્વા.) વ્યાપ્તિ એટલે વ્યાપ્ય - વ્યાપક ભાવ લઈએ તો તે સમજવા માટે પહેલા વિસ્તારની અપેક્ષાએ તે સમજીએ. રાજ્યોનું ક્ષેત્ર અલ્પ દેશનું ક્ષેત્ર વિશાળ રાજ્ય → વ્યાપ્ય દેશ → વ્યાપક દિગંબર વગેરે - વ્યાપ્ય જૈન - વ્યાપક તેરાપંથી - શ્વેતાંબર - જૈન ↓ વ્યાપ્ય શ્વેતામ્બર આ વ્યાપ્ય-વ્યાપકભાવ વિસ્તારની અપેક્ષાએ જાણવો. કંઈક અંશે પ્રસ્તુતમાં પણ એવું ખરું - જુઓ. લિંગ - ધૂમ (હેતુ - વ્યાપ્ય), અગ્નિ લિંગી (સાધ્ય - વ્યાપક) ↓ વ્યાપક વ્યાપ્ય વ્યાપક અગ્નિનાં સ્થાન → રસોડું (ભટ્ટી) ફેકટરી (ચીમની) મીલ - એન્જીન - ધગધગતો લોખંડનો ગોળો, દીવો - સળગતી સિગારેટ - યજ્ઞભૂમિ - સ્મશાન - અંગાર - જ્વાલા, તણખા, ઉલ્કા, ખેતરમાં તાપણી-ચકમકીયા પત્થર વગેરે. ધૂમ ના સ્થાનો → સળગતી સિગારેટ - મીલ - ટ્રેન (એન્જીન) - ખેતરમાં - સ્મશાનમાં - રસોડું - એન્જીન - તાપણી વગેરે. ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ આ બંનેના સ્થાનો ઉપર ધ્યાનપૂર્વક જોઈએ તો જેટલા સ્થાનો ધૂમાડાના છે એ બધા અગ્નિના પણ સ્થાનો છે. પણ જેટલા સ્થાનો અગ્નિના છે એ બધા ધૂમાડાના સ્થાનો નથી. અગ્નિ હોય પણ ધૂમ ન હોય દા.ત. અંગારા - ઘીનો દીવો, ધગધગતો લોખડનો ગોળો - ઉલ્કા વગેરે. ધૂમ હોય પણ આગ ન હોય → આવો દાખલો નથી. અગ્નિસ્થાનો . અગ્નિ ← વ્યાપક (ધૂમ – વ્યાપ્ય) કોણ કોના વિના ન હોય ? ધૂમાડો અગ્નિ વિના ન હોય, પર્ણકમ્પન પવન વિના ન હોય. ૐ રસોડું) (એન્જીન મીલ કોણ કોના વિના પણ હોય ? અગ્નિ ધૂમ વિના પણ હોય, પવન પર્ણકમ્પન વિના પણ હોય (જ્યાં ઝાડ જ ન હોય) અગ્નિ ધૂમ વિના હોય પણ ખરો, ના પણ હોય - નિયમ નહીં. { ધૂમ અગ્નિ વિના ન જ હોય, અગ્નિ હોય તો જ હોય-એવો નિયમ છે. અવિનાભાવ = વ્યાપ્યતા નિયમ વ્યાપ્તિ ના વિના ન રહેવું = નિયમ = વ્યાપ્તિ *** સળગતી સિગરેટ ધૂમના સ્થાનો જ્વાલા ઉલ્કા અંગાર = ધૂમના વિના અગ્નિનું ન રહેવું - આવો નિયમ નથી. માટે ધૂમથી અગ્નિ તરફ આ નિયમ ન ઘટે. ‘અગ્નિ ના વિના ધૂમનું ન રહેવું' આવો નિયમ ઘટે. · અગ્નિથી ઘૂમ તરફ નિયમ બની શકે. ના વિના ન રહેવું = નિયમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ‘ન રહેવું’ (ન રહેવાપણું) આ ધર્મ ન રહેનારમાં' રહે છે. ‘ન રહેનાર’ - ધર્મી અને ‘ન રહેવું’ (ન રહેવાપણું) એ ધર્મ થયો. અવિનાભાવ શબ્દાર્થ સમજવા જેવો છે. ‘ન રહેવા પણું’ આ અભાવાત્મક ધર્મ છે → ન રહેવું = ન હોવું = અભાવ (રહેવાનો અભાવ) ‘ના વિના રહેવું’ = વિનાભાવ = વિના મતિ . * ‘ના વિના રહેવું’ નો અભાવ = ‘ના વિના ન રહેવું' = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ ધૂમનો વિનાભાવ અગ્નિમાં છે. . ધૂમના વિનાભાવનો અભાવ = ધૂમનો અવિનાભાવ (-ધૂમની વ્યાપ્તિ - તે) અગ્નિમાં નથી. અગ્નિના ‘વિનાભાવનો અભાવ' ધૂમમાં છે. અગ્નિનો ‘અવિનાભાવ' ધૂમમાં છે . અગ્નિનો નિયમ ધૂમમાં છે . અગ્નિની વ્યાપ્તિ ધૂમમાં છે અગ્નિ સાપેક્ષ અથવા અગ્નિ - સૂચિત વ્યાપ્તિ શેમાં રહે ? ધૂમમાં. ધૂમમાં (અગ્નિની) વ્યાપ્તિ છે. વ્યાપ્યમાં વ્યાપકની વ્યાપ્તિ છે. ૨૦ વ્યાપ્તિ એ કોનો ધર્મ છે ? જવાબ - વ્યાપ્યનો ધર્મ છે. નહિ કે વ્યાપકનો. વ્યાપ્યતા પાછી વ્યાપ્યમાં રહે તેથી વ્યાપ્ય (ધર્મી) → વ્યાપ્યતા (ધર્મ) વ્યાપ્ય → વ્યાપક વડે વ્યપાઈને એટલે કે દબાઈને રહેવા યોગ્ય વ્યપાઈને = દબાઈને રહેવા યોગ્ય પણું = વ્યાપ્યતા વ્યાપ્તિ સ સ સા Page #28 -------------------------------------------------------------------------- ________________ ધૂમ અગ્નિને છોડીને ન રહે (ધૂમ અગ્નિથી દબાયેલો છે.) ધૂમ અગ્નિવડે વ્યપાઈને રહે તેથી ધૂમ તે વ્યાપ્ય જેને (અગ્નિને) છોડીને ન રહે તે (અગ્નિ) વ્યાપક A છોડીને જે (ધૂમ) ન રહે તે (ધૂમ) વ્યાપ્ય B વ્યાપકનો વ્યાપ્ય સાથેનો સમ્બધ = વ્યાપ્તિ ૧. જેને છોડીને જે ન રહે' આ વાક્યના બે ટુકડા પાડી દો - ૧. a જેને છોડીને ન રહે તે વ્યાપક ૧. b છોડીને જે ન રહે તે વ્યાપ્ય અગ્નિને છોડીને ધૂમ ન રહે' આના બે ટુકડા જુઓ - a અગ્નિને છોડીને - ન રહે > . અગ્નિ વ્યાપક 5 અગ્નિને છોડીને ધૂમ ન રહે – ધૂમ વ્યાપ્ય કોને છોડીને ન રહે? અગ્નિને . અગ્નિ - વ્યાપક છોડીને કોણ ન રહે? ધૂમ .... ધૂમ - વ્યાપ્ય. વ્યાપ્તિ એટલે નિયમ જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. જ્યાં પર્ણકમ્પન હોય ત્યાં પવન હોય જ. જ્યાં અગ્નિ સળગતો હોય ત્યાં વાયુ (પ્રાણવાયુ - Oxygen) હોય જ. નિયમ–જ્યાંજ્યાં વ્યાપ્ય(ધૂમ) હોય ત્યાં ત્યાં વ્યાપક(અગ્નિ) હોય જ. કારણકે વ્યાપ્ય (ધૂમ) પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહે. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહે' આવું કોણ ? ધૂમ (વ્યાપ્યો. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવા પણું શેમાં? ધૂમમાં (વ્યાપ્યમાં) Page #29 -------------------------------------------------------------------------- ________________ ‘પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણા'નો સ્વભાવ વ્યાપ્યમાં છે. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણું' શેમાં ? વ્યાપ્ય (ધૂમ)માં ‘ન રહેવાપણું’ આવો ધર્મ જેમાં રહે - તે ધર્મી - માટે ધર્મી કોણ ? વ્યાપ્ય (ધૂમ). જે રહે - તે ધર્મ → ‘ના વિના ન રહેવાપણું’ એ ધર્મ (આવો સ્વભાવ). ધૂમરૂપ ધર્મી (વ્યાપ્ય)માં કોણ રહે છે ? ‘અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ - આવો સ્વભાવ રહે છે. અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ → ધર્મ કહેવાય, કોનો ? ધૂમનો. વ્યાપ્યમાં ‘ના વિના ન રહેવાપણું' ધર્મ રહે છે. www વ્યાયનો ધર્મ વ્યાપ્યતા = વ્યાપ્યપણું = વ્યપાઈને રહેવાપણું કોનાથી વ્યપાઈને રહેવાપણું ? અગ્નિથી (પોતાના વ્યાપકથી). વ્યાપ્યતા = વ્યાપકથી વ્યપાઈને રહેવાપણું અર્થાત્ વ્યાપકના(અગ્નિ) વિના ન રહેવાપણું = વ્યાપ્તિ અર્થાત્ વ્યાપક જ્યાં હોય ત્યાં જ રહેવાપણું. વ્યાપક(અગ્નિ) જ્યાં ન હોય ત્યાં(ધૂમનું) નહીં જ રહેવાપણું (પણ ‘વ્યાપક જ્યાં હોય ત્યાં રહેવાનું જ' એવું નથી.) અંગારો હોય છે પણ ત્યાં ધૂમ નથી હોતો. વ્યાપ્યતા - વ્યાપ્તિ, કોનો ધર્મ ? વ્યાપ્યનો. (અમુક)ના વિના રહેવાપણું = અમુકેન વિના ભવતિ (તિતિ) (ધૂમ)ના વિના (અગ્નિનું) રહેવાપણું = વિનાભાવ - (વ્યાપ્તિ) = ના વિના ન રહેવાપણું = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ, કોનો ધર્મ ? વ્યાપ્ય (ધૂમ)નો. વ્યાપ્તિ અવિનાભાવ = વ્યાપ્યતા ૨૨ કર = Page #30 -------------------------------------------------------------------------- ________________ જેમાં વ્યાપ્તિ રહે તે વ્યાપ્ય દા.ત. ધૂમ જેની વ્યાપ્તિ રહે તે વ્યાપક દા.ત. અગ્નિ વ્યાપકમાં વ્યાપકતા રહે ધર્મી ધર્મ - કોનો? વ્યાપકનો. વ્યાપકતા કોની? ધૂમની, વ્યાપકતા શેમાં - અગ્નિમાં ધૂમમાં રહેલી વ્યાપ્યતા કોનાથી સૂચિત છે ? અગ્નિથી. ધૂમમાં રહેલી વ્યાપ્યતા અગ્નિસૂચિત માં રહેલી = નિષ્ઠ, ધૂમનિષ્ઠવ્યાપ્યતા અગ્નિસૂચિત અગ્નિસૂચિત = અગ્નિનિરૂપિત, સૂચન = નિરૂપણ અગ્નિનિરૂપિતા ધૂમનિષ્ઠવ્યાપ્યતા ધૂમનિષ્ઠ વ્યાપ્યતા નિરૂપકઃ અગ્નિ (ઉપર સમજવા માટે વારંવાર પુનરાવર્તન કરેલું છે.) ન્યાયમતમાં સૂચિત અને સૂચક એવા અર્થમાં અનુક્રમે નિરૂપિત અને નિરૂપક એવા શબ્દપ્રયોગો પ્રચુર થાય છે. સમનિયત વ્યાપ્ય - વ્યાપક ભાવ કેટલાક યુગલોમાં સમનિયત હોય છે. દા.ત. વાચ્યત્વ અને પ્રમેયત્વ - જ્યાં વાચ્યત્વ હોય છે ત્યાં પ્રમેયત્વ હોય છે અને જ્યાં પ્રમેયત્વ હોય છે ત્યાં વાચ્યત્વ હોય છે. આ રીતે બંને ધર્મો જ્યારે પરસ્પર એક બીજાના વ્યાપ્ય અને વ્યાપક હોય ત્યારે ત્યાં સમનિયત વ્યાપ્ય - વ્યાપક ભાવ કહેવાય. (જેના મતે વાચ્યત્વ પ્રમેયત્વનું વ્યાપ્ય જરૂર છે પણ વ્યાપક નથી.) ફીટ કુકે છે છે કે કે ૪.૪ ?િ 38 ૐ 38 કર કીટ : ૧ ડરે છે તે છે કે દ8 ઉટ છે કે ડર છે ૪િ : 8િ # # ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૪)/ અનુમાન પ્રમાણ | પરોક્ષપ્રમાણ પહેલું અજ્ઞાત લિંગથી લિંગીનું ભાન (= જ્ઞાન) ન થાય પણ લિંગ જ્ઞાનથી લિંગીનું ભાન થાય લિંગ - લિંગીનો વ્યાપ્તિરૂપ સમ્બન્ધ જ્ઞાત હોવો જોઈએ. લિંગ = હેતુ અનુમાનનાં બે પ્રકાર ૧. સ્વાર્થાનુમાન ૨. પરાર્થાનુમાન લિંગ જ્ઞાન જેને થયું તે પોતે જ | બીજાના ઉપદેશ (પ્રતિપાદન)થી જે વ્યાપ્તિનું સ્મરણ કરીને સ્વયં લિંગીનું અનુમાન થાય તે પરાર્થાનુમાન, અનુમાન કરે તે. ઉપચારથી બીજાનો ઉપદેશ એ પણ પરાર્થાનુમાન કહેવાય. (ઔપચારિક પરાર્થાનુમાન પંચાવયવ વાક્ય - પ્રયોગ રૂપ હોય છે.) પરાર્થાનુમાન પંચાવયવી વાક્ય પ્રયોગ (અનુમાન પ્રયોગ) અવયવ ૧, પ્રતિજ્ઞા (પ્રસંજન, આપાદન, નિર્દેશ) - પક્ષમાં સાધ્યનો નિર્દેશ (આક્ષેપ) કરવો. અવયવ ૨, હેતુ - સાધ્યની અવિનાભાવી વસ્તુનો નિર્દેશ કરવો. અવયવ ૩, વ્યાપ્તિ સાથે દેખાત્ત –» નિયમ પ્રદર્શન કરીને હેતુ અને સાધ્ય બંને જ્યાં રહેતા હોય તે સ્થાનનો ઉલ્લેખ. અવયવ ૪, ઉપનય » પક્ષમાં હેતુનો નિર્દેશ અવયવ ૫, નિગમન + પ્રતિજ્ઞાનું પુનઃ સ્થાપન (દઢીકરણ) પક્ષ કોને કહેવાય – જે સ્થાનમાં સાધ્યની સિદ્ધિ કરી દેખાડવી હોય તેને પક્ષ કહેવાય. દા.ત. પર્વત Page #32 -------------------------------------------------------------------------- ________________ (પ્રતિજ્ઞા - અવયવ 1) પ્રતિજ્ઞા - દા.ત. પર્વતઃ (પક્ષ) વતિ (સાધ્ય)માન્ (પર્વતે વહ્નિરસ્તિ) પક્ષ - પર્વત - માણસ - ઘડીયાળકાંટા - પૂર્વદિશા - પુરોવર્તીદિશા સાધ્ય - અગ્નિ - દુષ્ટતા - ગતિ સૂર્યોદય પૂર્વત્વ * 2. કર્થ ગુણવત્, ર. માં પુરુષ: ગુBતીવીનું, રૂ. ને તોષવત્ છે. (रोगी) पुरुषः ज्वरवान्, 5. अयं पुरुषः कृपणतावान्, 6. पर्वतः वह्निमान् - આ બધા પ્રતિજ્ઞાના દાખલા છે. પ્રતિજ્ઞામાં પક્ષનો ઉલ્લેખ ધર્મી તરીકે અને સાધ્યનો ઉલ્લેખ ધર્મ તરીકે થાય. પક્ષનો નિર્દેશ ધર્મારૂપે થાય અને સાધ્યનો નિર્દેશ ધર્મરૂપે થાય પ્રતિજ્ઞાવાક્ય બે રીતે બોલાય - 1 લી રીત - પક્ષનો નિર્દેશ સાતમી વિભક્તિથી સાધ્યનો નિર્દેશ પહેલી વિભક્તિથી દા.ત. પર્વતે વહ્નિ 2 જી રીત - પક્ષનો નિર્દેશ પ્રથમાવિભક્તિથી સાધ્યનો નિર્દેશ - વત્ લગાડીને (વતુઅર્થવાળો કોઈપણ પ્રત્યય લગાડીને) પક્ષનું વિશેષણ બનાવવું. વતિમાનું પર્વત જ્યાં સાધ્યવાચક શબ્દ પક્ષનું સીધું વિશેષણ ન બની શકે ત્યાં સાધ્ય નિર્દેશ કરવા માટે ફકત વત્ લગાડવો. દા.ત. “નેત્રં દોષઃ” આવો સમાન વિભક્તિવાળો પ્રયોગ ન થઈ શકે તેવા સ્થળે આ રીતે સીધો વત્ પ્રત્યય લગાડવો. દા.ત. નેત્ર રોષવત્, “વ્ય ગુણવત્'. જ્યાં શબ્દ સીધો જ પક્ષનું વિશેષણ બનતો હોય ત્યાં ત્વવત્' અથવા “તાવતુ” લગાડીને સાધ્યનિર્દેશ કરવો. દા.ત. પુરુષ: પUT: અથવા 3: આવો પ્રયોગ થઈ શકે. માટે સાધ્યનિર્દેશ - પુરુષ: કૃપUતાવાન્ 1 પુરુષ: તુષ્ટતાવીન્ ! આ રીતે થાય. પ્રશ્ન - પ્રતિજ્ઞામાં સીધો જ પુરુષ: 3 અથવા પુરુષ: પUT: આવો નિર્દેશ કરે તો ચાલે કે નહિ? કારણકે દુષ્ટતાવી=સુઈ , પતાવી=પUT: Page #33 -------------------------------------------------------------------------- ________________ જવાબ – ચાલે ખરો, પણ એમાં સાધ્યનો સ્પષ્ટ ખ્યાલ ન આવે માટે એમાં તા પ્રત્યય લગાડીને સાધ્ય અલગ તારવવું પડે. જેમ કે પુરુષ કૃપણ.' અહીં તા | ત્વ પ્રત્યય લગાડીને કૃપણત્વ કે કૃપણતા એ સાધ્ય છે એમ સમજી લેવાનું રહે છે. પ્રતિજ્ઞા નિર્દેશ ઘટઃ દ્રવ્ય પક્ષ > ઘટ સાધ્ય –> દ્રવ્યત્વ રૂપ ગુણ પક્ષ + રૂપ સાધ્ય + ગુણત્વ સંયોગઃ સમ્બન્ધઃ પક્ષ – સંયોગ સાધ્ય –– સંસર્ગતા (સંસર્ગ:) દ્રવ્ય વિષય પક્ષ – દ્રવ્ય સાધ્ય — વિષયતા ઘટઃ દ્રવ્યત્વવાનું, રૂપ ગુણત્વવતુ, સંયોગ: સંસર્ગતાવાનું દ્રવ્ય વિષયતાવત્ (મતુ કે વત્ પ્રત્યય દૂર કરીએ તો બાકી રહ્યું એ સાથે) આત્મા સુખી – સુખ સાધ્ય અને આત્મા એ પક્ષ ભા.) आगमेनानुमानेन योगाभ्यासरसेन च त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ (યોગદષ્ટિ. સ્નો. ૨૦૨ - ચોવિનું સ્નો ૪૨૨) અર્થ :- આપ્ત મહાપુરુષનું વચન એટલે આગમ. લિંગના આધારે લિંગીનું (આત્માનું) જ્ઞાન તે અનુમાન. યોગાભ્યાસનો રસ એટલે કેવલિભાષિત અનુષ્ઠાનમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ. બુદ્ધિને આ ત્રણે મોરચા ઉપર સમતોલપણે વાપરવાથી ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ૨૬ ફર ઢ ટક કઠ્ઠિમ ૪ ?િ કટ્ટ 68 ઉટ કરું ક ક ફ્ર ઃ 8િ . રિદ્ધિ ? હર કિ 8િ ફટ રુિં જીર દ્વિરે જંકી ફ્રિી ફ્રી ફી કે હું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫ અવયવ બીજો - હેતુ હેતુનો નિર્દેશ પ્રાયઃ પાંચમી વિભક્તિથી થાય વિંતમાન્ પર્વતો ધૂમાન્ યસ્માત્ પર્વતો ધૂમવાન્ ઊમેશઃ ન ચૈત્રઃ ચૈત્રઃ ચૈત્રઃ ચૈત્રઃ — (આજ્ઞાકારિત્વનો અભાવ - સાધ્ય) (સ્વતંત્રત્વ - હેતુ) जिनपूजा कर्तव्या ત્યાળારિત્વાત્ [fનનપૂના → પક્ષ] कल्याणकारित्व - हेतु साध्य कर्तव्यत्व सूत्रं पठितव्यम् નિનાારિત્વાત્ (નિર્જરાકારિત્વ - હેતુ) જ્યાં પક્ષને સમાનવિભક્તિવાળા પદથી સાધ્યનો નિર્દેશ કર્યો હોય ત્યાં તા કે ‘ત્વ’ લગાડીને સાધ્ય અલગ તારવવું. Eld. and foun→ 24124 → andfourra .. (ધૂમવત્ત્વાત્) (તસ્માત્ દ્વિમાન્) આજ્ઞાકારી સ્વતંત્રત્વાત્ (સ્વચ્છંદત્વાતુ) મહાવ્રતી સાધુ સત્તાાિત્ (સાચારાત્) સાધ્ય → સાધુત્વ અનુમાનમાં, પક્ષ (ધર્મી)માં રહેલા એક ધર્મના આધારે બીજો ધર્મ સિદ્ધ કરાય છે. પ્રશ્ન → હેતુનો પ્રયોગ કચાંક ‘ત્વ’ પછી પાંચમી વિભક્તિથી કેમ ? જવાબ → જ્યાં હેતુસૂચક પદ પક્ષનું સીધું વિશેષણ બનવા યોગ્ય હોય (ધર્મરૂપ ન હોય) ત્યાં ત્વ લગાડ્યા પછી પાંચમી વિભક્તિથી હેતુનો નિર્દેશ થાય. પુરુષઃ દુર્જનઃ જીવતિ (સીધુ વિશેષણ એટલે પક્ષ સાથે સમાનવિભક્તિવાળું પદ) દા.ત. મહાવ્રતી સાધુત્વાત્ સ્મથ્રુવન્દ્વાત્ દુરાચારિત્વાત્ શ્વસનક્રિયાવત્ત્તાત્ ધૂમ = ધૂમવત્ત્વ મહાવ્રત – મહાપ્રતિત્વ દુરાચાર = દુરાચારિત્વ ધન = ધનવત્તા ધર્મિત્વ = ધર્મ નર ર રે૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ હેતુમાં પંચરૂપ હોવા જોઈએ તો એ હેતુ બને. (૧) પક્ષસત્ત્વ (અનિશ્ચિતસાધ્યવાન્ પક્ષ:) હેતુ પક્ષવૃત્તિ હોવો જોઈએ. “વૃત્તિ = માં રહેલો’ હેતુ જો પક્ષવૃત્તિ ન હોય તો તે હેતુ અસિદ્ધ” કહેવાય. અર્થાત્ હેતુ અસિદ્ધિ દોષયુક્ત (દોષવાળો) કહેવાય. (અર્થાત્ હેતુ દુષ્ટ કહેવાય.) પક્ષમાં હેતુ (હોવો જોઈએ) = હેતુ પક્ષવૃત્તિ (હોવો જોઈએ) હેતુમાં પક્ષવૃત્તિત્વ (હોવું જોઈએ) = પક્ષસત્ત્વ (૨) સપક્ષસત્ત્વ (પક્ષણ સમાનઃ = સપક્ષઃ) નિશ્ચિંતસાધ્યવાન્ = સપક્ષઃ (બીજું નામ → ઉદાહરણ) હેતુ સપક્ષમાં વૃત્તિ હોવો જોઈએ. દા.ત. ધૂમ હેતુ મહાનસ (રસોડા)માં વૃત્તિ હોવો જોઈએ. મહાનસ - સપક્ષ, કારણકે ત્યાં અગ્નિ (સાધ્ય) નિશ્ચિતપણે છે. સપક્ષે હેતુઃ - = હેતુઃ સપક્ષવૃત્તિ: - = હેતુમાં સપક્ષવૃત્તિત્વ = સપક્ષસત્ત્વ દા.ત. પર્વતમાં ધૂમાડો હોય તો ધૂમરૂપી હેતુમાં પક્ષસત્ત્વ છે એમ કહી શકાય. (૩) વિપક્ષ અવૃત્તિત્વ → વિપક્ષ વ્યાવૃત્તિ – વિપક્ષમાંથી બાદબાકી વિરુદ્ધઃ અથવા વિપરીતઃ ૨૮ ર ક ર (घटे जलम् अस्ति, जलम् घटवृत्ति अस्ति, जले घटवृत्तित्वं अस्ति, जले घटसत्त्वम् अस्ति ) → પક્ષઃ = વિપક્ષઃ (વ્યાવૃત્તિ = માંથી બાદબાકી) નિશ્ચિંતસાધ્યાભાવવાનું વિપક્ષઃ જ્યાં સાધ્ય ન જ રહેતું હોય તેને વિપક્ષ કહેવાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ પર્વતો વર્તિમાનું ધૂમાત્ પક્ષ – પર્વત સપક્ષ – મહાનસ | વિપક્ષ – સમુદ્ર, તળાવ (રસોડું) (નેત્રવાન્ પ્રદેશ) अनिश्चितसाध्यवान् । निश्चितसाध्यवान् । निश्चितसाध्याभाववान् વિપક્ષમાં હેતુ ન રહેવો જોઈએ. હેતુ (વ્યાપ્ય) એ સાધ્ય (અગ્નિ)નો ખાસ વિશ્વાસુ હોય. (સાધ્ય જ્યાં ન હોય ત્યાં હેતુ પણ જઈને બેસે નહિ) હેતુ એટલે સતી અને સાધ્ય એટલે પતિ. ૧. પત્ની જો પતિ પાસે ન જ રહે અને પતિને બદલે પરપુરુષ સાથે જ રહે તો એને પતિવિરોધી કહેવાય. એ રીતે હેતુ જો સાધ્ય સાથે ન જ રહે અને વિપક્ષમાં જ રહે તો એ હેતુ સાધ્યવિરોધી કહેવાય. માટે હેતુમાં વિરુદ્ધત્વ દોષ કહેવાય. ૨. પત્ની જો પતિ પાસે પણ રહે અને પરપુરુષ સાથે પણ રહે તો વ્યભિચારિણી કહેવાય. (પતિદ્રોહી કહેવાય.) એવી રીતે હેતુ સાધ્ય સાથે પણ રહે અને સાધ્યાભાવ સાથે પણ રહે તો હેતુ વ્યભિચારી = અનેકાન્તિક = સાધ્યદ્રોહી કહેવાય. હેતુમાં વ્યભિચાર અથવા સાધ્યદ્રોહ દોષ કહેવાય. હેતુ વિપક્ષમાં ન હોવો જોઈએ = હેતુ વિપક્ષવૃત્તિ ન હોવો જોઈએ. = હેતુ વિપક્ષમાં અવૃત્તિ હોવો જોઈએ. = હેતુમાં વિપક્ષ અવૃત્તિત્વ હોવું જોઈએ. = હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ હોવી જોઈએ. ચેતના પત્ની છે. આત્મા એનો પતિ છે. માટે ચેતનાને સતત આત્મામાં જ રમતી રાખવી જોઈએ. જ્યાં સુધી એ વિષયોમાં રમે છે ત્યાં સુધી એને સતી કોણ કહેશે? Page #37 -------------------------------------------------------------------------- ________________ (૪) હેતુનું ચતુર્થરૂપ અબાધિતત્વ બાધિત = બાધયુક્ત બાધવાળો) -બાધરહિતત્વ અબાધિત = બાધવગરનો બાધરહિતપણું = અબાધિતત્વ = બાધરહિતત્વ પ્રશ્ન – બાધ એટલે શું? જવાબ – પક્ષમાં સાધ્ય ન હોય. પક્ષમાં સાધ્ય ન હોવાનો નિશ્ચય = બાધનિશ્ચય. પક્ષમાં જો સાધ્ય નિશ્ચિત હોય તો સિદ્ધસાધન દોષ થાય - કારણકે અનુમાન કરવાની જરૂર નથી. પક્ષમાં જો સાધ્યાભાવ નિશ્ચિત હોય તો બાધદોષ કહેવાય. જલહૃદઃ (પાણીનો ઝરો) વદ્ધિમાનું ધૂમાત્ પક્ષમાં વતિનો અભાવ નિશ્ચિત છે. (વતિ = અગ્નિ) પક્ષે સાધ્યાભાવઃ બાધા પક્ષમાં સાધ્યનું ન હોવાપણું તે બાધ. બાધવાળો હેતુ = બાધિત = બાલદોષથી દુષ્ટ. સહેતુ અબાધિત હોવો જોઈએ. :. સહેતુ માં અબાધિતત્વ હોવું જોઈએ. બાધિત હેતુ વાતાત્યયાપતિg કહેવાય. = કાલનો અત્યય થયે છતે નિર્દિષ્ટ = અવસર વીત્યા પછી નિર્દેશાયેલો હેતુ પક્ષમાં એવા સાધ્યની પ્રતિજ્ઞા કરી હોય કે જે (સાધ્ય) પક્ષમાં સંદિગ્ધ હોય - તો હેતુના પ્રયોગને અવસર = તક ઊભી રહે છે. (અત્યય = વીતી જવાપણું) Page #38 -------------------------------------------------------------------------- ________________ પક્ષમાં સાધ્યનો અભાવ નિશ્ચિત હોય ત્યારે એ પક્ષમાં સાધ્યની પ્રતિજ્ઞા કર્યા પછી હેતુના પ્રયોગને તક રહેતી નથી માટે કાલ (અવસર)વીત્યા પછી જો હેતુનો નિર્દેશ કરાય તો એ હેતુ કલાત્યયાદિષ્ટ કહેવાય. વ્યાપ્તિ (વિપક્ષ વ્યાવૃત્તિ) | અનૈકાન્તિક (વ્યભિચાર) હેતુમાં “સાધાભાવવતિ અવૃત્તિત્વ' | સાધ્યાભાવવતિ વૃત્તિત્વ (હેતુમાં) પર્વતો વદ્વિમાન ધૂમાત્ પર્વતો ધૂમવાનું વલ્લેઃ પક્ષ સાધ્ય હેતુ | પક્ષ સાધ્ય હેતુ સાધ્યાભાવ = અગ્નિનો અભાવ સાધ્યાભાવ = ધૂમાભાવ સાધ્યાભાવવાનું 1 સાધ્યાભાવવાનું જલાયા ધગધગતો લોહઅગ્નિવિરહવાન્ _ ધૂમાભાવવાનું , ગોલક ધૂમહેતુ જળાશયમાં રહેતો નથી. વતિ ધગડ લોહગોલકમાં રહે છે. એટલે જલાશયમાં અવૃત્તિ છે. | સાધ્યાભાવવવૃત્તિ વતિ સાધાભાવવામાં અવૃત્તિ છે. | વહ્નિમાં સાધાભાવવધૃત્તિત્વ છે. ધૂમહેતુમાં તેથી અહીં વહ્નિ હેતુ અસહેતુ અથવા સાધ્યાભાવવઅવૃત્તિત્વ રહી ગયું | હેત્વાભાસ કહેવાય.કયા દોષને કારણે? - અર્નકાન્તિક દોષને કારણે. વિરોધી અનૈકાન્તિક પર્વતો વદ્ધિમાન જલાતું પર્વતો ધૂમવાનું વહ્ર, વતિ હેતુ પક્ષ સાધ્ય હેતુ ધૂમવાનું ચૂલામાં પણ રહે અને સાધ્યાભાવવધૂ હૃદમાં જ જલ રહે ધૂમાભાવવાનું અર્થાત્ સાધ્યાભાવવત્ પણ સાધ્ય ચૂલામાં ન રહે. | લોહગોલકમાં પણ રહે છે. વિરોધી હેતુ સાધ્યાભાવવવૃત્તિ જ | હોય. સાધ્યયવૃત્તિ અને } હોય સાધ્યાભાવવવૃત્તિ અનેકાન્તિક હેતુ 1. Page #39 -------------------------------------------------------------------------- ________________ વિરોધી અને અનૈકાન્તિકમાં શું ભેદ? સાધ્યાભાવવÆાં જ વૃત્તિ હોય ! અનેકાન્તિક હેતુ સાધ્યાભાવવહ્માં તે હેતુ વિરોધી. વિપક્ષ સાથે જ | અને સાધ્યવમાં એમ ઉભયમાં રહે. હાથ મિલાવે તે વિરોધી. (વૃત્તિ હોય.) સ્વપક્ષ અને વિપક્ષ બંને સાથે હાથ મિલાવે તે અર્નકાન્તિક. ૫. અસતિપક્ષિતત્વ (હેતુનું પંચમરૂપ) સત્ = વિદ્યમાન (હોવું) જેનો પ્રતિપક્ષી હેતુ વિદ્યમાન હોય. તે સપ્રતિપક્ષ અથવા સત્મતિપક્ષિત કહેવાય. અસત્પતિપક્ષિત – જે હેતુ સત્પતિપક્ષિત ન હોય. ૧) પુરુષઃ રોગી મંદગતે: આ બન્ને એકબીજાના પ્રતિપક્ષી છે. ૨) પુરુષ અરોગી પ્રસન્નત્વાતું J. રોગે હેતું રોગાભાવ (આરોગ્ય) સાધ્ય A પક્ષ એક જ હોય (પુરુષ) ૧ ' બને હેતુ એક B સાધ્ય પરસ્પર વિરોધી હોય કે સત્પતિપક્ષ બીજા અનુમાનના (રોગ - રોગાભાવ) , વિરોધી છે. c અને હેતુ બે જુદા જુદા હોય (મંદગતિ - પ્રસન્નતા) વિરોધી અને સમ્રતિપક્ષી તેમાં શું ફેર? વિરોધી હેતુ પોતાના જ અનુમાનના સાધ્યના અભાવને સાબિત કરે છે. સત્પતિપક્ષી હેતુ પ્રતિપક્ષીઅનુમાનના સાધ્યના અભાવને સિદ્ધ કરે છે. વિરોધ દોષમાં એ જ હેતુ વિરોધી બને છે. પર્વતો વદ્ધિમાનું નન્નાન્ - જે જલનો વહિંની સિદ્ધિ કરવા માટે પ્રયોગ Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે એ ઉલટાનો એનો અભાવ સિદ્ધ કરે છે. સત્પ્રતિપક્ષ દોષમાં બીજો હેતુ વિરોધી બને છે. સત્પ્રતિપક્ષ દોષ હોય ત્યારે એકે ય અનુમાન થાય નહિ (એટલે હેતુ સત્પ્રતિપક્ષિત કહેવાય, હેત્વાભાસ કહેવાય.) હેત્વાભાસ (પાંચ) હેત્વાભાસ એટલે ? હેતુ તરીકે જેનો પ્રયોગ થાય, હેતુ જેવો ભાસતો હોય, પણ જે હેતુ નહીં પણ અસદ્ભુતુ હોય તે હેત્વાભાસ કહેવાય. જે હેતુમાં પંચરૂપ કે એમાંથી કોઈ એકાદ બે રૂપ પણ ન હોય છતાં તેનો હેતુ તરીકે પ્રયોગ કરાય ત્યારે તે હેતુ નહિ પણ હેત્વાભાસ કહેવાય. ૧) A. અસિદ્ધિ → હેતુમાં પક્ષસત્ત્વ ન હોય. (સ્વરૂપાસિદ્ધિ) ૨) વિરોધ → હેતુ સાધ્યાભાવનો વ્યાપ્ય હોય અથવા સાધ્યના વ્યાપકીભૂત અભાવનો પ્રતિયોગી હોય. હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિને બદલે, વિપક્ષ વૃત્તિત્વ જ હોય. વિપક્ષમાં જ હેતુ રહે. ૩) અનૈકાન્તિક → હેતુ સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહે. ૪) બાધ → સાધ્યાભાવ સિદ્ધ હોય ત્યારે ક વેળાએ હેતુપ્રયોગ કરાય. ૫) સત્પ્રતિપક્ષ → બીજો હેતુ જ્યાં સાધ્યાભાવ સિદ્ધ કરવા વપરાય. ૧B આશ્રયાસિદ્ધિ:-જ્યાં વન્ધ્યાપુત્ર જેવો પક્ષ હોય ત્યાં આશ્રયાસિદ્ધિ દોષ. દા.ત. વન્ધ્યાપુત્રઃ યુવા શક્તિમત્ત્વાત્→ હેતુનો આશ્રય (=પક્ષ) અસિદ્ધ છે. ૧૮ વ્યાપ્યત્વાસિદ્ધિ → જે હેતુ ખરેખર સાધ્યનો વ્યાપ્ય ન હોય તે હેતુમાં *વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ લાગે. (ઉપાધિવાળો હેતુ) સાધ્યની વ્યાપ્તિ જે પદાર્થમાં હોય તે પદાર્થ હેતુ સાથે ગાઢ પણે સંકળાયેલો હોય ત્યારે, સ્ફટિકમાં જપાકુસુમના રક્ત વર્ણની જેમ પેલા ઉપાધિરૂપ પદાર્થની વ્યાપ્તિ હેતુમાં ભાસે ખરી પણ ખરેખર એ વ્યાપ્તિ ઉપાધિનો ધર્મ હોય છે નહીં કે હેતુનો. માટે એ હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય. ‘પર્વતો વહ્રિમા રૃટેઃ' સાધ્ય-વતિ, સાધ્ય વ્યાપકીભૂત અભાવ જ્યાં જ્યાં સાધ્ય હોય ત્યાંવૃષ્ટિનો અભાવ હોય જ, સાધ્યનો વ્યાપક એવો અભાવ તે વૃષ્ટિ-અભાવ, તેનો પ્રતિયોગી-વૃષ્ટિ. * 'શ્વે॰ સાધુ: અવિરત: પરિપ્રવ્રુત્ત્વાત્' અવિરતત્વની વ્યાપ્તિ મૂર્છામાં છે - મૂર્છા ઉપાધિ સહિત પરિગ્રહ ગૃહસ્થમાં છે - પરિગ્રહ હેતુ સૌપાધિક છે. પરિગ્રહ હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ છે. ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬ ત્રીજો અવયવ→વ્યાપ્તિસહિત ઉદાહરણ (પંચાવયવી અનુમાન ચાલુ) જેમાં હેતુ અને સાધ્ય બન્ને સિદ્ધ હોય. જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય' આવી વ્યાપ્તિનું પ્રદર્શન કરવા માટે ઉદાહરણરૂપે કોઈ સ્થાનનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. હેતુ કે સાધ્ય બેમાંથી એકેય જેમાં ન હોય તો જ્યાં જ્યાં...’ એવી વ્યાપ્તિનું પ્રદર્શન શક્ય ન રહે માટે હેતુ અને સાધ્ય બન્ને જેમાં પ્રસિદ્ધ હોય તે ઉદાહરણ બની શકે. અન્વયી ↓ અન્વયવ્યાપ્તિવાળું હોય તે ઉદાહરણ અન્વયી A. અન્વયવ્યાપ્તિ → જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ B. વ્યતિરેકવ્યાપ્તિ → જ્યાં સાધ્ય ન હોય ત્યાં હેતુ પણ ન હોય. A. ‘જ્યાં જ્યાં’ એટલે હેતુના અધિકરણમાં, સાધ્ય હોય જ. જે જે હેતુના અધિકરણ હોય તે બધા જ સાધ્યના પણ અધિકરણ હોય જ. (જો હેતુ હેત્વાભાસ ન હોય તો.) વ્યતિરેકી વ્યતિરેક વ્યાપ્તિવાળું હોય તે વ્યતિરેકી હેતુના જેટલા અધિકરણ, એના કરતાં સાધ્યનાં અધિકરણ ઓછા ન હોય. સાધ્ય અવશ્ય હેતુના અધિકરણમાં વૃત્તિ હોય. હેતુના અધિકરણમાં સાધ્યનો અભાવ ન જ હોય. (અભાવ જે વસ્તુનો હોય તે વસ્તુને અભાવનો પ્રતિયોગી કહેવાય.) હેતુ અધિકરણવૃત્તિ અભાવ અપ્રતિયોગી સાધ્ય ( દેધિરળવૃત્ત્વમાવાપ્રતિયોની સાધ્ય) વ્યાપક હોવું જોઈએ. B. ‘જ્યાં સાધ્ય ન હોય' જ્યાં સાધ્યાભાવ હોય. ૩૪ રન ફોર - Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધ્યાભાવનું અધિકરણ = સાધ્યાભાવવદ્. ‘ત્યાં હેતુ પણ ન હોય’ = હેતુનો અભાવ હોય અર્થાત્ તેમાં હેતુ અવૃત્તિ હોય. સાધ્યાભાવવમાં હેતુ અવૃત્તિ હોય. સાધ્યાભાવવદ્-અવૃત્તિ હેતુ (હેતુ માં) માધ્યામાવવત્ પ્રવૃત્તિત્વ (= વ્યાપ્તિ) ઉદાહરણ વાદી-પ્રતિવાદી ઉભયસમ્મત હોવું જોઈએ. નિર્વિવાદ હોવું જોઈએ. જેની સામે સમજાવવા માટે અર્થાત્ પરાર્થાનુમાન જગાડવા માટે પ્રયોગ કરાય છે તે વ્યક્તિને જ્ઞાત (પ્રસિદ્ધ) હોય તેવું ઉદાહરણ અપાય. અન્વયી ઉદાહરણ જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય. જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય. દા.ત. રસોડું (મહાનસ), સ્મશાન, સળગતી અગરબત્તી, હોકો. વ્યતિરેજી ઉદાહરણ જ્યાં સાધ્ય ન હોય ત્યાં હેતુ પણ ન હોય. જ્યાં વહ્નિ ન હોય ત્યાં ધૂમ પણ ન હોય. ન દા.ત. પાણીની કોઠી, પાણીનો ઘડો, સિદ્ધશિલા, તમાકુનું ગોદામ, ઉપાશ્રય, નદી, તળાવ, હદ, ગટર વિ. * પક્ષ કદાપિ ઉદાહરણરૂપે પ્રસ્તુત ન થાય. પક્ષસદેશ (પક્ષનો ભાઈ) પણ (ચિમની) ઉદાહરણ ન બની શકે. ★ सिद्धात्मा परमसुखी क्षीणकर्मत्वात् यथा संसारिजीवः, यत्र परमसुखं नास्ति तत्र क्षीणकर्मत्वं नास्ति यथा संसारिजीवः । અહીં સંસારીજીવનું ઉદાહરણ વ્યતિરેકી છે. આ અનુમાન પ્રયોગને કેવલવ્યતિરેકી સ્થળ કહેવાય. બધી જગ્યાએ અન્વયી - વ્યતિરેકી બંને પ્રકારના ઉદાહરણો મળવા જોઈએ એવો નિયમ નથી. સ એસ ક કામ કર & એક ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૬ ચાલુ) ચતુર્થ અવયવ ઉપનય ‘તથા = ઞયમ્' (એવો જ આ છે.) ઉપનય વાચ એટલે પક્ષમાં દૃષ્ટાંતનું સામ્ય (સાધર્મ્સ) દેખાડવું. સામ્ય સર્વાંશે ? ના, દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્ય બન્ને પ્રસિદ્ધ છે એવી રીતે સર્વાંશે સામ્ય એટલે કે પક્ષમાં પણ હેતુ - સાધ્ય બન્ને પ્રસિદ્ધ હોય તો એને પક્ષ જ ન કહેવાય - કારણકે જ્યાં સાધ્ય સિદ્ધ કરવા માંગીએ છીએ (તેને પક્ષ કહેવાય) ત્યાં જો સાધ્ય પણ પ્રસિદ્ધ હોય તો પછી સિદ્ધ કરવાનું શું રહ્યું ? માટે હેતુના અંશે પક્ષમાં દૃષ્ટાંતનું સાધર્મ્ડ હોવું જોઈએ. તે દેખાડવું તેનું નામ ઉપનય. જેમ દેષ્ટાંત મહાનસમાં વહ્નિવ્યાપ્ય ધૂમ છે. તેમ પક્ષભૂત પર્વતમાં પણ વહિવ્યાપ્ય ધૂમ છે. આ રીતે ઉપનય દ્વારા પક્ષમાં હેતુ પ્રયુક્ત દૃષ્ટાંતસાધર્મ બતાવાય છે. ૩૫નીયતે કૃતિ – સદેશો જ્ઞાયતે ઇતિ-ઉપનયઃ પક્ષઃ હેવંશે દૃષ્ટાંતેન સદેશઃ ઇતિ બોધ્યતે (યથા મહાનસઃ - દૃષ્ટાંત) તથા ચાયન્ → યથા મહાનસઃ (વહિવ્યાપ્ય) ધૂમવાન્ તથા પર્વતોડિપ ધૂમવાન્ (૬ ચાલુ) પંચમાવયવ નિગમન નિગમન → પ્રતિજ્ઞાનો ભારપૂર્વક પુનરુચ્ચાર નિગમન વાક્ય –→ તસ્માત્ તથા હેતુ અને ઉદાહરણના બળે પક્ષમાં સાધ્યનો પુનઃ ભારપૂર્વક નિર્દેશ કરવો માટે પર્વત અગ્નિવાળો છે.’ ↓ ↓ સાધ્ય (ધૂમવાળો હોવાથી) પ્રતિજ્ઞા વખતે સાધ્ય સિદ્ધ કરવાનું હતું - જ્યારે નિગમન કાળમાં સાધ્ય સિદ્ધ થયેલું છે. ૩૬ કરી અંદર સમ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૭) પિંચાવયવી પ્રયોગનું એક ઉદાહરણ अयं पुरुषः कृपणः – પ્રતિજ્ઞા तैलचवलभक्षित्वात् ~ હેતુ વત્ર યત્ર તૈનવક્ષિતં તત્ર તત્ર પUIā (- વ્યાપ્તિ) યથા મમ: – દષ્ટાંત अयं पुरुषः अपि तैलचवलभक्षी – ઉપનય. (૫ત્વવ્યાપ્યતૈત્ન વત્નમક્ષિdવાનું) આટલું કહીને તમારે શું ફલિત કરવું છે? કહેવાનો નિષ્કર્ષ શું છે? તાત્ મયં પુરુષ: પUT: (સાધ્ય પછાતા) – નિગમન અર્થાત્ તૈલચોળાભક્ષી હોવાથી આ પુરુષ કંજૂસ છે. નિગમન = નિષ્કર્ષ = ફલિતાર્થ = સારાંશ એકાર્થક છે. ન્યાયદર્શન – પંચઅવયવ પ્રયોગ માન્ય કરે છે. બૌદ્ધદર્શન - સવ્યાપ્તિ ઉદાહરણ, ઉપનય માન્ય કરે છે. જૈનદર્શન – હેતુ એક માત્ર અવયવ (પક્ષમાં હેતુનો નિર્દેશ) દા.ત. કેસરીયા છે' આટલું કીધું. પછી નજર સામે દૂધ હોય ત્યારે ‘કેસરીયા છે એટલે માત્ર બોલવાથી ચકોર શ્રોતા સમજી જાય છે કે આ વકતા દૂધને પક્ષ બનાવીને કેસરીયા' હેતુથી “ચાખવા જેવું છે' એવા સાધ્યનો નિર્દેશ કરે છે દા.ત. કેસરીયા પેંડા વગેરે.... વગેરે....સ્વયં સમજી જાય છે. જૈનમતે હેતુનું લક્ષણ. મથાળુપત્તિનક્ષuો હેતુ અન્યથા અનુપપત્તિમાં ઉપપત્તિ શબ્દ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપપત્તિ = સંગતિ = ઘટી શકવું = હોઈ શકવું. પશ્ચિમદિશાની ભીંત ઉપર તડકો તો જ ઘટી શકે જો પૂર્વદિશામાં સૂર્ય હોય. પૂર્વદિશાની ભીંત ઉપર તડકો તો જ ઘટી શકે જો પશ્ચિમદિશામાં સૂર્ય હોય - રાત્રે બહાર ચાંદની દેખાય છે ત્યારે જ ઘટી શકે કે આકાશમાં ચંદ્ર ખીલ્યો હોય. નાસ્તિક જેવા દેખાતા પુરુષમાં વ્રત - નિયમ પાલન તો જ ઘટી શકે જો એને કાંઈ શ્રદ્ધા હોય. ઘટી શકવું = ઉપપત્તિ, ન ઘટી શકવું = અનુપપત્તિ. અન્યથા = ના વિના = એના વગર અન્યથા અનુપપત્તિ = ના વિના ન ઘટી શકવું. (વ્યાપ્તિ) અન્યથા અનુપપન = ના વિના ન ઘટે એવી ચીજ. ઉપપઘતે = ઘટે છે = ઘટી શકે છે = યુક્ત નક્ષT = આસાધારણધર્મ, સાચી રીતે ઓળખાવનાર ચિહ્ન. હેતુમાં અન્યથાનુપપત્તિરૂપ અસાધારણધર્મ રહે છે. અન્યથાનુપપત્તિમાન = હેતુ (“લક્ષણ'ની વિશેષ સમજૂતિ આગળ આવશે.) અન્યથા અનુપપન્ન = હેતુ અગ્નિના વિના (અગ્નિ વગર) ધૂમની સત્તા ન ઘટી શકે માટે ધૂમ એ અગ્નિઅન્યથાનુપપન કહેવાય. (ધૂમમાં અગ્નિઅન્યથાનુપપત્તિ ધર્મ) આ લક્ષણ બનાવવાથી હેતુમાં પક્ષસત્ત્વની જરૂર રહેતી નથી. કેમ? ૧. તડકો – હેતુ સાધ્ય + સૂર્યોદય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સવારે તડકાથી સૂર્યોદયનું અનુમાન થાય છે. તડકો પશ્ચિમની ભીંત ઉપર છે. સૂર્યોદય પૂર્વમાં છે - પૂર્વદિશામાં (અર્થાત્ સૂર્યોદયરૂપ સાધ્યવાળી પૂર્વદિશા જે પક્ષ છે ત્યાં) તડકો નથી જોયો તડકો તો પશ્ચિમદિશાની ભીંત ઉપર જોયો એટલે તડકારૂપી હેતુમાં પક્ષસત્ત્વ નથી છતાં પણ સૂર્યોદયનું અનુમાન થઈ જાય છે. , ૨. ગાજવીજ = ગડગડાટ મેઘ = વાદળા સાધ્ય ભોંયરાની અંદર ગાજવીજ સાંભળી અને ગગનમાં મેઘ હોવાનું અનુમાન થયું. ૩. ગામને પાદર વહેતી નદીમાં પુર દેખાયું તો ઉપરવાસમાં ત્યારે વરસાદ પડ્યાનું અનુમાન થયું. આ ત્રણે દાખલામાં હેતુમાં પક્ષસત્ત્વ ન હોવા છતાં અન્યથાનુપપત્તિના બળે અનુમાન થાય છે. હેતુ શબ્દના વિવિધ અર્થ ૧. વ્યાપ્ય (= જ્ઞાપક = લિંગ) ૨. અહીં આવવાનો હેતુ શું? મને પૂછવાનો શું હતું? હેતુ = પ્રયોજન ૩. અગ્નિ ધૂમનો હેતુ છે. ધૂમની હેતુસામગ્રીમાં અગ્નિ મુખ્ય હેતુ = કારણ [ ધૂમ અગ્નિનો જ્ઞાપક હેતુ છે = ઉત્પાદક = જનક [ અગ્નિ ધૂમનો કારક હેતુ છે. (કારણ છે). (કારણ શબ્દના પણ બે અર્થ છે. ૧. કારક હેતુ ૨. પ્રયોજન = ફળભૂત) ૪. પુત્રના લગ્નહેતુથી જમવાનું આમંત્રણ. હેતુ = નિમિત્ત-મહાનિશિથ જોગ હેતુથી (નિમિત્તથી) પાર્શ્વનાથ પૂજન. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ ઉપમાન પ્રમાણ પરોક્ષ પ્રમાણ બીજું ઉપમાન = દૃષ્ટાંતના સાદેશ્યને આધારે કોઈ અપરિચિત વસ્તુની ઓળખાણ (વસ્તુને પરિચિત) કરવી તે ઉપમાન પ્રમાણ. વસ્તુની ઓળખાણ = વસ્તુની સંજ્ઞાનું ભાન વસ્તુ અને એના નામ - બે વચ્ચે સંજ્ઞા - સંજ્ઞી સમ્બન્ધનું ભાન થવું. શિવશંકરે ઘોડો જોયો નથી, ગધેડો જોયો છે. જટાશંકર સાથે ઘોડાની વાત નીકળી. શિવજીનો પ્રશ્ન - ભાઈ ! ઘોડો કેવો હોય ? જટા – તે ગધેડો જોયો છે? શિવ – હા, જટા --> ગધેડા જેવો ઘોડો હોય છે. (સ્ટેજ એનાથી ખોટો) પછી એકવાર રસ્તા પરથી જતાં શિવજીએ ઘોડાને જોયો - અને એના સાદેશ્યથી ગધેડાનું સ્મરણ થયું. પછી જટાશંકરનું વાક્ય યાદ આવ્યું. ગધેડા જેવો ઘોડો હોય છે.” હવે એને ઘોડાની ઓળખાણ થઈ. અર્થાત્ આ સામે દેખાતા (રસ્તેથી જઈ રહેલા) જનાવરને ઘોડો કહેવાય એ ભાન થયું. અહીં નજરે દેખાતું જનાવર -- સંજ્ઞી બે વચ્ચે નો સમ્બન્ધ આજે અને “અશ્વ' (ઘોડો) – સંજ્ઞા ! જાણ્યો. સામે દેખાતું જનાવર અને “અશ્વ' રૂપ સંશી બે વચ્ચેના અભેદનું જ્ઞાન થવું તેને ઉપમાન પ્રમાણ કહેવાય. સાચું હોય તો પ્રમાણ, ખોટું હોય તો ભ્રમ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ શાબ્દબોધ પ્રમાણ પરોક્ષ પ્રમાણ ત્રીજું “શબ્દ” શબ્દ સામાન્ય રીતે, બધા પ્રકારના ધ્વનિ, ચાહે (મનુષ્યનાં) ક - ખ આદિ આત્મક હોય કે (પક્ષી વગેરેના) ક - ખ આદિ અનાત્મક હોય - બધા માટે વપરાય છે. પણ વ્યાકરણ વગેરેમાં કકારાદિ આત્મક ધ્વનિ માટે “શબ્દ” શબ્દનો વધુ પ્રયોગ થાય છે. અહીં પ્રમાણશાસ્ત્રમાં શાબ્દબોધ પ્રકરણમાં “શબ્દ” ઉપરથી “શાબ્દ' શબ્દ બન્યો છે. અર્થાત્ શબ્દ ઉપરથી થનારો બોધ તે શાબ્દબોધ. શબ્દ = કકારાદિ ધ્વનિ વાળા પદ, શબ્દનું શ્રવણ એ શ્રાવણ પ્રત્યક્ષ છે. પણ “ઘોડો' શબ્દ કે “ગાય” શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ કર્યા પછી જે મનમાં (આત્મામાં)-મનના દર્પણમાં એક વિશિષ્ટ (ચારપગ, લાંબા કાન) આકાર ઉપસી આવે છે. તે એક પ્રકારનું જ્ઞાન જ છે. એને જ શાબ્દબોધ કહેવાય છે. જેને ગુજરાતી ભાષા આવડતી નથી તેને “ઘોડો' શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ થશે પણ મનના દર્પણમાં કોઈ આકાર = પ્રતિબિંબ ઉપસશે નહિ અર્થાત્ એને શાબ્દબોધ નહીં થાય. ૧) ઘોડો નજરે દેખાય એ ચાક્ષુષ પ્રત્યક્ષ ૨) “ઘોડો’ શબ્દ સાંભળે એ શ્રાવણ પ્રત્યક્ષ ૩) “ઘોડો' એવું જે શબ્દજનિત પ્રતિબિંબાત્મકશાન થાય એ શાબ્દબોધ. હેરો ઘોડાને નજરે જુએ – ચાક્ષુષ પ્રત્યક્ષ ભાષા ન જાણનાર ઘોડો જુએ એ ચાક્ષુષ પ્રત્યક્ષ અભાષાજ્ઞ પ્રજ્ઞાચક્ષુ નર ઘોડો' શબ્દ સાંભળે એ શ્રાવણ પ્રત્યક્ષ (શબ્દનું) પણ એને શાબ્દબોધ થતો નથી. કેમ? એને ભાષાજ્ઞાન નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન → ભાષાજ્ઞાન નથી એટલે શું ? જવાબ → ‘આ શબ્દનો આ અર્થ’ અથવા ‘આ અર્થ માટે આ શબ્દ વપરાય.' દા.ત. ‘ઘો....ડો’ આ શબ્દનો ચાર પગવાળું નજરે દેખાતું જનાવર.... એ અર્થ. અથવા નજરે દેખાતા ચાર પગવાળા જનાવર માટે ઘો....ડો' શબ્દ વપરાય. આવું ‘શબ્દ - અર્થ વચ્ચેના સમ્બન્ધનું જ્ઞાન, ન હોવું (ભાષાજ્ઞાન હોતું નથી.) શબ્દ અર્થ વચ્ચે ક્યો સમ્બન્ધ છે ? ‘ઘોડો' શબ્દ સાંભળવાથી ગાયનું ભાન થતું નથી, ગાય શબ્દ સાંભળવાથી ઘોડાનું ભાન થતું નથી. એનાથી શું નિશ્ચિત થાય છે ? તો કે નિયત શબ્દને નિયત અર્થ સાથે સમ્બન્ધ હોય છે (અમુક શબ્દને અમુક જ અર્થ સાથે સમ્બન્ધ છે.) એ સમ્બન્ધને વાચ્ય - વાચકભાવ સમ્બન્ધ કહેવાય. (ટૂંકામાં સંકેત કહેવાય.) સંકેતજ્ઞાન – વાયવાચકે સમ્બન્ધ જ્ઞાન = ‘આ શબ્દનો આ અર્થ’/‘આ અર્થ માટે આ શબ્દ' આવું જે જ્ઞાન. સંકેતજ્ઞાન ને વૃત્તિજ્ઞાન પણ કહેવાય. (સંકેત = વૃત્તિ) સંકેત / વૃત્તિના બે ભેદ ૧. શક્તિ અને ૨. લક્ષણા. (વૈયાયિક મતે) દા. ત. કાંતિ કાનથી વાંચે છે આ વાક્યમાં કાન શબ્દનો શક્તિ નામના સંકેતથી કર્મેન્દ્રિય અર્થ થાય પણ એ અહીં ઘટે નહીં. માટે જ્યાં શક્તિથી અર્થ ન ઘટે ત્યાં લક્ષણા સમ્બન્ધથી અર્થ ઘટાવવો પડે. અહીં કાનથી એટલે ‘કાન ઉપર ટેકવેલા ચશ્માથી' વાંચે છે - આવો અર્થ લક્ષણાથી થાય. દરેક શબ્દ ઉપરથી બે અર્થ યથાયોગ્ય પકડી શકાય. શક્તિ નામના ૪૨ 8 9 8 8 9 8 0 ૨ સર ક ક ક ર Page #50 -------------------------------------------------------------------------- ________________ સંકેતથી પકડાતો અર્થ શકયાર્થ કહેવાય. લક્ષણા સંકેતથી પકડાતો અર્થ લક્ષ્યાર્થ કહેવાય. લક્ષ્યાર્થના દૃષ્ટાન્તો – દિવસે ઘડિયાળમાં ત્રણ વાગ્યા એટલે શું ? (કોઈને કશું ખરેખર વાગ્યું નથી.) મધ્યાહ્ન પછી ત્રણ કલાક સમય પસાર થયો (વીત્યો). વાગવું = પસાર થવું = વીતવું - આ લક્ષ્યાર્થ થયો. ત્રણ વાગ્યા એટલે ત્રણ ટકોરા ધ્વનિ થયા - અહીં ધ્વનિ થવો એ શક્યાર્થ છે. પણ મૂંગી ઘડિયાળમાં ઘટે એમ નથી માટે ત્યાં ત્રણ કલાકનો સમય વીત્યો - (વીતવું) એ. લક્ષ્યાર્થ પકડવો જોઈએ. સંસ્થામાં હાથી બાંધ્યો છે મોટા વક્તા આમંત્રણથી લાવ્યા. ચોખા હાથવાળા માણસની માંગ ઘણી હોય છે. પ્રામાણિક લંગર જ્યાં ત્યાં નાખતો ફરે છે. અહીં લંગર = પોતાની માંગ ઇતિ સ્મૃત = ઇતિ કથિત, નિસામિઉણ = કૃત્વા (નિઃશમ્ય) મગજ ઠેકાણે નથી. અલા ! એનું મગજ ખસ્યુ સાવધાનીમાં નબળું પડ્યું. પ્રમાણવિશે જૈનદર્શનની સ્પષ્ટતા અન્ય દર્શનવાદીઓ જે (આંશિક) જ્ઞાનને પ્રમાણ સમજી બેઠા છે એને જૈનદર્શન પ્રમાણભૂત માનવાની ના પાડે છે - કેમ? દાખલો જુઓ - એક વ્યક્તિ વિશે (પરેશ વિશે બીજો માણસ (રમેશ) “સજ્જન છે એવું જ્ઞાન કરે છે. અભિપ્રાય ઉચ્ચારે છે. કારણ, એને કોઈ દિવસ બીજાને મદદ કરતા જોયો છે. રમેશને પરેશ સજ્જન છે' એવું જ્ઞાન થયું છે. રમેશ પરેશ માટે સજ્જન Page #51 -------------------------------------------------------------------------- ________________ હોવાનો અભિપ્રાય આપે છે. બીજાઓ, જેઓ પરેશને બધી રીતે ઓળખે છે - ઘરમાં કેવો...બજારમાં કેવો...શું ખાય છે...શું પીએ છે, ધંધામાં બીજાની સાથે બહારથી મીઠો પણ અંદરથી છેતરપિંડીનો વ્યવહાર રાખે છે કે નહિ ? વગેરે વગેરે અનેક રીતે ઓળખે છે. એટલે એ લોકો રમેશના પરેશ સમ્બન્ધી જ્ઞાન કે અભિપ્રાયને પ્રમાણભૂત માનતા નથી. કારણ ? રમેશનું પરેશ વિશેનું જ્ઞાન અત્યંત અધુરું છે, અત્યંત અલ્પાંશે છે, એટલે એવું અલ્પાંશ સ્પર્શી જ્ઞાન લોકમાં પ્રમાણભૂત મનાતું નથી. તો એ રીતે કેવળજ્ઞાન સિવાય બીજા બધા જ સાચા જ્ઞાન વસ્તુના અંશ (કે અંશો) માત્રને સ્પર્શે છે પણ સર્વાંશે સ્પર્શતા નથી, માટે સર્વાંશે પ્રમાણભૂત નથી. જે જ્ઞાન, વસ્તુ-અંશ-સ્પર્શી હોય તેને નયજ્ઞાન કહેવાય પણ પ્રમાણજ્ઞાન શી રીતે કહેવાય ? સ્યાદ્વાદીના મતે પ્રમાણજ્ઞાન કેવું હોય ? (કેવળજ્ઞાન સિવાયની આ વાત છે. એમાં ગૌણ-મુખ્ય ભાવ હોતો નથી) જે જ્ઞાન મુખ્યપણે વસ્તુના એક-બે અંશ ને સ્પર્શતું હોવા છતાં વસ્તુના અન્ય સર્વ અંશોને ગૌણપણે પણ સ્વીકારે તો તે પ્રમાણભૂત કહેવાય. લૌકિક દર્શનવાદીઓ ‘નભં શીતમ્’ આ જ્ઞાનને પ્રમાણ માને છે. પણ જૈનમતે આ જ્ઞાન નયજ્ઞાનરૂપ છે. જ્યારે ‘સ્વાદ્ નનં શીતમેવ' આવું જ્ઞાન એ જૈનમતે પ્રમાણભૂત છે. વ્યાજ: ા વ્ લૌકિક પ્રમાણભૂત ા: હ્રા: જૈનમતે નયજ્ઞાન વ્યા: હ્રષ્ણ Ç જૈનમતે દુર્નય સ્વાત્ ા: હ્રા ડ્વ જૈનમતે પ્રમાણભૂત જ્ઞાન. ‘સ્યા’ - એ રીતે જે જ્ઞાન કરવામાં આવે છે એમાં શ્યામત્વ સિવાયના બીજા બધા અનંતા ધર્મોને પણ ગૌણપણે સ્પર્શવામાં આવે છે - તેથી આ જ્ઞાન અધુરું ના કહેવાય - એક રીતે પૂર્ણ કહેવાય. માટે ‘સ્વાત્ ાજ: બ્ન વ' એ જ્ઞાન પ્રમાણભૂત છે. સ્યાદ્ શબ્દ અન્ય અંશોની સાપેક્ષતાસૂચક અવ્યય છે. ૪૪ ၁ ၁ ၁ ၁ Page #52 -------------------------------------------------------------------------- ________________ અર્થાપત્તિ પ્રમાણ જ્યાં એક વાક્યના શ્રવણ અથવા કોઈ એક ઘટનાના દર્શનથી જે ‘અર્થાત્ અન્ય ભાગ કે અન્ય ઘટનાની આપત્તિ એટલે કે કલ્પના’ થઈ જાય તે ‘અર્થાત્ થયેલું કલ્પનાજ્ઞાન' અર્થાપત્તિજ્ઞાન કહેવાય. એ બરાબર હોય તો પ્રમાણજ્ઞાન કહેવાય. (માત્ર મીમાંસા દર્શનમતે - બીજાઓના મતે આ એક પ્રકારનું અનુમાન છે.) દા.ત. તગડો દેવદત્ત દિવસે ખાતો નથી. ‘અર્થાત્ રાત્રે ખાય છે.’ અહીં રાત્રિ ભોજનનું જ્ઞાન તે અર્થાપત્તિ પ્રમાણ છે. દેવદત્તે કશું ય વાંચ્યુ નથી છતાં પરીક્ષામાં પાસ થઈ ગયો ‘અર્થાત્ પરીક્ષકને પૈસા દાબ્યા' આવું જે જ્ઞાન તે અર્થાપત્તિ. રમાકાંત ૫૦% હોશિયાર છે એમ કહેવાથી અર્થાત્ ૫૦% મૂરખ હોવાનું જ્ઞાન થઈ જાય છે તે અર્થાત્ત જ્ઞાન કહેવાય. અભાવ પ્રમાણ કોઈપણ વસ્તુના અભાવનું જ્ઞાન તે અભાવ પ્રમાણ. માત્ર મીમાંસાદશ 1 અભાવ પ્રમાણને સ્વતંત્ર માને છે. બીજા દર્શનકારો અભાવ પ્રમાણનો સમાવેશ પ્રત્યક્ષ કે અનુમાન આદિ પ્રમાણોમાં કરી દે છે. બીજા દર્શનોના મતે ભૂતલ ઉપર નજર જતાં ઘટાભાવ પ્રત્યક્ષ થાય છે. પણ મીમાંસક મતે જ્યાં પ્રત્યક્ષાદિ (અર્થાપત્તિ સુધીના) પાંચ પ્રમાણોથી ભાવાત્મક વસ્તુની ઉપલબ્ધિ ન થાય ત્યાં અભાવ પ્રમાણ પ્રવર્તે છે અને ઘટાભાવનું જ્ઞાન થાય છે. અભાવશાન થવા માટે ભાવની અનુપલબ્ધિ હોવી જોઈએ. પ્રમાણ પંચકથી ભાવની અનુપલબ્ધિ, અભાવ જ્ઞાનનું કારણ છે. भूतले घटाभावः भूतले घटो नास्ति છ છ ચાર બે મીમાંસકમતે વેદાંતમતે ન્યાયમતે બૌદ્ધમતે નાસ્તિકમતે એક } બન્ને રીતે અભાવ જ્ઞાન થઈ શકે. પ્રત્યક્ષથી પ્રત્યક્ષથી પ્રત્યક્ષથી પ્રત્યક્ષથી પ્રત્યક્ષ જ. પ્રમાણ પ્રમાણ પ્રમાણ પ્રમાણ પ્રમાણ અભાવ સુધી અનુપલબ્ધિ શાબ્દબોધ અનુમાન Page #53 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ લક્ષ્ય લક્ષણ ઓળખવાની ચીજ ઓળખાવનાર ધર્મ અથવા ચિહ્નો મંદિર - શિખર અલક્ષ્ય = લક્ષ્યતર મસ્જિદ - મિનારાઘુમ્મટ = જે લક્ષ્ય નથી તે. રાજમહેલ - ઝરૂખા લક્ષણ એવું હોવું જોઈએ કે કોઈપણ વિહગ - પાંખ લક્ષ્ય એનાથી માનસિક રીતે ગાય - ગલગોદડી (સાસ્ના) ઓળખવામાં બાકી ન રહે અને અલક્ષ્ય લક્ષ્ય તરીકે ઓળખાઈ ન જાય. લક્ષણ = લક્ષ્યનો અસાધારણ ધર્મ. તેમાં બે મુદ્દા છે. ૧ - સકલ લક્ષ્ય વ્યક્તિમાં તે રહેવો જોઈએ. (=લક્ષ્યવ્યાપક) ૨ – લક્ષ્ય સિવાયમાં ન રહેવો જોઈએ. (લક્ષ્યતરાવૃત્તિ) જે વસ્તુનું લક્ષણ દર્શાવવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહેવાય. લક્ષણ બનાવતા પહેલા નીચેની બાબત પર ધ્યાન આપો. ૧. લક્ષ્ય કોણ કોણ છે? ૨. અલક્ષ્ય કોણ કોણ છે? ૩. બનાવવા ધારેલું લક્ષણ તે બધા લક્ષ્યમાં રહે છે? ૪. બનાવવા ધારેલું લક્ષણ તે લક્ષ્યની બહાર અલક્ષ્યમાં રહે છે? લૌકિર્દષ્ટિથી જૈન સાધુનું લક્ષણ બનાવવું છે – પંચમહાવ્રતપ્રતિજ્ઞા એ લક્ષણ બનાવવું હોય તો પહેલા થે દિગસ્થા તે બધા સાધુઓ લક્ષ્ય તરીકે ગણવા કે નહીં તે નક્કી કરવું જોઈએ. લક્ષણ બનાવનારે લક્ષણ બનાવતા પહેલા વ્યાપક બુદ્ધિથી લક્ષ્ય કોણ કોણ છે તે સમજી લેવું જોઈએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ અલક્ષ્ય અલક્ષ્ય (ઘોડો લક્ષણના દોષ લક્ષ્ય ૧. અતિવ્યાપ્તિ છે કાળી ગાયો પાડો. લાલ ગાય સફેદ ગાય જરસી ગાય કાંકરેજી ગાય પંછડું ગાય/ T લક્ષણ – પુંછડું – અતિવ્યાપ્તિ દોષ ૨. અવ્યાપ્તિ afi ગાય + . /ગાય -રોમન્ચક્રિયy લક્ષ્ય એકદેશગમને અવ્યાપ્તિદોષ લક્ષણ રોમળ્યક્રિયા ૩. અસંભવ લક્ષ્ય અલક્ષ્ય અલક્ષ્ય મોર) કુકડો) ગાય ગાય, દોષ અસમ્ભવ ગાય માત્ર અલક્ષ્યવૃત્તિ અલક્ષ્ય (કુકડો) લક્ષણ-કલગી નિર્દોષ લક્ષણ લક્ષ્ય અલ ગાયો ગાય ણા/ - નિર્દોષ લક્ષણ – ગલગોદડી દોષત્રયશૂન્યો ધર્મો નક્ષUામ્ • Page #55 -------------------------------------------------------------------------- ________________ લક્ષણનું લક્ષણ → લક્ષણનો અસાધારણધર્મ → સકલલક્ષ્યવૃત્તિત્વ સતિ લક્ષ્મતરાવૃત્તિત્વમ્ અથવા लक्ष्येतरावृत्तित्वे सति सकललक्ष्यवृत्तित्वम् દા.ત. સાનાવત્ત્વમ્ પેનક્ષળમ્ (સાના - ગલગોદડી) १. सकललक्ष्यभूतगोव्यक्तिषु वर्त्तते २. लक्ष्येतरमहिषादिषु क्वचिदपि न वर्त्तते पशुलक्षणम् → सलोमलाङ्गलम् વાળસહિત પુંછડું માત્ર જનાવરોને જ હોય છે. ખોટા લક્ષણનાં દૂષણ → અસમ્ભવ, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ. ૧. -> અસમવ – लक्ष्यमात्रावृत्तित्वम् દા. ત. પક્ષવત્ત્વમ્ યોતક્ષામ્. ગાયમાં પાંખનો સર્વથા અસમ્ભવ છે. એક પણ લક્ષ્યમાં લક્ષણનું ન રહેવાપણું → અસમ્ભવ. ૨. → અવ્યાપ્તિ --- અવ્યાપત્વ लक्ष्यवृत्तित्वे सति लक्ष्यावृत्तित्वम् = ( लक्ष्यएकदेशमात्रवृत्तित्वम्.) પંખી નું લક્ષણ બનાવો ત્યારે, ચૂડાવત્ત્વમ્ → લક્ષ્યવેશ મયૂરમાં છે પણ ત્તક્ષ્યવેશ હંસ ચૂડા એટલે કલગી નથી તેથી લક્ષણ ન બની શકે. વગેરેમાં શૃંગવત્ત્વમ્ --> કોઈ ગાયને શિંગડા હોય કોઈને ન પણ હોય. કારણ કે હજુ ફૂટ્યા ન હોય, લક્ષણ ન બની શકે. મન્નુવત્ત્વમ્ → પુરુષનું લક્ષણ ન બની શકે કેમકે કેટલાક પુરુષોને મૂછ નથી હોતી (૧૬ વર્ષની નીચે) બાળકો જો પુરુષમાં ન ગણાય તો સભામાં બે વિભાગ હોય સ્ત્રી / પુરુષ - ત્યારે બાળકો ક્યાં જઈને બેસે ? પુરુષવભાગમાં બેસવાનો વ્યવહાર છે. માટે વ્યવહારથી છોકરાઓ (મૂછ ન હોય તો પણ) પુરુષ જ ગણાય માટે લક્ષ્યમાં તેમનો સમાવેશ છે. માટે લક્ષ્ય કોણ કોણ છે ૪૮ હે Page #56 -------------------------------------------------------------------------- ________________ એ જોવું હોય તો લોકવ્યવહાર કે શાસ્ત્રીય વ્યવહાર જોવો પડે. (જ્યાં અસમ્ભવ દોષ હોય ત્યાં લક્ષ્યકદેશાવૃત્તિત્વ રૂપ અવ્યાપ્તિ તો હોય જ. આકાશની જેમ લક્ષ્ય વ્યક્તિ એક જ હોય તો અવ્યાપ્તિને બદલે અસમ્ભવદોષ જ લાગી શકે. દા.ત. રૂપમાં અસમ્ભવ છે. (રૂપ આકાશનું લક્ષણ ન બની શકે.) ૩. → અતિવ્યાપ્તિ → અતિરેક લક્ષ્યવૃત્તિત્વ સતિ લક્ષ્યતરવૃત્તિત્વમ્ દા.ત. પશુનું પુંછડું લક્ષણ બનાવીએ તો અતિવ્યાપ્તિ છે. ↓ અતિવ્યાપ્તિ દોષવાળું છે. કારણકે ઉંદર -ગિરોલીને પણ પુચ્છ હોય છે. લોમવલાંગૂલ (વાળવાળુ પુંછડું) ઉંદર વગેરેને નથી હોતું. લક્ષ્યક્ષેત્ર (ગો) અતિવ્યાપ્તિ → પુંછડું અસમ્ભવ → પાંખ (શિંગડા નથી.) અવ્યાપ્તિ → શિંગડા બધા લક્ષ્યમાં નથી. અવ્યાપ્તિના વિચાર વખતે અલક્ષ્યમાં છે કે નહિ એ વિચારવાની જરૂર નથી. અતિવ્યાપ્તિના વિચાર વખતે અલક્ષ્યમાં છે કે નહિ વિચારવું જ પડે. અસમ્ભવ - અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિદોષત્રયશૂન્ય અસાધારણધર્મ એ લક્ષણ બને. અલક્ષ્ય (અશ્વાદિ+પંખી વિ.પણ)માં પુંછડું છે. પાંખ છે. અસાધારણધર્મ એ લક્ષણનું લક્ષણ છે. અસાધારણ એટલે જ અવ્યાપ્તિ - અતિવ્યાપ્તિ - અસમ્ભવ દોષશૂન્ય. સુદેવલક્ષણ - વીતરાગતા સુગુરુલક્ષણ → સમ્યવર્ણનયુ ત્વે સતિ સભ્યારિત્રવત્ત્વમ્ માત્ર સમ્યગદર્શન કહો તો દેવવગેરેમાં અતિવ્યાપ્તિ. મિથ્યાત્વલક્ષણ કહો તો અસવ ચતુર્યામવત્ત્વમ્→અવ્યાપ્તિ (અતિવ્યાપ્તિ પણ છે.) મોક્ષ...મોક્ષ... કારિત્વ-અતિવ્યાપ્તિ (અભવ્યમાં), અવ્યાપ્તિ (મૌન સાધકમાં) બન્ને છે. ૨ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧૧) કારણ - કાર્ય | જેની ઉત્પત્તિ થાય તે કાર્ય કહેવાય. જેનાથી ઉત્પન્ન થાય છે કારણ કહેવાય. ત્વમ્... સત્પત્તિશીલ્તત્વમ્ – કાર્યનો ધર્મ RUત્વમ્ – સત્યાન્નમ્ = નનમ્ – કારણનો ધર્મ જે નિત્ય હોય તે ઉત્પન્ન ન થાય માટે અકાર્ય કહેવાય. કારણ કારણ કારણ કારણ ઘાસ - દૂધ - દહીં – માખણ – ઘી કાર્ય કાર્ય કાર્ય કાર્ય પાણી 2 વરાળ પરસ્પર કાર્ય - કારણ છે. પાણી – બરફ પરસ્પર કાર્ય - કારણ છે. ઈડું – મુર્ગી -નવુ ઈડું – નવી મુર્ગી અહીં આમાં પરસ્પર કાર્ય - કારણભાવ નથી. પણ પ્રવાહથી અનાદિ કાર્ય - કારણભાવ છે. પ્રવાહથી અનંત જ હોય એવું નથી. કારણકે કોઈ મરઘી ઈડુ આપ્યા વિના મરી જાય. કોઈ ઈંડુ મુર્ગીના જન્મ પહેલા જ ફુટી જાય. કાર્ય કાર્ય ઈધન - અગ્નિ - - ઘૂમ કારણ ] કારણ _ કપાસીયુ – અંકુર – કપાસનો છોડ – રૂ - પૂણી – તન્ત + કાપડ – પરિધાન (વસ્ત્ર) (પૂર્વમાં કારણ, ઉત્તરમાં કાર્ય.) Page #58 -------------------------------------------------------------------------- ________________ * કારણ કોને કહેવાય? ઈન્ધન અગ્નિનું કારણ છે - અગ્નિનું કારણ છે, કેમ? ભટ્ટી અગ્નિનું કારણ નથી. કેમ? ઇનધનવિના આગ પ્રગટ થતી ! ભટ્ટી વિના પણ ઇન્ધનથી આગ નથી. પેદા થાય છે. આના ઉપરથી ફલિત થાય છે કે, જેના હોવાથી જ કાર્ય થાય અને જેના ન હોવાથી કાર્ય ન જ થાય (અટકી પડે) તેને જ કારણ કહેવાય. ઇધન - આગ કારણ પહેલા હોય, કાર્ય પછી હોય દૂધ - દહીં કારણ પહેલા હોય, કાર્ય પછી હોય બીજ - અંકુર કારણ પહેલા હોય, કાર્ય પછી હોય માટી(કપાલ) - ઘડો કારણ પહેલા હોય, કાર્ય પછી હોય તત્ત્વ - વસ્ત્ર કારણ પહેલા હોય, કાર્ય પછી હોય કારણની કાચી વ્યાખ્યા - કાઈપૂર્વવત્તત્વમ્ - રત્વમ્ કારણતા = કાર્યની પૂર્વવર્તિતા (કાર્યની પૂર્વે હાજર રહેવાપણું). સિદ્ધાન્ત – કારણ વગર કાર્ય બને નહીં. કારણ જોગે હો કારજ નીપજે, એહમાં નહિ કોઈ વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ એ નિજમત ઉન્માદ. (પૂ. આનંદઘનજી મ.) ધર્મ - સુખ | પાપ - દુઃખ | માખણ - ઘી કારણ કાર્ય | કારણ કાર્ય | કારણ કાર્ય દૂધને તાવવાથી ઘી ન બને માખણને તાવવાથી ઘી બને Page #59 -------------------------------------------------------------------------- ________________ કારણવગર કાર્ય ન બને. ઘી-માખણ-દહીં દૂધ » ઘાસ (ઘી થી દૂધ કાર્ય, માખણથી ઘાસ કારણ) ઘાસને ઘીનું કારણ કહેવાય? ઘી બનાવવું હોય ત્યારે કોઈ ઘાસ શોધવા ન જાય પણ માખણ જ શોધે માટે માખણ જ ઘીનું કારણ છે. ફલિત શું થયું – ઘાસ ઘીનું પૂર્વવર્તિ છે. પણ ઘાસ ઘીનું કારણ નથી કારણની પાકી વ્યાખ્યા - વ્યવદિતપૂર્વવત્તત્વ – RUત્વ અવ્યવહિત એટલે તરતનું - અનન્તરક્ષણવર્ત, માખણ પછી તરત તાવવાથી ઘી બને માટે - ઘીનું કારણ માખણ - દહીં કેમ નહીં? અવ્યવહિતપૂર્વવર્તિ નથી. દૂધ કેમ નહીં? અવ્યવહિતપૂર્વવર્તિ નથી. પ્રશ્ન : ભટ્ટી આગનું કારણ કેમ નહીં, આગથી પૂર્વવર્તી ભટ્ટી અવ્યવહિપૂર્વવર્તી છે કે નહીં? હોય છે. છતાં કારણ કેમ નહીં? જવાબ : નિયમ ભટ્ટી હોય તો જ આગ પ્રગટે એવું નથી. પાકામાં પાકી વ્યાખ્યા – અવયં વાવ્યવહિતપૂર્વવત્તત્વમ્ = રવિં નિયમા જે કાર્યથી અવ્યવહિત પૂર્વવર્તી હોય તે કારણ. કારણતાને જાણવાના ઉપાય - ૧) અન્વય – તે હોતે છતે કાર્યનું થવું. (કારણ) ૨) વ્યતિરેક - તે ન હોતે છતે કાર્ય ન થવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાપ્તિના અન્વયવ્યતિરેકમાં | કારણતાગ્રાહક અન્વયવ્યતિરેકમાં વ્યતિરેક બોલતી વખતે પલટી મારવાની નહીં. પલટી મારવી પડે કારણ હોય તો કાર્ય થાય દા.ત. હેતુ (વ્યાપ્યો હોય ત્યાં | કારણ ન હોય તો કાર્ય ન થાય. સાધ્ય (વ્યાપક) હોય. ‘હેતુ (વ્યાપ્યો ન હોય તો એમ નહીં પણ સાધ (વ્યાપક) ન હોય તો હેતુ (વ્યાપ્યો ન હોય સંસ્કૃત -- (રૂતરત્નારસન્વે) તત્સત્તે તત્સત્ત્વમ્ રૂવે: ( इतरसकलकारणसत्त्वे) तदभावे कार्याभावः इति व्यतिरेकः દા.ત. (ગોળી મન્થાનદષ્ઠ રસ્સી (ફેરવનાર) વગેરે કારણ સામગ્રી પોતે છ0) દહીં હોય તો માખણ જન્મ, દહીં ન હોય તો માખણ ન જન્મે. . દહીં એ માખણનું કારણ છે - તેલ માખણનું કારણ ખરું? ના - કેમ? અવય વ્યભિચાર – તેલ હોતે છતે માખણ જન્મે એવું બનતું નથી. વ્યતિરેક વ્યભિચાર –– તેલ ન હોતે છતે પણ માખણ જન્મે છે. (વ્યભિચાર એટલે કારણથી ઉલટું) સંસ્કૃતમાં –- (રૂતરત્ન) તત્સત્તે તત્ત્વમ્ અન્વયવ્યમવર: तदभावे तद्भावः व्यति०व्यभिचार સર્વજ્ઞોને દરેક પદાર્થોમાં તે તે કાર્યની કારણતાનું જ્ઞાન પ્રત્યક્ષ હોય છે. પરંતુ સર્વજ્ઞ ન હોય તેવા લોકોને કારણતા નું જ્ઞાન કયારેક પ્રત્યક્ષથી થાય તો કયારેક પરોક્ષ પ્રમાણથી થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ કારણ – પ્રશ્નાર જૈનમતે પંચકારણવાદ (સામગ્રીવાદ) ૧. પુરુષાર્થ ૨. કર્મ ૩. કાળ ૪. સ્વભાવ પ. ભવિતવ્યતા આ પાંચ કારણના સમવાય(મિલન)વિના કોઈ કાર્ય ન થાય. ૧. મિણબત્તી કે સ્ટવ વગેરે સળગાવવા માટે પુરુષાર્થ કરવો પડે. ૨. તમારું અનુકૂળ કર્મ ન હોય ત્યારે પ્રાઈમસ સળગે નહીં. ઘણી મથામણ કરીને છોડી દેવું પડે. ૩. પહેલા બીજા - ત્રીજા આરામાં કશું સળગે નહીં કારણ કે કાળઅતિસ્નિગ્ધ છે. ચોથા-પાંચમાં (છટ્ટા આરા)નો કાળ જોઈએ. ૪. પત્થર - કાચ વગેરે ન સળગે કારણકે સ્વભાવ નથી. કેરોસીન પેટ્રોલ વગેરે સળગે. કારણકે સ્વભાવ છે. ૫. સૈપાયને દ્વારકા બાળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બાર વરસ સુધી ન સળગી, પછી સળગી. એવી ભવિતવ્યતા. જૈનમતે અન્ય રીતે અથવા બીજાઓના મતે ૧. ઉપાદાનકારણ - ૨. નિમિત્તકારણ (બાકીના ચાર) કાર્ય (સ્વભાવ) – (ઘડાને માટે ચક્ર વગેરે) ઘડો - માટી જે કારણ સાથે અભેદભાવે કાર્ય ઉત્પન્ન કપડા - દોરો થાય તેને ઉપાદાન કારણ કહેવાય. અથવા ભાત - ચોખા જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમી જાય વરાળ - પાણી તેને ઉપાદાન કારણ કહેવાય. (જે બીજીવાર બર્ફ - પાણી ન વપરાય.) એને પરિણામી કારણ પણ રોટલી - ઘઉં કહેવાય. પરિણામને કાર્ય કહેવાય. ફરનીચર - લાકડું કાર્ય ઉત્પન્ન થઈને અભેદભાવે જે કારણને (પરિણામ) (પરિણામી) – વળગી પડે તે ઉપાદાન કારણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનકારણને ન્યાયદર્શનમાં સમવાયીકારણ કહે છે. ન્યાયમતે - કાર્ય અને ઉપાદાનકારણ બેની વચ્ચે જે સમ્બન્ધ છે એને સમવાય કહે છે. ન્યાયમતે કાર્યનો સમવાય (સમ્બન્ધ) ઉપાદાનકારણમાં છે. અર્થાત્ કાર્ય સમવાયસમ્બન્ધથી ઉપાદાનકારણમાં જન્મ લે છે. જેમ સુવર્ણનું ધન જેની પાસે હોય તે ધનવાન કહેવાય, તેવી રીતે કાર્યનો સમવાય જેની પાસે (જેનામાં) હોય તે શું કહેવાય? - સમવાયી કારણ કહેવાય. સમવાયસમ્બન્ધ — જ્યાં સુધી બે સમ્બન્ધીઓ જીવે ત્યાં સુધી બન્નેને જોડાયેલા જ રાખે એવો સમ્બન્ધ. સમવાયના સ્થાને - જૈનમતે અપૃથભાવસમ્બન્ધ હોય છે. સમવાયસમ્બન્ધ = અયુતસિદ્ધ સમ્બન્ધ. ખાસ ધ્યાન આપો - યુત = નહીં જોડાયેલું, અયુત = સતત જોડાયેલા. બે કપાલમાં સમવાય સમ્બન્ધથી ઘડો ઉત્પન થાય ત્યારે કપાલ અને ઘડો આ બે કેવા છે - અયુતસિદ્ધ. એવા અયુતસિદ્ધ વચ્ચે જે જોડનારો સમ્બન્ધ તે સમવાય. ૨. નિમિત્તકારણ અસમવાધિકારણ નિમિત્ત, સમવાયી , અસમવાયી સિવાયનું) જેની હાજરી પછી તરત જ – દાળ - ચોખા એ બેનો બરાબર સંયોગ કાર્યનો જન્મ થાય તેને | સમવાયીકરણ અસમવાયીકારણે અસમવાયીકારણ કહેવાય. ચા - દૂધ - સાકર - પાણી સમવાધિકારણ. તાણા - વાણાનો (આતાન - આ બધાની સાથે અગ્નિ સંયોગ, વિતાન) સંયોગ થાય પછી અસમાયિકારણ. કાર્ય ચા. તરત વસ્ત્ર ઉત્પન્ન થાય. 3 નિમિત્ત સ્ટવ-તપેલી વગેરે. Page #63 -------------------------------------------------------------------------- ________________ - સાધારણનિમિત્ત ૩. નિમિત્તકારણ ની – અસાધારણનિમિત્ત સાધારણ –- ૧. દેશ, ર. કાળ, ૩. પુણ્ય - ૪. પાપ (ધર્મ - અધર્મ) ૫. ઈશ્વરનું જ્ઞાન ૬. ઈશ્વરનો પ્રયત્ન (કૃતિ) ૭. ઈશ્વરની ઈચ્છા ૮. પ્રાગભાવ આ આઠ ન્યાયદર્શનમાં સર્વે કાર્યોના સાધારણ કારણ છે. ઘડાકાર્યમાટે – માટી કે કપાલ સમવાયીકારણ કપાલદ્રયસંયોગ અસમવાયીકારણ દેશાદિ આઠ સાધારણનિમિત્તકારણ ચક્ર, ચીવર, દંડ, જલ, કુમ્ભાર વગેરે * અસાધારણનિમિત્ત વસ્ત્ર નિર્માણ – સમ > તતુ અસમતન્તુસંયોગ અસાધારણનિમિત્ત -> શાળ, બોબીન, ફાંસલો સંચાલક, વિજળી વગેરે ન્યાયમતમાં સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકતા એમ બંને કારણતા માન્ય છે. બૌદ્ધ મતે ફક્ત ફલોપધાયકતા રૂપ જ કારણતા માન્ય છે. એના મતે ફલોપધાયકતાનું બીજું નામ કુર્ઘદ્રુપત છે. સ્વરૂપયોગ્યતારૂપ કારણતા માનવા જાય તો ક્ષણિકવાદનો ભંગ થઈ જાય. નૈયાયિકોના મતે સંપૂર્ણ સામગ્રી કાર્ય - ઉત્પાદક છે. એક કારણ હોવા છતાં અન્ય કારણની ગેરહાજરીમાં કાર્ય થતું નથી. જૈન મતે પંચકારણસમવાય કાર્ય - ઉત્પાદક છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૩) કારણતા - બે પ્રકાર | (૧) સ્વરૂપયોગ્યતા - કારણમાં રહેલી એવી વિશેષતા કે જેથી એ વસ્તુ કાર્યસિદ્ધિ માટે કામમાં આવે, ઉપયોગી બને, એને સ્વરૂપથી યોગ્ય છે એમ કહેવાય. - સ્વરૂપયોગ્યકારણથી ભવિષ્યમાં અવશ્ય કાર્ય સિદ્ધ થશે જ એમ કહી શકાય નહીં. - જો બીજા સહકારી કારણો આવી મળે તો કાર્ય થાય, નહીં તો ન થાય. પ્રશ્ન – જે તલ કોઠીમાં પડ્યા છે. એ તલ અને રેતી બેમાંથી એકેયવડે હાલ તેલ બનતું નથી. તો એવા તેલ અને રેતી બેમાં શું ફરક? જવાબ રેતીમાંથી, ગમે એટલા સહકારી કારણો સાથ આપે તોય, તેલ બનવાનું નથી. જ્યારે સહકારી કારણોનો સહકાર મળવાથી તલ/મગફળી વડે તેલ બની શકે. માટે તલ/મગફળી વિ.માં તેલ પ્રત્યે સ્વરૂપયોગ્યકારણતા છે પણ રેતીમાં નથી. (વ્યવહારનયની કારણતા) જાતિભવ્ય અને અભિવ્ય બને મોક્ષે જવાના નથી તો એમાં શું ફેર ? જવાબ – અભવ્યમાં મોક્ષે જવાની યોગ્યતા જ નથી. એટલે વ્યવહારરાશિમાં આવે, દીક્ષા લે તો ય મોક્ષે ન જાય. જાતિભવ્યમાં યોગ્યતા પડી છે. એ જો વ્યવહારરાશિમાં આવે અને દીક્ષાવગેરે આરાધે તો મોક્ષે જઈ શકે એવું એના માટે કહી શકાય. (પણ એ વ્યરાશિમાં આવવાનો જ નથી.) ફલોપધાયક ન બને ત્યાં સુધી નિષ્ક્રિય કારણમાં ફક્ત સ્વરૂપયોગ્યતા હોય છે. (૨) ફલોપધાયકતા યથાશીઘ્ર ફલનિષ્પત્તિ કરનારું છે કારણ તેને ફલોપધાયક કહેવાય. (સક્રિયકારણ) દા.ત. તન્ત જ્યારે શાળ ઉપર ચઢાવી દીધા પછી વણાટ કામ ચાલુ થાય ત્યારે એ તસુસમૂહને ફલોપધાયક કહેવાય. બીજ જ્યારે પાણીવાળા ખેતરમાં વવાય ત્યારે ફલોપધાયક કહેવાય. (નિશ્ચયનયની કારણતા) પ્રતિબધ્ય - પ્રતિબન્ધક કારણસામગ્રી સક્રિય હોવા છતાં કાર્ય ન થાય ત્યારે એ કાર્યને થતું રોકનાર તત્ત્વ પ્રતિબંધક કહેવાય. (વિદનકર્તા કહેવાય.) કારણસામગ્રી ન હોય Page #65 -------------------------------------------------------------------------- ________________ ત્યારે કાર્ય ન થાય તો ત્યાં પ્રતિબન્ધકના કારણે કાર્ય ન થયું એમ ન કહેવાય. દવા ન લે અને રોગવિનાશ ન થાય તો ત્યાં ભારેકર્મ પ્રતિબન્ધક ન કહેવાય - પણ, દવા લેવા છતાં રોગનાશ ન થાય તો ત્યાં ભારે કર્મ પ્રતિબન્ધક કહેવાય. રોગનાશ - કાર્ય, ભારે કર્મ - પ્રતિબન્ધક, દીક્ષા લેવા માટે પ્રયત્ન જ ન કરે અને કહે કે અન્તરાય કર્મો ભારે પ્રતિબંધક છે તો એ ખોટું કહેવાય. દીક્ષા લેવા માટે પ્રયત્ન ઘણા કરે - પણ સફળતા ન મળે તો ત્યાં અન્તરાયકર્મ પ્રતિબંધક કહેવાય. ખીચડી બનાવવા દાળ-ભાત ચૂલે ચડાવ્યા છતાં ય ખીચડી ન બને તો કોઈનો મત્રજાપ પ્રતિબન્ધક કહેવાય. અગ્નિસ્પર્શ કરવા છતાં હાથ વગેરે બળે નહીં તો ચન્દ્રકાન્ત મણિ પ્રતિબંધક કહેવાય. (મુઠ્ઠીમાં ચન્દ્રકાન્ત મણિ હોય) સીતાજીનો શીલધર્મ અગ્નિદાહમાં પ્રતિબંધક બન્યો. પ્રતિબન્ધકના પ્રભાવે જે કાર્ય રોકાઈ જાય, અટકી પડે તે કાર્યને પ્રતિબધ્ધ કહેવાય. (પ્રતિબદ્ધ=નિરુદ્ધ-અવરુદ્ધ પણ કહી શકાય.) કાર્યસિદ્ધિ માટે પ્રતિબન્ધકની ગેરહાજરી પણ જરૂરી છે. ફલિતાર્થ – પ્રતિબન્ધકનો અભાવ પણ ન્યાયમતે એક જાતનું કારણ છે. જગતનાં મૂળતત્ત્વો - પદાર્થો જૈનમતે – ૧. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યા ૨. જીવ - અજીવ ૩. જડ - ચેતન ૪. દ્રવ્ય - ગુણ - પર્યાય ૫. જીવ - અજીવ - પુણ્ય પાપ - આશ્રવ - સંવર - બધા -નિર્જરા - મોક્ષ ૬. જીવ - પુલ - ધર્માસ્તિકાય - અધર્માસ્તિ - આકાશ - કાળ. જૈન દર્શનમાં દરેક વસ્તુનું નિરૂપણ સંભવિત અને ઉપયોગી એવા અનેક દષ્ટિકોણોથી કરવામાં આવે છે - એટલે પદાર્થવ્યવસ્થાનું નિરૂપણ પણ અનેક દૃષ્ટિકોણોથી વ્યાપકરૂપે થયેલું જોવા મળે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમતે પદાર્થવ્યવસ્થા પ્રમાણ - પ્રમેય - સંશય - પ્રયોજન વિ. સોળ પદાર્થ મનાય છે. આ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષ થવાનું મનાય છે. પ્રમાણવિષયભૂત અર્થ તે પ્રમેય - સાત પદાર્થ ભાવ-૬ અભાવ - ૭મો દ્રવ્ય - ગુણ - કર્મ - સામાન્ય - વિશેષ - સમવાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ (વૈશેષિકમતે અભાવ સ્વતન્ન પદાર્થ ગણાતો નથી.) ૧. દ્રવ્ય ૯-> પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ-આત્મા-દિશા-કાળ-મન પંચભૂત >પાંચ નિત્ય પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન --> પંચમૂર્ત ક્રિયાશીલ) આ ૪ નિત્ય | અનિત્ય છે. આકાશ - આત્મા - દિશા - કાળ - મન આ પાંચ નિત્ય છે. મન - અણુપરિમાણ – (લઘુતમ - નાનામાં નાનું પરિમાણ) આકાશ - કાળ - દિશા - આત્મા - ચાર વિભુ પરિમાણ (વિભુપરિમાણ = પારિમાણ્ડલ્ય = સર્વત્ર વ્યાપક) નિત્ય – પાંચે નિરવયવ - નિરંશ છે. પૃથ્વી - જળ - તેજ - વાયુ – પરમાણુ સિવાયના સાવયવ અને અનિત્ય. પરમાણુ - નિરવયવ અને નિત્ય. કચણુકચણુક - ચતુરણુક...સંખ્યાતાયુક...અસંખ્યાતાણુક-અનંતાણુક સ્કન્ધ અનિત્ય - સાવયવ (અવયવો ભેગા થઈને બનેલું). Page #67 -------------------------------------------------------------------------- ________________ મન - આત્મા - ભૂતચતુષ્ટય (આકાશસિવાય) સંખ્યાથી અનન્ત છે. જૈન મતે આત્મા અનંત છે વૈશેષિક મતે આત્મા અનંત છે. ન્યાય મતે આત્મા અનંત છે. → ઈશ્વરાત્મા(એક)જીવાત્મા (અનંત) ઈશ્વરાત્મા(એક) જીવાત્મા (અનંત) ઈશ્વરાત્મા નથી જીવાત્મા (અનંત) સેશ્વર / નિરીશ્વર જીવાત્મા (અનંત) ક્ષણિક જ્ઞાનમય છે. મીમાંસક મતે આત્મા અનંત છે. સાંખ્ય મતે આત્મા અનંત છે. → બૌદ્ધ મતે આત્મા અનંત છે. વેદાન્ત મતે આત્મા અનંત છે. → વ્યવહારથી ઈશ્વર માને છે. વાસ્તવમાં અદ્વૈત બ્રહ્મ એક જ છે. વ્યવહારથી નાસ્તિક આત્મા ૦ આકાશ એક દ્રવ્ય છે. કાળ એક દ્રવ્ય દિશા એક દ્રવ્ય ૨. ગુણ - ૨૪ A નવે દ્રવ્યનાં ૫ સામાન્યગુણ સંખ્યા - પરિમાણ - સંયોગ - વિભાગ - પૃથ ૬૦ માં મહેર કર કાલ્પનિક વિભાગો ઘટાકાશ વગેરે (પળ-વિપળ-કલા-વિકલા-દિવસ-રાત) (પૂર્વ-પશ્ચિમ વ. કાલ્પનિક વિભાગો) સંખ્યા → એકત્વ - દ્વિત્વ - ત્રિત્વ - નવત્વ... સંધ્યેય →>> એક - બે - ત્રણ - ચાર એક બે વગેરે આંકડા, ક્યારેક સંખ્યા માટે વપરાય, ક્યારેક સંખ્યેય માટે વપરાય વિંશતિઃ બ્રાહ્મણાઃ → અહીં વિશતિ (વીસી) શબ્દ સંધ્યેયવાચક બ્રાહ્મણાનાં વિંશતિઃ વિશતી વિંશતયઃ } સંખ્યાવાચક એકવીશી બે વીશી ઘણી વિશીઓ ૨ સર ક ક ા ા ા Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨. પરિમાણ – અણુ - મધ્યમ - વિભુપરિમાણ ૩. સંયોગ – યુક્તાવસ્થા ૪. વિભાગ — વિયુક્તાવસ્થા નહિ પણ એને જન્મ આપનાર એક પ્રકારનો ગુણ, સંયોગનાશક ગુણ ૫. પૃથત્વ — વિયુક્તાવસ્થા (ક્યારેક વિભાગજન્ય) B પાંચભૂતના ૭ વિશેષગુણો છે. ૧. શબ્દ - સમવાયસમ્બન્ધથી માત્ર આકાશદ્રવ્યમાં ઉપન્ન થાય તેથી માત્ર આકાશદ્રવ્યનો જ ગુણ. (-શબ્દના તાર - મન્દ અથવા ક ખ ગ વગેરે, ઉદાત્ત - અનુદાત્ત વગેરે ઘણા ભેદો છે.) ૨. રૂપ - પૃથ્વી - જલ - તેજ આ ત્રણમાં રહે. કૃષ્ણ - નીલ -લોહિત -પીત - શુક્લ પાંચરૂ૫. વાયુ વગેરેમાં રૂપ નથી. પૃથ્વીમાં - પાંચેય, જલમાં - અભાસ્વરશુક્લ, તેજમાં - ભાસ્વરશુક્લ ૩. રસ> (સ્વાદ) પૃથ્વી - જલમાં જ હોય. રસ >> મધુર - તિક્ત - કષાય - આમ્પ - કટુ (લવણખારો) પૃથ્વીમાં પાંચે પાંચ, જલમાં મધુર માત્ર. અગ્નિ આદિમાં રસ નથી. ૪. ગબ્ધ + પૃથ્વીમાં જ હોય. પ. સ્પર્શ પૃથ્વી - જલ - તેજ - વાયુ ચારેયમાં રહે. પૃથ્વીમાં પાકજ. સ્પર્શ – પૃથ્વીમાં અશીતોષ્ણ માત્ર. આકાશ વગેરેમાં સ્પર્શ નથી. વાયુમાં અપાક. જલમાં શીત માત્ર, અગ્નિમાં ઉષ્ણ માત્ર, વાયુમાં અશીત અનુષ્ણ. ૬ - સ્નેહ – (ચીકાશ) ન્યાયમતે જલનો જ ગુણ છે. ૭ - સાંસિદ્ધિક દ્રવત્વ માત્ર જલનો ગુણ છે. ગમે એટલું ગરમ કરે તો ય સુવર્ણના દ્રવત્વનો ઉચ્છેદ થતો નથી. બીજા પ્રકારનું (નૈમિત્તિક) દ્રવત્વ પૃથ્વીમાં, તેજમાં અને ઘી વગેરેમાં હોય છે - નિયાયિક મતે સુવર્ણ તૈજસ દ્રવ્ય છે.) Page #69 -------------------------------------------------------------------------- ________________ C આત્મદ્રવ્યના ૯ ગુણો : જ્ઞાન, ઈચ્છા, કૃતિ, દ્વેષ - ભાવના(સંસ્કાર), ધર્મ-અધર્મ - સુખ- દુઃખ D મૂર્તદ્રવ્યના સાધારણ ૪ ગુણ : » પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન આ પાંચ મૂર્તિ દ્રવ્યો છે. ૧. પરત્વ ૨. અપરત્વ દેશિક – ૩યં પર: મયં સપર: કપ કરતા રકાબી જમણી બાજુએ છે. રકાબી કરતા કપ ડાબી બાજુ છે. ભગવાન કરતા આપણે આ બાજુ છે. આપણા કરતા ભગવાન પેલી બાજુ છે. કાલિક + આના કરતા આ જૂનું છે. દૂર હોવું. આના કરતા આ નવું છે. | નજીક હોવું. આવો પૂર્વાપરભાવનો વ્યવહાર તે પરત્વ - અપરત્વ ગુણને આશ્રયીને થાય છે. ૩. ગુરુત્વ – અધઃપતનનું અસમવાયીકારણ તે ગુરુત્વ. (પૃથ્વીના આકર્ષણથી વસ્તુ નીચે તરફ આવે છે એ ન્યૂટનના સિદ્ધાતમાં ઘણી ગેરસમજ છે.) ૪. વેગ તથા સ્થિતિસ્થાપક સંસ્કાર – દ્રવ્યને વાળવામાં કે દબાવવામાં આવે અને પછી છોડી દઈએ તો પાછુ મૂળ પોઝીશનમાં આવી જાય. દા.ત. રબર, તે સ્થિતિસ્થાપક નામનો સંસ્કાર કહેવાય. તથા દ્રવ્યમાં મન્દ | તીવ્ર ગતિ ઉત્પન્ન કરનાર સંસ્કારને વેગ કહેવાય. દા.ત. ધનુષમાંથી છોડેલું તીર વેગથી આગળ જાય છે. A૫ + B૭ + C૯ + D૪ = ૨૫ (સંસ્કાર બે વાર લીધેલ છે, Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રસારણ, આત્માના ગુણોમાં અને મૂર્તિના ગુણોમાં, એટલે ૨૫ થાય, પણ સંસ્કાર એક જ ગણવાથી ૨૪ થાય.) ત્રીજો પદાર્થ ક્રિયા (કર્મ) | વૈયાકરણોના મતે હજારો ક્રિયાઓ છે. રોવું - હસવું - બરાડવું - બગાસુ ખાવું વગેરે વગેરે. ન્યાયમને જેમાં ગતિ જેવું દેખાય તે જ ક્રિયા. તેના ફક્ત પાંચ ભેદ - ગમન - કોઈપણ દિશામાં સ્થાન બદલવું. (ભ્રમણ - ચક્ર વગેરેનું ગોળ ગોળ ફરવું. રેચન - સ્પન્દન વગેરે ગમનના પેટા ભેદ). ઉલ્લેપણ ઊર્ધ્વગમન અવક્ષેપણ - અધોગમન - પતન આકુંચન સ્પ્રીંગ દબાવે ત્યારે સંકોચ થાય. છોડી દે એટલે પહોળી થઈ જાય. ગમન તિરછી દિશામાં ગતિ - શારીરિક ક્રિયા (ગમનાદિ) ચેષ્ટા કહેવાય. - જે કર્મ' શબ્દ, દૈવ, અદેખ, પુણ્ય - પાપ કે ભાગ્ય માટે વપરાય છે તે આ ક્રિયાત્મક કર્મથી જુદી વસ્તુ છે. - તથા કામ (કાર્ય) માટે જે કર્મશબ્દ વપરાય છે. એનાથી પણ આ ક્રિયાત્મક કર્મ જુદું છે. કર્મયોગ (ગીતામાં) કર્મ = ફરજ ચોથો પદાર્થ –સામાન્ય = જાતિ समानस्य भावः = सामान्यम् ઘોડો ગધેડો ગાય બળદ હાથી ઊંટ – પશુત્વ (સામાન્ય) સ્ત્રી અને પુરુષ -> મનુષ્યત્વ (સામાન્ય) કોયલ કાગડો કબૂતર ચકલી - પક્ષિત્ (સામાન્ય) ઘોડો વાનર પોપટ દેડકો સાપ – તિર્યંચત્વ (સામાન્ય) - અનેકમાં રહેલો જે એક કોમન = સામાન્ય ધર્મ હોય તે જાતિ કહેવાય. – ટૂંકમાં, કોઈપણ નામને ત્વ પ્રત્યય લગાડો તો લગભગ એ જાતિ વાચક બને. (સ્થૂલ વ્યાખ્યા) Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- શું સાધુત્વ કે આકાશત્વ પણ જાતિ કહેવાય? જવાબ:- ના, કેમકે જૈનસાધુ - જૈનેતર સાધુમાં સાધુરૂપે ઘણાભેદ છે (જેને તરસાધુ એટલે ચુસ્ત જૈનશ્રાવક કરતાં પણ ઓછું પાળે.) માટે સાધુત્વ બન્નેનો સમાનધર્મ ન હોવાથી જાતિ ન બને. - આકાશ એક જ વસ્તુરૂપ હોવાથી આકાશત્વ એ કોનો સમાનધર્મ કહેવાય? તેથી જાતિ ન બને. સૂક્ષ્મવ્યાખ્યામાં -- જ્યાં – લગાડવાથી અનેકમાં રહેલા એક સામાન્યધર્મનો નિર્દેશ થતો હોય તેને જાતિ કહેવાય. તેથી આવું ન હોય ત્યારે ત્વ પ્રત્યય હોવા છતાં તે જાતિ ન મનાય.) એકત્વ કે પૃથકત્વ ગુણ છે, જાતિ નથી. અત્રે જાણવા જેવું છે કે કોઈ ત્વપ્રત્યયસૂચિત ધર્મને જાતિ બનતો રોકનારા છ બાધક છે. (કોઈ ત્વપ્રત્યયાત્ત પદવાણ્યધર્મને જાતિ = ચોથા નમ્બરના પદાર્થનો દરજ્જો મળતો હોય એમાં ટાંગ અડાવનારા એટલે અત્તરાય કરનારા, ડખો પાડનારા છ તત્ત્વ છે.) (શેરમેહુન્યત્વે સંરોડથડનસ્થિતિઃ | _ જાતિબાધક રૂપનિરસવળ્યો નાતિવાથસંપ્રહ: ) છ તત્ત્વો. જાતિના આશ્રયને વ્યક્તિ કહેવાય. અશ્વત્વ જાતિ. અશ્વ વ્યક્તિ જાતિની વિશેષતાઓ (સામાન્ય = જાતિ = અનુગતાકાર) ૧. A જાતિ હંમેશા નિત્ય પદાર્થ છે. (અનાદિઅનંત) B - સ્વયં એક હોય 1 c - અનેકમાં સમવેત હોય. ૨. જાતિનું લક્ષણ શિત્વે સતિ અને સમતત્વમ્ - પોતે એક હોય પણ અનેકમાં સમવાયસમ્બન્ધથી રહેલી હોય. (સમવાયસમ્બન્ધથી રહેલ = સમવેત.) - લાલ - કાળા કે ધોળા અશ્વોમાં અશ્વત્વજાતિ એક જ છે. અને અશ્વત્વજાતિ દરેક ઘોડામાં સમવાયસમ્બન્ધથી રહે છે. ૩. જાતિનું કાર્ય - અનેક વ્યકિત વિશે સરખાપણાની બુદ્ધિ (અનુગતબુદ્ધિ) ઉલ્લેખ કે વ્યવહાર કરાવે છે. દા.ત. કાળો ઘોડો, ઘોળો અશ્વ, જાતિ Page #72 -------------------------------------------------------------------------- ________________ લાલ ઘોડો, અરબી ઘોડો, કમ્બોજનો ઘોડો, ભારતીય ઘોડા, ઊડતા ઘોડા, બેઠેલા - દોડતા - ઊભેલા ઘોડા આ બધી જુદી જુદી અશ્વવ્યક્તિ વિશે “આ ઘોડો - આય ઘોડો, એ ય ઘોડો - પેલો ય ઘોડો’ આ પ્રમાણે સરખાપણાની સરખીબુદ્ધિ (વ્યવહાર) થાય છે. તેનો યશ અશ્વત્વજાતિને છે. ૪. જાતિની વિવિધતા - જાતિ, માત્ર દ્રવ્ય - ગુણ - કર્મ ત્રણમાં જ રહે. રૂપત્વ સત્ત્વ (સત્તા) જાતિ. અભાવ – અસત્ પદાર્થ છે. (સત્તા જાતિથી શૂન્ય) સામાન્ય - વિશેષ - સમવાય (આ ત્રણ ઔપચારિક સત) દ્રવ્યમાં દ્રવ્યત્વ, ગુણમાં ગુણત્વ, કર્મમાં કર્મત્વ વગેરે જાતિઓ છે. ૫. વ્યાપક જાતિ (પર સામાન્ય) નજીકની વ્યાપ્ય જાતિ (અપર સામાન્ય) સત્તા દ્રવ્યત્વ - ગુણત્વ - કર્મત્વ દ્રવ્ય પૃથ્વીત્વ - જલત્વ વગેરે. ગુણત્વ રૂપત્વ - રસત્વ - જ્ઞાનત્વ વગેરે. શ્યામ7 - તત્વ, નીલત્વ વગેરે. રસવ કટુત્વ, મધુર વગેરે. ગન્ધત્વ સુગન્ધત્વ, દુર્ગન્ધત્વ સ્પર્શત્વ શીતત્વ, ઉષ્ણત્વ વગેરે. જ્ઞાનત્વ અનુભૂતિત્વ, સ્મૃતિત્વ વગેરે. શબ્દત તારત્વ, મદત, કત્વ, ખત્વ વગેરે. પૃથ્વીત્વ મૃત્વ, પાષાણત્વ, લેણુત્વ વગેરે. કર્મત્વ ઉલ્લેપણત્વ, ગમનત્વ વગેરે. રૂપત્વની વ્યાપકજાતિઓ કઈ ? ગુણત્વ, સત્તા રૂપતની વ્યાપ્યજાતિઓ કઈ ? શ્યામ7, શુક્લત્વ વગેરે. સત્તા (મહાસત્તા) સર્વથા પર સામાન્ય નીલત્વ, સુગધત્વ સર્વથા અપર સામાન્ય Page #73 -------------------------------------------------------------------------- ________________ વચલી જાતિઓ ગુણત્વ - રૂપત્ન ગુણત્વ - ગન્ધત્વ સત્તા નીચેની (વ્યાપ્ય) જાતિની અપેક્ષાએ ઉપરની (વ્યાપક) જાતિ પરસામાન્ય ઉપરની (વ્યાપક) જાતિની અપેક્ષાએ નીચેની (વ્યાપક) જાતિ અપર સામાન્ય દ્રવ્યત્વ પૃથ્વીત્વ મૃત્ત્વ પરસામાન્ય પરાપર સામાન્ય પાંચમો પદાર્થ વિશેષ વિશેષ = ભેદક તત્ત્વ = અસાધારણતત્ત્વ (ધર્મ) → ઘોડો ખોટો સિક્કો → ↓ ↓ સાસ્ના સાસ્ના નથી ચાંદી ન હોય → ગાય ↓ અમદાવાદી ઘડો - } ગોલ આકાર પતલી ઠીકરી પરાપર સામાન્ય ઘટત્વ ↓ અપર સામાન્ય - આ બધામાં નામ લઈને કહી શકાય કે સાસ્ના, ચાંદી, આકાર, પતલા - જાડાપણું આ બધા ભેદક છે. પણ ગોળની મીઠાશ ખાંડની મીઠાશમાં ભેદક કોણ ? ત્યાં મધુરસ્વાદમાં રહેલો તરતમભાવ ભેદક છે. અર્થાત્ અહીં સ્પષ્ટપણે સાસ્નાની જેમ કોઈનું નામ લઈ શકાતું નથી. કેમકે અહીં ભેદક તત્ત્વનું કોઈ વિશિષ્ટ નામ નથી. એટલે જ્યાં કોઈ વિશિષ્ટ નામ ન લઈ શકાય ત્યાં ભેદક તત્ત્વ ‘વિશેષ’ છે એમ સમજી લેવું. આ વિશેષનામનું તત્ત્વ એક વસ્તુને બીજી વસ્તુ કરતા ભિન્ન રાખે છે. ચાંક દ્રવ્ય પોતે જ વિશેષરૂપ હોય દા.ત. બાળક અને યુવાન, મૂછ (દ્રવ્ય) ભેદક છે. સાચોસિક્કો ↓ ચાંદીનો હોય વાપીનો ઘડો લમ્બુ આકાર જાડી ઠીકરી - ક્યારેક દ્રવ્યના અવયવ ભેદક હોય. દા.ત. ઘોડો-ગધેડો. ઉપરાંત એક - જ સરખી બે ગાય હોય ત્યારે બન્નેના જુદા જુદા અવયવ એ જ ભેદક છે. - ક્યાંક ગુણ ભેદક હોય.કાળી અને લાલ ગાયમાં ભેદક ગુણ ‘રૂપ’ છે. ૬૬ 8 8 8 8 ૐ ૐ ૐ મ Page #74 -------------------------------------------------------------------------- ________________ - ક્યાંક ક્રિયા ભેદક હોય. દોડતો ઘોડો અને ઊડતો ઘોડો. - ક્યાંક સામાન્ય પોતે જ ભેદક હોય. દા.ત. ગાયમાં ગોત્વ, અશ્વમાં અશ્વત્વ. ગાય કરતાં અશ્વ જુદો છે. - ન્યાયમતે આ બધા સાસ્ના વગેરે ઉપચારથી વિશેષ કહેવાય. તે આ રીતે - વિશેષનું કાર્ય બે વસ્તુના ભેદને ઊભો રાખવાનું, ભેદ પાડવાનું, ભેદબુદ્ધિ ઉત્પન્ન કરવાનું છે. ભેદ = વ્યાવૃત્તિ = નિવૃત્તિ, ભેદબુદ્ધિ = વ્યાવૃત્તિબુદ્ધિ. સામાન્યનું કાર્ય અનુવૃત્તિ (અનુગતાકાર = સમાનાકાર) બુદ્ધિ કરાવવી તે છે. ગોત્વ, અશ્વત્વ વગેરે તો અનુગતાકારબુદ્ધિકારક તરીકે માનેલા છે. સામાન્યરૂપે માનેલા છે. માટે એનાથી ક્યારેક ભેદબુદ્ધિ થતી હોય તો તેટલા પૂરતા ઉપચારથી વિશેષ કહેવાય. જો એને વાસ્તવિક વિશેષ માની લઈએ તો એના સામાન્યસ્વરૂપનો ભંગ થઈ જાય. - જૈન દર્શનમાં આવી જડતા નથી અર્થાત્ સાચી ભેદબુદ્ધિ થવા છતાં ઉપચાર માનવાની પીડા નથી. કારણકે જૈનમતે બધી જ વસ્તુ સ્વયં સામાન્ય - વિશેષ ઉભયાત્મક છે. ગોત્વ ગાય - ગાય' એ અનુગત બુદ્ધિ અને “ઘોડાથી અલગ, ભેંસથી અલગ), એવી વ્યાવૃત્તિબુદ્ધિ અને વગર પક્ષપાત કરાવે છે. નહીં તો ગો_વગેરેને “વિશેષ રૂપ જ માનો અને જ્યાં સરખાપણાની બુદ્ધિ કરાવે ત્યાં એને “ઉપચારથી સામાન્ય માનવું - આવું કેમ નથી કરતા? એટલે ન્યાયમતે પીડા છે એ જેનમતે ઉભયસ્વરૂપ માનવાથી ટળી જાય છે. ન્યાયમતે ગોતવગેરેને ગાયવગેરેનો સ્વતન્નધર્મ માન્યો છે. જ્યારે જૈનમતે ગોત્વ અને ગાય એક જ છે. (કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન) માટે ગાય પોતે જ સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે. ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ નથી. ગાય પોતે જ અન્યગાયો સાથે સમાનબુદ્ધિનું નિમિત્ત (સામાન્ય) છે અને અશ્વાદિ સાથે ભેદબુદ્ધિનું નિમિત્ત છે. એટલે કે વિશેષ છે. - તો પછી ન્યાયમતે વાસ્તવિક વિશેષ કોણ? કે જે પંચમપદાર્થરૂપ છે? - નિત્યદ્રવ્યમાં અર્થાત્ પરમાણુ અને આત્માવગેરે નિત્યદ્રવ્યમાં જે Page #75 -------------------------------------------------------------------------- ________________ મુખ્યભેદક તત્ત્વ છે તે વાસ્તવિક વિશેષ ! નિત્યાઃ અન્યદ્રવ્યવૃત્તય: વિશેષા: । અન્ય = નિરવયવ. સ્થૂલદ્રવ્યો સાવયવ હોવાથી તદ્દન સરખા દેખાતા બે સ્થૂલદ્રવ્યોનો ભેદ એના અવયવભેદથી પાડી શકાય. એમ ઋણુકનો ભેદ હ્રયણુકના ભેદથી ઉંચણુકનો ભેદ પરમાણુભેદથી. બે પરમાણુનો ભેદ શેનાથી ? - પરમાણુના તો અવયવ હોતા નથી. માટે બે પરમાણુનો પરસ્પર ભેદ એમાં રહેલ ‘વિશેષ' નામના અતીન્દ્રિય ભેદકતત્ત્વને અવલમ્બીને માનવો જોઈએ. જો એમ ન માને તો બે પરમાણુના ભેદનો વિચ્છેદ થઈ જાય. પરિણામે અણુમાત્ર જગત્ અથવા શૂન્યં જગત્ થઈને ઊભું રહે. એ રીતે આત્મામાં પણ ‘વિશેષ’ સ્વતન્ત્ર પદાર્થ માનવો પડે, ન માને તો પાત્મ જ્ઞાત્ થઈ જાય. આ ‘વિશેષ’ પદાર્થ નિત્ય જ હોય છે. સંસર્ગ - = સમ્બન્ધ = વૃત્તિ = કડી ઘડાવાળુ ભૂતલ, પાણીવાળો ઘડો, સાકરવાળુ પાણી - પુસ્તકવાળુ કબાટ, અહીં બધે વાળાપણાની બુદ્ધિ સંસર્ગજન્ય હોય છે. “સમવાય” (છઠ્ઠો પદાર્થ) આ આ બધી જગ્યાએ સંયોગનામનો ગુણ સંસર્ગનું કામ કરે છે. સંયોગસમ્બન્ધ માત્ર (બે કે બેથી વધુ) દ્રવ્યો વચ્ચે જ હોય છે. પરન્તુ રૂપવાન્ = રૂપવાળો છોકરો. જ્ઞાનવાન્ આત્મા, સુગન્ધવાળુ પુષ્પ, વસ્ત્રવાળા તત્ત્તઓ, સત્તાવાળુ દ્રવ્ય, ક્રિયાવાળી ઘડીયાળ. – અહીં સંસર્ગ કોણ છે - સંયોગ છે ? નથી. સંસર્ગવગર અહીં વાળાપણાની બુદ્ધિ થઈ શકે નહીં. માટે કોઈ સમ્બન્ધ હોવો જોઈએ. નૈયાયિકોએ અહીં જે સમ્બન્ધ કલ્પ્યો છે એનું નામ પાડ્યું સમવાય. તે પાંચ ઠેકાણે હોય છે. ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧. → અવયવદ્રવ્ય દા.ત. તન્તુ અને શાખા-પર્ણ-મૂલઆદિ કપાલયુગલ (માટી) અને અવયવીનો અવયવોમાં (અવયવો સાથે) સમવાયસમ્બન્ધ ૨. બધાય ગુણોનો પોતાના ગુણી (દ્રવ્ય)માં સમવાયસમ્બન્ધ આત્મા અને જ્ઞાન → સમવાયસમ્બન્ધ. ૩. ક્રિયા - ક્રિયાવાન્ (પતનક્રિયાવાળું પર્ણ) સમવાયસમ્બન્ધ. ૪. (સામાન્ય) જાતિ - જાતિમાન્ (દ્રવ્ય, ગુણ, ક્રિયા) સમવાયસમ્બન્ધ દ્રવ્યવૃત્તિ જાતિઓ → સત્તા, દ્રવ્યત્વ, પૃથ્વિત્વ, જલત્વ, ઘટત્વ વગેરે ગુણવૃત્તિ જાતિઓ → સત્તા, ગુણત્વ, રૂપત્વ, જ્ઞાનત્વ, રસત્વ વગેરે ક્રિયાવૃત્તિ જાતિઓ → સત્તા, ક્રિયાત્વ, ગમનત્વ, આકુંચનત્વ વગેરે ૫. વિશેષ અને વિશેષવાન્ (દ્રવ્ય) અવયવીદ્રવ્ય વિશેષ હંમેશા સમવાયસમ્બન્ધથી દ્રવ્યમાં જ રહે. સમવાય વ્યાપક -એક નિત્ય છે. - વાળાપણાની બુદ્ધિ = વિશિષ્ટબુદ્ધિ. ઘટસંયોગવદ્ ભૂતલ - આ બુદ્ધિમાં બે વાર સમવાય દેખાય છે. ઘટ-સમવાય-સંયોગ-સમવાય - ભૂતલ. સંયોગ(ના સમવાય)વાળો ઘડો અને ભૂતલ. અહીં, સમવાય અને ઘડો સમવાય અને ભૂતલ - વજ્ર ઝાડ ઘડો આ &# } અહીંયા કોઈ નવો સમ્બન્ધ કલ્પવાની જરૂર નથી. જેમ કાગળ અને ભીંત બેને જોડવા માટે ગુંદર જરૂરી છે. પણ ગુંદર અને ભીંત બેને જોડવા માટે ગુંદર પોતે જ સેલ્ફ એડેઝીવ = જાતે જ ચીપકનાર હોવાથી નવા ગુંદરની જરૂર નથી. એવી રીતે સમવાયવાળો ઘડો-અહીં સમવાય પોતે જ ઘડાસાથે સમ્બન્ધવાના સ્વભાવવાળો હોવાથી નવા સમ્બન્ધની કલ્પના કરવાની જરૂર નથી. Note અભાવની સાથે સમવાયનો સમ્બન્ધ લાગુ પડતો નથી. સમવાય ઉપરોક્ત પાંચ પદાર્થોના સમ્બન્ધ તરીકે સીમિત છે. આ બે વચ્ચે કયો સમ્બન્ધ ? ને મા મને એક ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧ અભાવ (-સાતમો પદાર્થ) ભાવાત્મક ન હોવું તે અભાવ, પહેલા છ ભાવ, સાતમો અભાવ. સત્ પદાર્થનો વિધિરૂપે અનુભવ થાય. અભાવ પદાર્થનો નિષેધરૂપે અનુભવ થાય. અભાવ અન્યોન્યાભાવ અત્યન્તાભાવ (નાસ્તિ) ૧. → અત્યન્તાભાવ–કોઈ દેશ કે કોઈ કાળમાં કે કોઈ વસ્તુમાં અન્ય વસ્તુ નો જે નિષેધ થાય છે તે નિષેધ એટલે અત્યન્તાભાવ. (ન) પ્રાગભાવ (ભવિષ્યતિ) જ્યાં વસ્તુ સમ ખાવા પૂરતી પણ ન હોય, છાંટો પણ ન હોય, નંગ માત્ર ન હોય તો ત્યાં તે વસ્તુનો અત્યન્ત નિષેધ થાય છે તે અત્યન્તનિષેધ અત્યન્તાભાવ. (શાસ્ત્રોમાં કર્તવ્ય અકર્તવ્યને લગતા ઉપદેશને વિધિ-નિષેધ કહેવાય છે, તેની અહીં વાત નથી.) જેનો હકારાત્મક (પોઝીટીવ) અનુભવ થાય તે વિધેયાત્મક કહેવાય. જેનો નકારાત્મક (નેગેટીવ) અનુભવ થાય તે નિષેધાત્મક (અભાવાત્મક) કહેવાય. અત્યાન્તાભાવનો નિર્દેશ નાસ્તિપદથી થાય છે. BEL घटे जलं नास्ति घटे जलस्य अभावो वर्तते = घटवृत्तिर्जलाभावः भूतेषु ज्ञानं नास्ति = भूतेषु ज्ञानस्य अभावो वर्तते भूतवृत्तिर्ज्ञानाभावः भूतले घटो नास्ति = भूतले घटस्य अभावो वर्तते भूतलवृत्तिर्घटाभावः आत्मनि रूपं नास्ति = आत्मनि रूपस्य अभावो वर्तते आत्मवृत्ती रूपाभावः = ધ્વંસ (નષ્ટ:) અહીંયા બધે વૃત્તિપદનો અન્વય અભાવ સાથે છે નહીં કે જલાદિ સાથે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ૨. → અન્યોન્યાભાવ (= ભેદ) કપડાથી એનો રંગ જુદો નથી, અલગ નથી. કપડાથી એના રંગનો ભેદ નથી. અહીં ત્રીજા વાક્યમાં ભેદ શબ્દ પૃથક્ક્સ અર્થમાં વાપર્યો છે. આ અર્થ સાથે અન્યોન્યાભાવને કાંઈ લેવા દેવા નથી. 90 ***** Page #78 -------------------------------------------------------------------------- ________________ “એક વસ્તુ અન્ય વસ્તુસ્વરૂપ ન હોવી” તે અન્યોન્યાભાવ ચ: ચો ન = સચોમાd: (એ) घटः पटो न = पटभेदः = पटान्योन्याभाव મ: 7 સમ: = રામાન્યોચવ (રામ મે) रासभः न हस्ती = हस्तिअन्योन्याभाव (हस्ति भेद) घट: न जलं = जलभेदः = जलान्योन्याभावः - ઘડામાં પાણી હોય ત્યારે A ઘટે જલ નાસ્તિ - ખોટું છે - અર્થાત્, ન કહેવાય. પણ B ઘટો જલે ન > સાચું છે - અર્થાત્ કહી શકાય. એમ કેમ? તો કે A વાક્યમાં અત્યન્તાભાવનો નિર્દેશ થાય છે પણ ત્યાં ઘડામાં જલાત્યતાભાવ નથી જ્યારે B માં ઘટનો ઉલ્લેખ કરીને જલભેદ અર્થાત્ જલાન્યોચાભાવનો નિર્દેશ થાય છે. એ બરાબર છે. કેમ? તો કે ઘડો એ કાંઈ જલ નથી. એક વસ્તુનો ઉલ્લેખ કરીને તે બીજી વસ્તુરૂપે ન હોવાનો જે નિર્દેશ થાય તે ભેદનો અથવા અન્યોન્યાભાવનો નિર્દેશ છે. - અત્યન્તાભાવનો નિર્દેશ “નાસ્તિ' પદથી (અને સાથેના પદને સપ્તમી વિભક્તિ) - અન્યોન્યાભાવનો નિર્દેશ “ન” પદથી અને સાથેના પદને પહેલી વિભક્તિ) A અત્યન્તાભાવનો નિર્દેશ નાસ્તિપદથી B અન્યોન્યાભાવનો નિર્દેશ ન પદથી નાસ્તિપદવાળા વાકચમાં નાસ્તિપદની સાથે લગભગ - અr બે પદો હોય, એક સપ્તમી વિભક્તિવાળુ, બીજું પ્રથમાવિભક્તિવાળુ ત્ય | - પ્રથમાવિભક્તિવાળો પદાર્થ પ્રતિયોગી' કહેવાય. જ્ઞાન સપ્તમી વિભક્તિવાળો પદાર્થ ‘આધાર’ કહેવાય. (અનુયોગી) ૮ વ Lઆધારવાચક પદને સપ્તમી) ઘટે જલ નાસ્તિ પ્રતિયોગીવાચક પદને પહેલી ! આધાર પ્રતિયોગી અત્યન્તાભાવ Page #79 -------------------------------------------------------------------------- ________________ B અr “ન” પદવાળા વાક્યમાં “ન' પદસાથે ઓછામાં ઓછા બીજા બે પદો ન્યો | હોય - બને પહેલી વિભક્તિમાં હોય. ન્યા પ્રતિયોગીવાચકપદને પણ પહેલી 1 ઘટી ન નનં ભાવLઆધારવાચક પદને પહેલી ડે : ર : अनुयोगी भेद प्रतियोगी કોનો ભેદ? ક્યાં ? ઘટઃ ન જલ = અર્થાત્ જલ નો ભેદ ઘટમાં જલ ન ઘટઃ = અર્થાત્ ઘટનો ભેદ જલમાં અશ્વ ન રાસભઃ = અર્થાત્ રાસભનો ભેદ અશ્વમાં રાસભ ન અશ્વ = અર્થાત્ અશ્વનો ભેદ રાસભામાં પ્રતિયોગી / આધાર / અનુયોગી. ઘટે જલ નાસ્તિ 1 બે નિર્દેશ - અનુ. ઘડો, પ્રતિ જલ જલે ઘટો નાસ્તિ ! અત્યતાભાવના – અનુ. જલ પ્રતિ ઘડો ફરી શું ગયું - ફરક શું પડ્યો? અનુ પ્રતિક ભાવ બદલાઈ ગયો. ઘટો ન જલ તે બન્નેમાં નિર્દેશ - અનુ. ઘડો, પ્રતિ, જલ જલ ન ઘટઃ અન્યોન્યાભાવનો અનુ, જલ પ્રતિ ઘડો (ભેદનો) અનુયોગી - પ્રતિયોગીભાવ ફેરવી નાખ્યો - | વિશેષજ્ઞાતવ્ય - ૧. ઘટના અત્યન્તાભાવનો અત્યન્તાભાવ = ઘટ (પ્રતિયોગી) કારણકે - ઘટાભાવનો અભાવ જ્યાં જ્યાં હોય-ઘટ પણ ત્યાં ત્યાં હોય. ઘટાભાવો નાસ્તિ = ઘટો અસ્તિ પ્રથમઅભાવનો અભાવ = પ્રથમઅભાવનો પ્રતિયોગી ૨. અન્યોન્યાભાવ વિશે એવું છે નહીં - ઘટના ભેદનો ભેદ = ઘટ – એવું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ઘટ અને ઘટભેદનો ભેદ – બન્ને એક નથી. ભેદ ક્યાં રહે > ભેદ હંમેશા પ્રતિયોગી સિવાય બીજે બધે હોય, ફક્ત પ્રતિયોગીમાં ન રહે. ઘટભેદ ઘટ સિવાય બીજે બધે રહે, પણ ઘટમાં ન રહે. અશ્વભેદ અશ્વ સિવાય બીજે બધે રહે, પણ અશ્વમાં ન રહે. ગોમેદ ગો સિવાય બીજે બધે રહે, પણ ગોમાં ન રહે. ઘટભેદનો ભેદ ઘટભેદ સિવાય બધે રહે પણ ઘટભેદમાં ન રહે. ઘટભેદ ઘટમાં રહેતો નથી. તે ઘટભેદનો ભેદ ઘટમાં રહે છે.J : બંને એક નથી. ૩. અત્યન્તાભાવ અને ભેદ બને નિત્ય પદાર્થ છે. ઘટાદિનો ભેદ ઘટાદિને છોડીને અન્યત્ર સદાસ્થાયી છે. (સર્વકાલવૃત્તિ = સદાસ્થાયિ = નિત્ય, વ્યાપક = સર્વદેશવૃત્તિ = વિભુ) અર્થાત્ ઘટસિવાય સર્વત્ર ઘટભેદ કાયમ રહેનાર હોવાથી ભેદ નિત્ય પદાર્થ છે, પણ વિભુ નથી. અધિકરણ – અગ્નિ વગેરે જુદાજુદા હોવા છતાં એક પ્રતિયોગીનો (ઘટનો) ભેદ એક જ હોય છે. ઘટભેદનો અત્યન્તાભાવ ફક્ત ઘટમાં જ રહે. ઘટત્વ પણ ફક્ત ઘટમાં જ રહે. માટે કોઈના મતે ઘટભેદભાવ = ઘટત્વ (જાતિ). કોઈક બને ને જુદા જ માને છે. ૪. પ્રશ્ન - ઘટનો અત્યન્તાભાવ નિત્ય કઈ રીતે? જવાબ - ભૂમિ પર રહેલો ઘડો કરંડીયામાં રહેલો ઘડો આ બધા ઘડા ભિન્ન ભિન કુંભારવાડામાં રહેલો ઘડો ૨ છે. એટલે કે અધિકરણભેદથી પ્રતિયોગી ભિન્ન છે. પણ જ્યાં જ્યાં ઘટાભાવ છે ત્યાં બધે ઘટાભાવ એક જ હોય છે. એક જાતના પ્રતિયોગીવાળો અભાવ સર્વત્ર એક જ હોય છે. એટલે કોઈ ઠેકાણે ઘડો હોય ત્યારે ભલે ઘટાત્યન્તાભાવ ત્યાં ન દેખાય પણ અન્યત્ર તો હોય જ છે. માટે અત્યન્તાભાવ નિત્ય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રશ્ન → જ્યાં પહેલા ઘડો ન હતો ત્યાં તે વખતે ઘટાભાવ હતો - પછી ઘડો ત્યાં લવાયો ત્યારે ત્યાં ઘટાભાવ નું શું થશે ? જો નાશ પામી જાય તો અનિત્ય થઈ જાય, જો બીજે જતો રહે તો સક્રિય હોવાથી અભાવસ્વરૂપનો ઉચ્છેદ અને દ્રવ્યસ્વરૂપની ઘુસણખોરી થાય. જવાબ → જેમ આકાશમાં તારા દિવસે પણ હોય છે. પણ વિરોધી સૂર્યપ્રકાશના કારણે ફીકા પડી જવાથી દેખાતા નથી. એ રીતે ઘડો લવાય ત્યારે પણ ત્યાં ઘટાભાવ હોય છે પણ વિરોધી પ્રતિસ્પર્ધી = પ્રતિયોગીની હાજરીમાં ફીકો પડી જવાથી દેખાતો નથી. છે તો નિત્ય જ અને ત્યાં પણ છે જ. અન્યોન્યાભાવ સિવાયના ત્રણ અભાવ, ૧. અત્યન્તાભાવ, ૨. પ્રાગભાવ, ૩. ધ્વંસ - આ ત્રણે સંસર્ગાભાવ કહેવાય છે. -- - પ્રાગભાવ ધ્વંસ ૧. કાર્યની ઉત્પત્તિ થવા પૂર્વે એના ૧. કાર્ય સદા માટે લુપ્ત થઈ જાય તો સમવાયી કારણમાં (પોતાનો) એનો નાશ થયો કહેવાય - કાર્ય લુપ્ત થયા પછીનો જે અભાવ તે ધ્વંસ કહેવાય. અભાવ તેને પ્રાગભાવ કહેવાય. ૨. સાદિ - અનન્ત ૨. અનાદિ - સાન્ત ૩. ઉત્પત્તિ થવા પૂર્વે ક્યાં રહે ? સમવાયીકારણમાં, છેવટે પરમાણુ વગેરેમાં. ૪. કાર્ય ઉત્પન્ન થાય એટલે એનો પ્રાગભાવ વિદાય લે અર્થાત્ પ્રાગભાવનો ધ્વંસ થાય. ૭૪ ૩. = ૪. ૪. નાશ થયા પછી ક્યાં રહે ? દ્રવ્યનાશ થયા પછી જે ખંડો બાકી રહે તેમાં રહે. ૫. પ્રાગભાવને પ્રતિયોગીપૂર્વેના ૫. ધ્વંસને પ્રતિયોગી પછીના ભૂતકાળસાથે ગાઢ દોસ્તી ભવિષ્યકાળ સાથે ગાઢ દોસ્તી. કાર્ય નષ્ટ ન થયું હોય ત્યાં સુધી એના ધ્વંસનો પ્રાગભાવ. ૐ ૐ ૐ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬. કાર્ય પ્રાગભાવનું વિરોધી | ૬. (એનું વેર ધ્વસે વાળ્યું) કાર્યનો હોવાથી કાર્ય ઉત્પન્ન થવાની ! વિરોધી હોવાથી સ્વયં ઉત્પન્ન સાથે પ્રાગભાવને સદા માટે થવાની સાથે જ કાર્યને વિદાય આપી દીધી. ચિરવિદાય આપી દીધી. ૭. પ્રાગભાવ કાર્યનો ઉત્પાદક હેતુ | ૭. ધ્વસ એ કાર્યનો વિરોધી છે. છે. જનક - કારણ છે. ભલે | કાર્યનો વિદાયદાતા છે. કાર્ય ઉત્પન્ન થઈને પોતાને વિદાય આપે. ૮. પ્રાગભાવ ધ્વસનો પ્રતિયોગી | ૮. ધ્વસ એ પ્રાગભાવનો પ્રતિયોગી બની શકે છે. | બને છે. ૯. પ્રાગભાવનો પ્રાગભાવ ન ૯. ધ્વસનો ધ્વંસ ન હોય. હોય. ૧૦. પ્રાગભાવ પ્રાગભાવનો ૧૦. ધ્વંસ ધ્વસનો પ્રતિયોગી ન બને. પ્રતિયોગી ન બને. ૧૧. ખપુષ્પાદિ અત્યત અસતુ | ૧૧. ખપુષ્પના ધ્વંસની ચર્ચા પણ પદાર્થનો પ્રાગભાવ હોતો નથી હોતી નથી. કારણકે ખપુષ્પ કોઈ માટે ખપુષ્પ વગેરેની ઉત્પત્તિ પદાર્થ જ નથી. થતી નથી. ન્યાયમતે અભાવ અસતું હોવા છતાં પણ પદાર્થરૂપ જરૂર છે. વેદાન્ત વગેરે દર્શનો કોઈ પણ અસત્ ને પદાર્થ માનતા નથી. જૈન દર્શનમાં અભાવ સ્વતન્ન પદાર્થ નથી પરંતુ વસ્તુનું જ એક નિષેધાત્મક રૂપ છે, જે વસ્તુથી કથંચિત્ અભિન્ન છે. એટલું ધ્યાનમાં રાખવું કે પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન થતું નથી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો નવ્યન્યાય (૧૫) પદાર્થ સસમ્બન્ધી (સાપેક્ષ) અસમ્બન્ધી (નિરપેક્ષ) અભાવ, સંયોગ, જ્ઞાન જલ - અગ્નિ - લાકડું સમવાય, ભેદ, ઈચ્છા પત્થર - ઈટ - માટી મીઠું મરચું. ધ્વંસ, પ્રાગભાવ વ્યાખ્યા - આ પદાર્થોની ઓળખાણ બાપ - બેટો, વહુ માટે કોઈ સમ્બન્ધીના જ્ઞાનની કાકા - ભત્રીજો જરૂર પડતી નથી, સ્વતંત્રપણે ભાણેજ વગેરે વગેરે પોતાની ઓળખાણ આપી શકે છે. વ્યાખ્યા – આ પદાર્થોની ઓળખાણ માટે પ્રતિયોગી, વિષય, દીકરી, પતિ વગેરે સમ્બન્ધીઓની પણ ઓળખાણ જોઈએ. નિરપેક્ષપણે કે સમ્બન્ધી ઓળખાણ વિના પોતાની ઓળખાણ અધૂરી રહી જાય. સસમ્બન્ધી સવિષયક સપ્રતિયોગિક આ પાંચના | પાંચ સિવાયના સસમ્બધી ઇચ્છા સમ્બન્ધીને | પદાર્થોને સપ્રતિયોગિક કહેવાય. વિષય | અર્થાત્ એ બધાના સમ્બન્ધીને કૃતિ (પ્રયત્ન) | કહેવાય. પ્રતિયોગી કહેવાય. સંસ્કાર (ભાવના) જેમ આદિવાળુ = સાદિ | જે સિમ્બન્ધી) પદાર્થના સમ્બન્ધી આગળ જેમ અત્તવાળુ = સાન્ત વિશે' શબ્દપ્રયોગ ઉચિત ગણાય છે તેનો એમ વિષયવાળું = સવિષયક વિષય કહેવાય. પુસ્તક વિશે જ્ઞાન - ઇચ્છા એમ કહેવાય, પણ પુસ્તક વિશે સંયોગ એમ ન કહેવાય. જ્ઞાન દ્વેષ Page #84 -------------------------------------------------------------------------- ________________ - ઘડા વિશે જ્ઞાન કે ઇચ્છા કે પ્રયત્ન કે દ્વેષ કે સંસ્કાર એમ કહી શકાય માટે જ્ઞાનાદિ પાંચના સમ્બન્ધીને વિષય કહેવાય. એ વિષયવાળા જ્ઞાનાદિ હોવાથી પાંચ જ્ઞાનાદિ સવિષયક કહેવાય. પણ, ઘડા વિશે સંયોગ કે સમવાય કે અભાવ કે કર્તા વગેરે ન બોલી શકાય, માટે સંયોગાદિના સમ્બન્ધીને વિષય ન કહેવાય, પણ પ્રતિયોગી કહેવાય. એટલે સંયોગાદિ પદાર્થો વિષયવાળા ન હોવાથી સવિષયક ન કહેવાય પણ પ્રતિયોગીવાળા હોવાથી સપ્રતિયોગિક કહેવાય. . કોઈ પણ નામને – કે તા પ્રત્યય ભાવ અર્થમાં લાગે ત્યારે ત્વપ્રયાન્ત નામ ધર્મવાચક બને. દા. ત. વિષય - વિષયતા / વિષયત્વ આધાર - આધારતા | આધારત્વ પ્રતિયોગી - પ્રતિયોગિતા | પ્રતિયોગિત્વ આધેય - આધેયતા | આધેયત્વ સંસર્ગ - સંસર્ગતા / સંસર્ગવ વગેરે દરેક ધર્મિવાચક નામને “તા’ કે ‘વ’ પ્રત્યય લગાડવાથી ધર્મવાચક નામ બને. એ ધર્મ ક્યાં રહે તો કે એના ધર્મી પદાર્થમાં, દા.ત. વિષયતા ક્યાં રહે ? વિષયમાં યો ય ઃ તસ્મિન તત્ત્વમ્ આધારતા ક્યાં રહે? આધારમાં ૧ યદ્યવસ્તુ તસ્મિન વસ્તુનિ તત્ત્વમ્ પ્રતિયોગિતા ક્યાં રહે?પ્રતિયોગીમાં દરેક ‘તે તે વસ્તુમાં તે તે પણું રહે છે. જ્ઞાનનો વિષય ઘટ છે – વિષયતા ઘટમાં રહી. અર્થાત્ વિષયતા માત્ર વિષયમાં જ રહે એટલું જ ન કહેવાય પણ વિષય જે હોય દા.ત. ઘટ, તો વિષયતા ઘટમાં પણ રહી એમ કહેવાય. ૧) જો જ્ઞાનનો વિષય આધાર હોય તો - વિષયતા આધારમાં રહેશે. ૨) જો જ્ઞાનનો વિષય પ્રતિયોગી હોય તો - વિષયતા પ્રતિયોગીમાં રહેશે. અર્થાત્ પ્રતિયોગીમાં ફક્ત પ્રતિયોગિતા 1. અને વિષયમાં ફક્ત વિષયતા છે જ રહે તેવું નથી. પણ જ્યારે જે કોઈ પદાર્થ (ચાહે આધાર કે પ્રતિયોગી કે સંસર્ગ કે આધેય કે પ્રકાર કે વિશેષણ) જ્ઞાનનો વિષય બને ત્યારે જ્ઞાનની વિષયતા તે વિષયભૂત પદાર્થ (આધાર વગેરે)માં રહી શકે. એ જ રીતે અભાવના પ્રતિયોગીમાં પ્રતિયોગિતા રહે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧) પ્રતિયોગી જો ઘટ હોય તો (અર્થાત્ ઘટનો અભાવ હોય ત્યારે) પ્રતિયોગિતા ઘટમાં રહે. ૨) પ્રતિયોગી જો જ્ઞાન હોય (અર્થાત્ અભાવ જ્ઞાનનો હોય) તો પ્રતિયોગિતા જ્ઞાનમાં રહેશે. અર્થાત્ પ્રતિયોગી જે કોઈ પદાર્થ હોય (ચાહે આધાર, જ્ઞાન, પૃથ્વી, ચૈતન્ય વગેરે) તે પદાર્થમાં પ્રતિયોગિતા રહી શકે. સપ્રતિયોગિક પદાર્થ આધારતા, પ્રતિયોગિતા, વિષયતા, વિશેષ્યતા, હુસ્વદીર્ઘ, પ્રકારતા, સંસર્ગતા, વિશેષણતા, અવચ્છેદકતા, અભાવતા, અવચ્છેદ્યતા, નિરૂપકતા, નિરૂપ્યતા, પ્રતિપાદકતા, પ્રતિપાદ્યતા, કાર્ય/કારણ, વાચકતા, વાચ્યતા, પિતૃત્વ પુત્રત્વ, માતૃત્વ, ભ્રાતૃત્વ, પ્રતિબન્ધકતા, પ્રતિબધ્ધતા, કારણતા કાર્યતા, સ્વામિત્વ, સ્વત્વ આ બધા સપ્રતિયોગિક પદાર્થો કહેવાય. જ્ઞાનનો પ્રકાશ્ય તે → જ્ઞાનનો વિષય કહેવાય. જ્ઞાનથી પ્રકાશિત થનારી વસ્તુ તે જ્ઞાનનો વિષય કહેવાય. પ્રશ્ન → જેમ અભાવ માટે કોનો અભાવ એ પ્રશ્ન થાય છે અને ઘટનો અભાવ કહીએ તો ઘટ પ્રતિયોગી કહેવાય. તેમ ઘોડા માટે પણ થઈ શકે, કોનો ઘોડો ? જવાબ → મંત્રીનો અથવા રાજાનો - તો પછી અહીં ઘટની જેમ મન્ત્રી કે રાજાને પણ ઘોડાનો પ્રતિયોગી કેમ ન કહેવાય ? તથા ઘોડાને પણ અભાવની જેમ સપ્રતિયોગિક કેમ ન કહેવાય ? ન જવાબ → અભાવના સમ્બન્ધી ઘડા વગેરેનો જ્યાં સુધી ઉલ્લેખ ન થાય ત્યાં સુધી અભાવની પૂર્ણ ઓળખ ન થાય. જ્યારે મન્ત્રી કે રાજા વગર પણ રસ્તા પર ઘોડો દેખાય ત્યારે ઘોડાની પૂરી ઓળખ થઈ શકે છે અર્થાત્ અભાવની ઓળખાણ માટે ઘટાદિના ઉલ્લેખની પરમ આવશ્યકતા છે જ્યારે ઘોડાની ઓળખ માટે મન્ત્રી વગેરેની પરમ આવશ્યકતા નથી માટે ઘોડાના સમ્બન્ધી મન્ત્રી કે રાજાને ઘોડાનો પ્રતિયોગી ન કહેવાય, અને ઘોડાને સપ્રતિયોગિક પણ ન કહેવાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ (૧૬ નિરૂપ્ય - નિરૂપક નિરૂપક = નિરૂપણ કરનાર, ઓળખાવનાર (પ્રભાવ પાડનાર) નિરૂપ્ય = નિરૂપિત થનાર, ઓળખાનાર (પ્રભાવિત થનાર) નિરૂપક = જેના પ્રતાપે નિરૂપ્ય પ્રસિદ્ધિ પામે છે, અસ્તિત્વમાં આવે છે. અથવા ઓળખાય છે તેને નિરૂપક કહેવાય. નિરૂપકના પ્રતાપે જે ઓળખાય - પ્રસિદ્ધિ પામે તેને નિરૂપ્ય (=નિરૂપિત) કહેવાય. નીચે મુજબ પરસ્પર સાપેક્ષ પદાર્થોમાં નિરૂ - નિરૂપકભાવ તપાસી શકાય. ૧) ઘટનું જ્ઞાન થયું ઘટસમ્બન્ધી જ્ઞાન થયું ઘવિષયક જ્ઞાનં જ્ઞાનનો વિષય ઘટ જ્ઞાનની વિષયતા ઘટમાં ઘટનિષ્ઠ વિષયતા કોના પ્રતાપે ? જવાબ → જ્ઞાનના પ્રતાપે ઘટનિષ્ઠ વિષયતા જ્ઞાનના પ્રતાપે. ઘટનિષ્ઠ વિષયતાનું નિરૂપક જ્ઞાન, જ્ઞાનપ્રતાપે વિષયતા ઘટમાં. ઘટનિષ્ઠ વિષયતા નિરૂપકં જ્ઞાનં, ઘટનિષ્ઠવિષયતા જ્ઞાનનિરૂપ્યા. ૨) ભોજનની ઇચ્છા થઈ ભોજન સમ્બન્ધી ઇચ્છા ભોજન વિષયિકા ઇચ્છા ઇચ્છાવિષય ભોજન જ્ઞાન → નિરૂપક ઘટ નિવિષયતા → નિરૂપ્ય (=નિરૂપિત) ઇચ્છા નિરૂપક, ભોજનમાં રહેલી વિષયતા નિરૂપ્ય (=નિરૂપિત) ઇચ્છાની વિષયતા ભોજનમાં, ઇચ્છાના પ્રતાપે (=નિરૂપ્ય) વિષયતા ભોજનમાં, ભોજનનિષ્ઠ વિષયતા ઇચ્છાના પ્રતાપે = ઇચ્છાનિરૂપ્ય ભોજનનિષ્ઠવિષયતા; ભોજનનિષ્ઠવિષયતા નિરૂપિકા ઇચ્છા. ૨ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩) ઘટનો અભાવ છે | અભાવ – નિરૂપક અને ઘટસમ્બન્ધી અભાવ છે | પ્રતિયોગિતા નિરૂપિત અભાવનો પ્રતિયોગી ઘટ | અભાવની પ્રતિયોગિતા ઘટમાં, અભાવના પ્રતાપે (=નિરૂપ્ય) ઘટમાં પ્રતિયોગિતા. ઘટનિષ્ઠ પ્રતિયોગિતા કોના પ્રતાપે? ઘનિષ્ઠ પ્રતિયોગિતા અભાવના પ્રતાપે. અભાવનિરૂપિતા ઘનિષ્ઠ - પ્રતિયોગિતા ઘટનિષ્ઠપ્રતિયોગિતા - નિરૂપક અભાવઃ વિષયિતા વિષયી = સવિષયક વિષય - વિષયી વિષયતા વિષયિતા ઘટ - જ્ઞાન ઘટમાં જ્ઞાનમાં ભોજન - ઈચ્છા ભોજનમાં ઇચ્છામાં ચિત્રકલા - સંસ્કાર ચિત્રકલામાં સંસ્કારમાં સંસાર - સંસારમાં દ્વેષમાં અધ્યયન - પ્રયત્ન અધ્યયનમાં પ્રયત્નમાં વિષયવાળો = સવિષયક = વિષયી વિષયિતા એ વિષયમાં રહેલો ધર્મ છે. ***** વિષયી1 ઘનિષ્ઠ વિષયતા (જ્ઞાનના પ્રતાપે) – નિરૂપક જ્ઞાન જ્ઞાન 5 ભોજનનિષ્ઠ વિષયતા (ઇચ્છાના પ્રતાપે) - નિરૂપિકા ઇચ્છા ચિત્રકલાનિષ્ઠ વિષયતા (સંસ્કારના પ્રતાપે) – નિરૂપક સંસ્કાર સંસારનિષ્ઠ વિષયતા (ઢષના પ્રતાપે) – નિરૂપક દ્વેષ અધ્યયનનિષ્ઠ વિષયતા (પ્રયત્નના પ્રતાપે) –- નિરૂપક પ્રયત્ન Page #88 -------------------------------------------------------------------------- ________________ (નિરૂપ્ય) જ્ઞાનનિષ્ઠ વિષયિતા (ઘટના પ્રતાપે) -> નિરૂપક ઘટ ઈચ્છાનિષ્ઠ વિષયિતા (ભોજનના પ્રતાપે) -> નિરૂપક ભોજન સંસ્કારનિષ્ઠ વિષયિતા (ચિત્રકલાના પ્રતાપે) નિરૂપિકા ચિત્રકલા વૈષનિષ્ઠ વિષયિતા (સંસારના પ્રતાપે) – નિરૂપક સંસાર પ્રયત્નનિષ્ઠ વિષયિતા (અધ્યયનના પ્રતાપે)-> નિરૂપક અધ્યયન (વિષય) (નિરૂપ્ય) (વિષય) જેનાં પ્રતાપે જે હોય નિરૂપક નિરૂપ્ય ૧. પદ્મબોધિ જ્ઞાન ઇચ્છે છે. (ઇચ્છા) ૨. પાબોધિ ઇચ્છા જાણે છે. (જ્ઞાન) આ બને વાક્યમાં ત્રણવસ્તુનો નિર્દેશ છે. પદ્મબોધિ, જ્ઞાન, ઇચ્છા. તો બે વાક્યના અર્થમાં શું ભેદ? ૧. – જ્ઞાન વિષય છે, ઇચ્છા વિષયી છે. ૨. ઇચ્છા વિષય છે, જ્ઞાન વિષયી છે. પ્રથમ વાકયમાં - ૧ જ્ઞાનનિરૂપિત વિષયિતાવતી ઇચ્છા છે. ૨ ઇચ્છાનિરૂપિત વિષયતાવત્ જ્ઞાન છે. ૩ જ્ઞાનનિષ્ઠ વિષયતા નિરૂપિકા ઇચ્છા છે. ૪ ઇચ્છાનિષ્ઠ વિષયિતા નિરૂપક જ્ઞાન. બીજું વાક્ય – ૧ ઇચ્છા નિરૂપિત વિષયિતાવતું જ્ઞાન છે. ૨ જ્ઞાન નિરૂપિત વિષયતાવતી ઇચ્છા છે. ૩ ઈચ્છાનિષ્ઠ વિષયતા નિરૂપક જ્ઞાનમ્. ૪ જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપિકા ઇચ્છા. જો વિષય - વિષયી ભાવ બદલાઈ ન જતો હોય તો Page #89 -------------------------------------------------------------------------- ________________ પદ્મબોધિ જ્ઞાન ઇચ્છે પદ્મબોધિ ઇચ્છા જાણે કારણકે બન્ને વાક્યમાં કર્તા પદ્મબોધિ એક છે. અને જ્ઞાન અને ઇચ્છા એ પણ બન્ને વાક્યમાં ઉલ્લેખ પામેલા છે. વિષય - વિષયીભાવ બદલાયો એટલે વિષયતા અને વિયિતાના નિરૂપક અને નિરૂપ્ય પણ બદલાઈ ગયા. ૮૨ છે છે (ઈં સમાનાર્થક થઈ જાય. (ઇચ્છા) 1 આ બન્ને વાચ ( ખાસ ધ્યાન આપો - ‘તા’ (કે ‘ત્વ’) વાળા ધર્મો લગભગ કોઈને કોઈ બીજા ધર્મ કે ધર્મથી નિરૂપિત (=નિરૂપ્ય) હોય છે. દા.ત. વિષયતા જ્ઞાનથી અથવા જ્ઞાનિવિષયતાથી નિરૂપિત હોય છે. પણ ‘તા’ વગરના પદાર્થો કોઈથી નિરૂપિત હોતા નથી દા.ત. જ્ઞાન વિષયતાથી નિરૂપિત નથી. નિરૂપકતા અને નિરૂપ્યતા પણ કોઈનાથી નિરૂપિત હોઈ શકે છે. દા.ત. જ્ઞાનનિષ્ઠનિરૂપકતા ઘનિષ્ઠવિષયતાથી નિરૂપિત છે. નિરૂપિત એટલે “ને આભારી' આવો અર્થ થઈ શકે. દા.ત. જ્યારે દુઃખનું જ્ઞાન થાય ત્યારે દુઃખનિષ્ઠવિષયતા જ્ઞાનથી નિરૂપિત છે એટલે કે જ્ઞાનને આભારી છે નહીં કે ઇચ્છાને. Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૭ પ્રતિયોગી - અનુયોગી જેનો અભાવ (અથવા સંબંધ) તે પ્રતિયોગી કહેવાય. જ્યાં અભાવ (અથવા સંબન્ધ) તે અનુયોગી કહેવાય. = ઘડામાં જલનો અભાવ → પ્રતિયોગી - જલ, અનુયોગી - ઘડો જલમાં ઘડાનો આભાવ → પ્રતિયોગી - ઘડો, અનુયોગી - જલ બન્ને વાક્યમાં ઘડો - જલ - અભાવ આ ત્રિગડું સમાન છે. પણ અનુયોગી-પ્રતિયોગીભાવ બદલાઈ જવાથી અર્થ બદલાય છે. જ્ઞાનાદિપાંચથી ભિન્ન સંયોગ-અભાવાદિ સસમ્બન્ધી પદાર્થોના સમ્બન્ધીને પ્રતિયોગી કહેવાય. જે કોઈ પ્રતિયોગી હોય તેમાં પ્રતિયોગિતા રહે. સપ્રતિયોગિક →>> પ્રતિયોગિવાળો પદાર્થ દા.ત. સંયોગ કે અભાવ વગેરે સપ્રતિયોગિકપદાર્થ જ્યાં રહે તેને અનુયોગી (અથવા આધાર) કહેવાય. અભાવ ભૂતલમાં છે. ↓ સપ્રતિયોગિક અનુયોગી છે. ઘટનો ↓ પ્રતિયોગી A → B → == જલનો ↓ પ્રતિયોગી - ઘટનો ↓ પ્રતિયોગી C → ઘટનો અભાવ છે. (જલમાં) ઘટસમ્બન્ધિ અભાવ છે. ઘટપ્રતિયોગિક અભાવ છે. બન્ને વાક્યમાં જલ, અભાવ ઘટમાં છે. ↓ ↓ ઘટ, અભાવ આ ત્રણ સપ્રતિયોગિક અનુયોગિ પદાર્થોનો ઉલ્લેખ છે, છતાં પણ અર્થ જુદો જુદો છે કેમ ? અનુયોગી પ્રતિયોગી ભાવ બદલાઈ જવાથી. અભાવ જલમાં છે. ↓ ↓ સપ્રતિયોગિક અનુયોગી ઘટનો અભાવ જલમાં છે. જલ એ અનુયોગી બન્યું. જલાનુયોગિક અભાવ થયો. * ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧. ઘટનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક: અભાવઃ ૨. અભાવનિરૂપિત પ્રતિયોગિતાવાન્ ઘટઃ ૩. જલનિષ્ઠ અનુયોગિતાનિરૂપકઃ અભાવઃ ૪. અભાવ નિરૂપિત અનુયોગિતાવત્ જલમ્ જો જલનો અભાવ ઘટમાં હોય તો૧. જલનિષ્ઠ પ્રતિયોગિતા નિરૂપક અભાવ ૨. અભાવનિરૂપિત પ્રતિયોગિતાવત્ જલમ્ ૩. ઘટનિષ્ઠાનુયોગિતાનિરૂપક અભાવ ૪. અભાવનિરૂપિત અનુયોગિતાવાન્ ઘટઃ ✰✰✰✰ સંયોગ → સસમ્બન્ધી પદાર્થ છે. (સાપેક્ષ). સંયોગ → સપ્રતિયોગિક પદાર્થ ૧. જલનો સંયોગ ઘટમાં છે. ૨. ઘટનો સંયોગ ભૂતલમાં છે. A સંયોગનું પ્રતિયોગિ જલ છે. B પ્રતિયોગિતા જલમાં છે સંયોગની C જલનિષ્ઠ પ્રતિયોગિતા નિરૂપકઃ સંયોગઃ D સંયોગનિરૂપિત પ્રતિયોગિતાવત્ D સંયોગનિરૂપિતપ્રતિયોગિતાવાન્ જલમ્ E સંયોગનો અનુયોગી ઘટ છે. F સંયોગની અનુયોગિતા ઘટમાં G ઘટનિષ્ઠાનુયોગિતા નિરૂપકઃ સંયોગઃ H સંયોગનિરૂપિતાનુયોગિતાવાન્ ઘટઃ ૮૪ (જલ છે અનુયોગી જેનો એવો અભાવ) અભાવની અનુયોગિતા ક્યાં ? જલમાં, અભાવના પ્રતાપે જલમાં અનુયોગિતા A સંયોગનો પ્રતિયોગી ઘટ છે. B સંયોગની પ્રતિયોગિતા ઘટમાં છે. C ઘટનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકઃ સંયોગઃ ઘટઃ E સંયોગનું અનુયોગી ભૂતલ છે. છે. F સંયોગની અનુયોગિતા ભૂતલમાં છે. G ભૂતલનિષ્ઠાનુયોગિતાનિરૂપકઃ સંયોગઃ H સંયોગનિરૂપિતાનુયોગિતાવદ્ ભૂતલમ્ Page #92 -------------------------------------------------------------------------- ________________ ન્યાયની પરિભાષામાં રચાયેલા આ વાક્યો કોઈ એક વાસ્તવિક સુનિશ્ચિતસ્થિતિના સૂચવનારા છે. દા.ત. જે વાક્યથી જલનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક ઘટનિષ્ઠાનુયોગિતાનિરૂપક અભાવનો નિર્દેશ થયો હોય તો સુનિશ્ચિતસ્થિતિ કઈ હોય? જવાબ – ઘટમાં જલનો અભાવ છે. જલમાં ઘટનો અભાવ છે ” આ વાકય કઈ સુનિશ્ચિત દશા જણાવે છે? ઘટનિષ્ઠપ્રતિયોગિતા - જલનિષ્ઠાનુયોગિતા નિરૂપક અભાવ આધારને સપ્તમી વિભક્તિ લાગે | પ્રતિયોગીને છઠ્ઠી વિભક્તિ લાગે. સપ્રતિયોગી = પ્રતિયોગિમાનું. જેમ ઘટતું જ્ઞાન–અહીં (પ્રતિયોગિવાળો) Lપ્રવિષય, વિષયી વિષયવાળુ જેમ જ્ઞાનમાં વિષયિતા હતી તેમ અભાવમાં પ્રતિયોગિમત્તા જાણવી. જલનો અભાવ - અભાવમાં પ્રતિયોગિમત્તા કોના પ્રતાપે ? જલના પ્રતાપે. અભાવનિષ્ઠપ્રતિયોગિમત્તાનિરૂપક જલમ્ ***** ૧. રામના પ્રતાપે દશરથમાં પિતૃત્વ છે. :: A દશરથનિષ્ઠપિતૃત્વનિરૂપક રામ અથવા B રામનિરૂપિત (દશરથનિષ્ઠ) પિતૃત્વવાનું દશરથ: ૨. દશરથના પ્રતાપે રામમાં પુત્રત્વ છે. . A રામનિષ્ઠ પુત્રત્વ નિરૂપક દશરથ B દશરથનિરૂપિતપુત્રત્વવાનું રામ ૩. ભૂતલમાં ઘટી આધારતા છે. A ભૂતલનિષ્ઠાધારતાનિરૂપકઃ ઘટ: B ઘટનિરૂપિતઆધારતાવત્ ભૂતલ ૪. ઘટમાં ભૂતલની આધેયતા છે. 1. A ઘટનિષ્ઠાધેયતાનિરૂપક ભૂતલમ્ |B ભૂતલનિરૂપિતાધેયતાવાનું ઘટ: Page #93 -------------------------------------------------------------------------- ________________ પ. → ધનમાં ઇચ્છાની વિષયતા છે. ... A ઘનનિષ્ઠવિષયતાનિરૂપિકા ઇચ્છા B ઇચ્છાનિરૂપિતવિષયતાવદ્ ધનમ્ ૬. → સંસ્કાર ધર્મનો વિષયી છે. ૮૬ A સંસ્કારનિષ્ઠવિયિતા નિરૂપક ધર્મ B ધર્મનરૂપિતવિષયતાવાન્ સંસ્કારઃ ૭. → મુનિ તપનો સ્વામી છે. . A મુનિનિષ્ઠસ્વામિત્વનિરૂપકં તપઃ B તપોનિરૂપિતસ્વામિત્વવાન્ મુનિઃ C તપોનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપર્ક સ્વામિત્વ (સ્વામિત્વ એક સમ્બન્ધ છે.) D સ્વામિત્વનિરૂપિત પ્રતિયોગિતામત્ તપઃ E મુનિનિષ્ઠઅનુયોગિતાનિરૂપર્ક સ્વામિત્વમ્ Fસ્વામિત્વનિરૂપિતાનુયોગિતામાન્ મુનિઃ ૮. → પુસ્તક ન્યાયનું પ્રતિપાદક છે. અર્થાત્ પુસ્તકમાં ન્યાયની પ્રતિપાદકતા છે. A પુસ્તકનિષ્ઠપ્રતિપાદકતાનિરૂપકઃ ન્યાયઃ B ન્યાયનિરૂપિતપ્રતિપાદકતાવત્ પુસ્તકમ્ ૯. → શબ્દ અર્થનો વાચક છે. A શબ્દનિષ્ઠવાચકતાનિરૂપકઃ અર્થઃ B અર્થનિરૂપિતવાચકતાવાનું શબ્દઃ ૧૦. --> અર્થ શબ્દનો વાચ્ય છે. . A અર્થનિષ્ઠવાચ્યતાનિરૂપકઃ શબ્દઃ B શબ્દનિરૂપિતવાચ્યતાવાન્ અર્થઃ Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્બન્ધીભૂત ધર્મી નિરૂપક ↓ જ્ઞાન ઘડો { ઘડો ભૂતલ | શબ્દ { અર્થ { પુસ્તક ન્યાય તપ રામ - સસમ્બન્ધી ધર્મ નિરૂપિત ↓ વિષયતા વિયિતા આધારતા આધેયતા વાચ્યતા વાચકતા સ્વામિત્વ પિતૃત્વ આ બધામાં સમ્બન્ધીભૂત ધર્મી જ્ઞાનાદિ નિરૂપક છે. - અને સસમ્બન્ધી પદાર્થભૂત વિષયતા વગેરે ધર્મો નિરૂપિત બને છે. પ્રતિપાદ્યતા B વિષયતા જ્ઞાનથી નિરૂપિત છે. પણ પ્રતિપાદકતા | જ્ઞાન વિષયતાથી નિરૂપિત નથી. આનાથી નિયમ ફલિત થયો કે જે સસમ્બન્ધી અને ધર્મરૂપ હોય તે નિરૂપિત બને. પરન્તુ જે ધર્મરૂપ હોય તે સસમ્બન્ધી હોય કે ન હોય પણ તે સમ્બન્ધી ધર્મથી નિરૂપિત બને નહીં. A પણ અહીં પરસ્પર નિરૂપ્ય નિરૂપક ભાવ નથી. અર્થાત્ જ્ઞાન વિષયતાનિરૂપક છે. પણ વિષયતા જ્ઞાનનિરૂપક નથી. ભૂતલ આધેયતાનિરૂપક છે. પણ આધેયતા ભૂતનિરૂપક નથી. અર્થાત્ સમ્બન્ધીભૂતધર્મી ચાહે પોતે સસમ્બન્ધી હોય કે અસમ્બન્ધી હોય (પહેલી કોલમવાળા) તે નિરૂપક જ બને. પણ જે એના સસમ્બન્ધીભૂત ધર્મો છે તે એના ધર્મના નિરૂપક બને નહીં. એટલે કે અહીં પરસ્પર નિરૂપકભાવ નથી તથા અહીં પરસ્પર નિરૂપિતભાવ નથી. } છે. જેમ રામ દશરથનો પુત્ર તેમ દશરથ રામનો पुत्र હોય તો પરસ્પર પિતા પુત્ર ભાવ ઘટી શકે, પણ એવું નથી. વાસ્તવમાં દશરથનો રામસાથે અહીં એક પાક્ષિક નિરૂપકભાવ એક પાક્ષિક નિરૂપિતભાવ •€ ૨ ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ એકપાક્ષિક પુત્રત્વ સમ્બન્ધ અને રામનો દશરથ સાથે એકપાક્ષિક પિતૃત્વ સમ્બન્ધ છે. - બે ભાઈ - ભાઈ વચ્ચે ભાતૃત્વનો સમ્બન્ધ એ પરસ્પર સમ્બન્ધ છે. - બે મિત્ર - મિત્ર વચ્ચે મૈત્રી સમ્બન્ધ એ પરસ્પર સમ્બન્ધ છે. એવી રીતે ઘટ - ભૂતલનો સંયોગ પરસ્પરનો સમ્બન્ધ છે. ગુણ - ગુણી વગેરેનો સમવાય એ પરસ્પરનો સમ્બન્ધ છે. – તો આ રીતે પરસ્પર નિરૂપક - નિરૂપ્ય ભાવ ક્યાં હોય? જેમ જ્ઞાનપ્રતાપે ઘડો વિષય બન્યો. જ્ઞાનપ્રતાપે ઘડામાં વિષયતા આવી જેમ ઘડાના પ્રતાપે જ્ઞાન વિષયી બન્યું ઘડાના પ્રતાપે જ્ઞાનમાં વિષયિતા આવી. તેમ ઘડામાં વિષયતા આવી ત્યારે જ્ઞાનમાં વિષયિતા આવી, તેમ જ્ઞાનમાં વિષયિતા આવી ત્યારે ઘડામાં વિષયતા આવી, અર્થાતુ ઘનિષ્ઠ વિષયતા જેમ જ્ઞાનરૂપ વિષયના પ્રતાપે તેમ જ્ઞાનનિષ્ઠ વિષયિતાના પ્રતાપે પણ ખરી. તથા જ્ઞાનનિષ્ઠ વિષયિતા જેમ વિષયભૂત ઘડાના પ્રતાપે તેમ ઘટનિષ્ઠ વિષયતાના પ્રતાપે પણ ખરી. ઘડો – જ્ઞાનનિષ્ઠવિષયિતા | ઘનિષ્ઠવિષયતા જ્ઞાન ઘનિષ્ઠવિષયતા જ્ઞાનનિષ્ઠવિષયિતા અહીં ઘડા કે જ્ઞાન સાથે અહીં બે ધર્મોમાં પરસ્પર પરસ્પર નિરૂપક ભાવ નિરૂપક તે ભાવ પરસ્પર નિરૂપિત નથી. નિરૂપિત છે. કારણ - બન્ને એકબીજાના પ્રતાપે છે. ઘટનિષ્ઠ વિષયતાનિરૂપક જ્ઞાનનિષ્ઠ વિષયિતા જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપિત ઘનિષ્ઠ વિષયતા જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપક ઘટનિષ્ઠ વિષયતા ઘટનિષ્ઠ વિષયતા નિરૂપિત જ્ઞાનનિષ્ઠ વિષયિતા Page #96 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર નિરૂપક નથી વધુ અભ્યાસ માટે આગળ વર્ધારામ દશરથ પુત્ર પિતા પુત્રત્વ પિતૃત્વ (આધારે) F૧ દશરથનિષ્ઠપિતૃત્વ કોના પ્રતાપે ? રામના. દશરથ કાંઈ રામના પ્રતાપે A. ૨ દશરથનિષ્ઠપિતૃત્વ નિરૂપક રામ હોય એવું નથી માટે અથવા L૩ રામથી નિરૂપિત દશરથનિષ્ઠપિતૃત્વ નિરૂપિત નથ F૧ રામનિષ્ઠપુત્રત્વ કોનાપ્રતાપે ? દશરથના પિતૃત્વ અને રામ B. ૨ રામનિષ્ઠપુત્રત્વ નિરૂપક દશરથ પુત્રત્વ અને દશરથ અથવા L૩ દશરથથી નિરૂપિત રામનિષ્ઠ પુત્રત્વ ૧ દશરથનિષ્ઠપિતૃત્વ કોના પ્રતાપે ? રામનિષ્ઠ Aી પુત્રત્વના પ્રતાપે ૨ દશરથનિષ્ઠપિતૃત્વ નિરૂપક રામનિષ્ઠ પુત્રત્વ નિરૂપિત છે. અથવા L૩ રામનિષ્ઠ પુત્રત્વ નિરૂપિત દશરથનિષ્ઠ પિતૃત્વ જ F૧ રામનિષ્ઠ પુત્રત્વ કોના પ્રતાપે? દશરથનિષ્ઠ B, પિતૃત્વના પ્રતાપે | ૨ રામનિષ્ઠ પુત્રત્વ નિરૂપક દશરથનિષ્ઠ પિતૃત્વ અથવા L૩ દશરથના પિતૃત્વથી નિરૂપિત રામનિષ્ઠ પુત્રત્વ A, રામનિરૂપિતપિતૃત્વવાન્ દશરથ: B, દશરથનિરૂપિત પુત્રત્વવાન્ રામ: ત, રામનિષ્ઠપુત્ર–નિરૂપિતપિતૃત્વવાન્ દશરથ B, દશરથનિષ્ઠપિતૃત્વનિરૂપિતપુત્રત્વવાનું રામ A, દશરથનિષ્ઠપિતૃત્વનિરૂપકપુત્રવવાનું નામ: B, રામનિષ્ઠપુત્ર–નિરૂપકપિતૃત્વવાન્ દશરથઃ જેમ ઘટનિષ્ઠ જલ = જલવાનું ઘટઃ એમ રામનિષ્ઠ પુત્રત્વ = પુત્રત્વવાનું રામ અને દશરથનિષ્ઠ પિતૃત્વ = પિતૃત્વવાન્ દશરથ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮) ઉદ્દેશ્ય - વિધેય) A ત્રાસવાદી દુર્જન છે. B ભારતીય સજ્જન છે. જેને ઉદ્દેશીને વિધાન (કહેવામાં) કરવામાં આવે તે ઉદ્દેશ્ય. જેમાં (કોઈક ધર્મનું) વિધાન થાય તેને ઉદ્દેશ્ય કહેવાય. જેનું વિધાન થાય તેને વિધેય કહેવાય. પ્રશ્ન દરેક વાક્યપ્રયોગનું મુખ્ય પ્રયોજન શું હોય છે? જવાબ – વાક્યપ્રયોગનું મુખ્ય પ્રયોજન -અર્થઅજ્ઞાત -- ઘટના - નું જ્ઞાપન હોય છે. પ્રસંગ વાત _ જ્ઞાત વ્યક્તિ / પદાર્થ / વસ્તુ (ત્રાસવાદી) સમ્બન્ધી અજ્ઞાતનું (દુર્જનતાનું) જ્ઞાપન હોય છે. જ્ઞાત વ્યક્તિ પદાર્થ | વસ્તુને ઉદ્દેશીને અજ્ઞાતધર્મનું - અર્થનું - ઘટનાનું જ્ઞાપન નિરૂપણ, પ્રતિપાદન કરાય છે. જ્ઞાત -- ઉદ્દેશ્ય દા.ત. ત્રાસવાદી, ભારતીય અજ્ઞાત — વિધેય દા.ત. દુર્જનતા, સજ્જનતા ઉદ્દેશ્ય – ધર્મી બને, ઉદ્દેશ્યનું પ્રતિપાદન ધર્મરૂપે કરાય. વિધેય – ધર્મ બને, વિધેયનું પ્રતિપાદન ધર્મરૂપે કરાય. વાકયમાં ધર્મારૂપે જેનું નિરૂપણ થાય તે ઉદ્દેશ્ય વાક્યમાં ધર્મરૂપે જેનું વિધાનરૂપ નિરૂપણ થાય તે વિધેય યત્ (જે) સર્વનામથી મોટે ભાગે ઉદ્દેશ્યનું પ્રતિપાદન થાય. તત્ (તે) સર્વનામથી મોટે ભાગે વિધેયનું પ્રતિપાદન થાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ્યમાં → ઉદ્દેશ્યતા ત્રાસવાદીમાં → ઉદ્દેશ્યતા ઉદ્દેશ્યતા અને વિધેયતા આ બંને ઉદ્દેશ્યતા અને વિધેય આ બંને "} વિધેયમાં → વિધેયતા દુર્જનતામાં → વિધેયતા પરસ્પર સાપેક્ષ છે. A ત્રાસવાદીનિષ્ઠઉદ્દેશ્યતાનિરૂપક દુર્જનતાનિષ્ઠ વિધેયતા B દુર્જનતા નિષ્ઠવિધેયતાનિરૂપક ત્રાસવાદીનિષ્ઠઉદ્દેશ્યતા A દુર્જનતા / નિષ્ઠ વિધેયતા નિરૂપિત ત્રાસવાદીનિષ્ઠઉદ્દેશ્યતા B ત્રાસવાદી | નિષ્ઠઉદ્દેશ્યતા નિરૂપિત દુર્જનતાનિષ્ઠવિધેયતા A ત્રાસવાદીનિષ્ઠ ઉદ્દેશ્યતા નિરૂપક વિધેયતાવતી દુર્જનતા B દુર્જનતાનિષ્ઠ વિધેયતા નિરૂપક ઉદ્દેશ્યતાવાન્ ત્રાસવાદી A દુર્જનતાનિષ્ઠ વિધેયતા નિરૂપિત ઉદ્દેશ્યતાવાન્ ત્રાસવાદી B ત્રાસવાદીનિષ્ઠ ઉદ્દેશ્યતા નિરૂપિત વિધેયતાવતી દુર્જનતા કારણતા - કાર્યતા વિહ્ન ધૂમનું કારણ છે. વિહ્નમાં ધૂમની કારણતા છે. વદ્ઘિનિષ્ઠકારણતાનિરૂપક ધૂમ ધૂમિનરૂપિતકારણતાવાન્ વિó ધૂમનિરૂપિત વદ્ઘિનિષ્ઠ કારણતા ૧. ધૂમનિષ્ઠકાર્યતાનિરૂપકવદ્ઘિનિષ્ઠ કારણતા ૨. વહ્નિનિષ્ઠકારણતાનિરૂપક ધૂમનિષ્ઠ કાર્યતા ૩. વદ્ઘિનિષ્ઠકારણતાનિરૂપક કાર્યતાવાન્ ધૂમ ૪. ધૂમનિષ્ઠ કાર્યતા નિરૂપક કારણતાવાનૂ વિહ્ન ધૂમ વહ્નિનું કાર્ય છે. ધૂમમાં વહ્નિની કાર્યતા છે. ધૂમનિષ્ઠકાર્યતાનિરૂપક વહ્નિ વહ્નિ નિરૂપિતકાર્યતાવાન્ ધૂમ વર્તિનિરૂપિત ધૂમનિષ્ઠકાર્યતા એ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ क = नि३५४ નિરૂપકને બદલે સંક્ષેપમાં માત્ર “ક” નો પ્રયોગ થાય. ६. त. घटनिष्ठविषयतानिरूपकं ज्ञानम् घटनिष्ठविषयताकं ज्ञानम् ज्ञाननिष्ठविषयितानिरूपकः घट: ज्ञाननिष्ठविषयिताकः घटः वह्निनिष्ठकारणतानिरूपकः धूमः वह्निनिष्ठकारणताकः धूमः संयोगनिष्ठसंसर्गतानिरूपकं ज्ञानम् संयोगनिष्ठसंसर्गताकं ज्ञानम् घटनिष्ठप्रतियोगितानिरूपकः अभाव: घटनिष्ठप्रतियोगिताकः अभावः भूतलनिष्ठ अनुयोगिता निरूपकः अभावः भूतलनिष्ठ अनुयोगिताकः अभावः ઉદ્દેશ્ય - વિધેયભાવ બદલાઈ જાય તો વાક્યમાં ગરબડ ઊભી થાય. મનુષ્ય પંચેન્દ્રિય હોય છે એ વાક્યમાં દરેક મનુષ્યમાં પંચેન્દ્રિયપણાનું વિધાન થાય છે તે બરાબર છે. પણ પંચેન્દ્રિય મનુષ્ય હોય છે. એવા વાકયમાં દરેક પંચેન્દ્રિયમાં મનુષ્યપણાનું વિધાન થાય તે બરાબર નથી. ઉદ્દેશ્ય - વિધેયભાવ બરાબર ન સમજનાર શાસ્ત્રચર્ચામાં ગોથા ખાઈ જાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧૯ જ્ઞાન ત્રિવિધ વિષય પ્રતિજ્ઞા → જ્યારે પણ કોઈ વસ્તુનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય ત્યારે માત્ર ધર્મીનું જ નહીં પણ સાથે સાથે એમાં છતાં - અછતાં ધર્મનું પણ જ્ઞાન થાય છે. જ્યારે રસ્તા ઉપર છીપ (શુક્તિ) પડી હોય ત્યારે - ૧. એકને ‘છીપ’ એવું જ્ઞાન થયું ૨. બીજાને ‘રજત’ (ચાંદી) એવું જ્ઞાન થયું અથવા } સરખી સ્થિતિમાં ૧. જતી વખતે એકને ‘છીપ' એવું જ્ઞાન થયું, આવતી વખતે એજ વ્યક્તિને ‘રજત’ એવું જ્ઞાન થયું. અહીં નજર સામે ધર્મરૂપે એક જ વસ્તુ (છીપ) રહેલી છે. એનું જ્ઞાન પણ બન્ને વખતે થયું - બન્ને સ્થિતિમાં નજર સામે એક જ વસ્તુ છે. એટલે બન્ને સ્થિતિમાં સંનિકર્ષ એક જ વસ્તુ સાથે છે. એટલે જ્ઞાન તો એક જ ધર્મી વિશે થયેલું છે. તો પછી ફરક કેમ પડ્યો ? A ૧ પહેલીવાર રજત જ્ઞાન ૨ પહેલીવાર સર્પ જ્ઞાન B ૧ બીજીવાર છીપ જ્ઞાન ૨ બીજીવાર રજ્જુ (દોરી) જ્ઞાન ૩ બીજીવાર માણસનું જ્ઞાન ૩ પહેલીવાર ઠૂંઠાનું જ્ઞાન બન્ને સ્થિતિમાં જ્ઞાન એક જ સરખું થવું જોઈએ. છતાં કેમ ફરક પડ્યો ? A ૧ → છીપ જોઈ અને સાથે એમાં ન રહેલું રજતત્વ જોયું, પણ એમાં રહેલું શુક્તિત્વ નથી જોયું. B ૧ → છીપ અને શુક્તિત્વ બન્ને જોયા છે. A ૨ → રજ્જુ અને એમાં ન રહેલું સર્પત્વ જોયું છે. પણ એમાં રહેલું રજ્જુત્વ નથી જોયું. ૩ એમ એમ એ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ B ૨ → રજ્જુ અને રજ્જુત્વ બન્ને જોયા છે. A૩ → માણસ અને એમાં ન રહેલું સ્થાણુત્વ (કુંઠાપણું) જોયું છે. પણ એમાં રહેલું મનુષ્યત્વ નથી જોયું. A ૩ → માણસ અને મનુષ્યત્વ બન્ને જોયા છે. માટે શું ફલિત થયું ? દરેક વખતે જ્ઞાન માત્ર ધર્મીનું નહિ પણ સાથે સાથે છતાં-અછતાં ધર્મનું પણ થાય છે. અર્થાત્ જ્યારે જ્યારે ધર્મીનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે ત્યારે ત્યારે કોઈક ધર્મનું પણ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનના વિષય, ધર્મ (વિશેષણ) અને ધર્મી (વિશેષ્ય) બે સિદ્ધ થયા. વિષયનો ત્રીજો પ્રકાર - સંસર્ગ A ઘડામાં પાણી છે. जलवान् घटः बुद्धि થાય છે. કારણ શું ? બન્ને સ્થળે ઘડો દેખાય છે. બન્ને સ્થળે જલ દેખાય છે. } B ઊંધો ઘડો અને બાજુમાં જ પરાતમાં પાણી છે. નળવાન્ ઘટ: બુદ્ધિ થતી નથી. નત્ત ઘટશ બુદ્ધિ થાય છે. બન્ને સ્થળે જો માત્ર જલ અને ઘડો આ બે જ વિષય બુદ્ધિમાં ભાસતા હોય તો બુદ્ધિભેદ થઈ શકે ? ન થાય. માટે બુદ્ધિભેદ થવાના કારણરૂપે કોઈ ત્રીજો વિષય ભાસતો હોવાનું સિદ્ધ થાય છે. એ ત્રીજો વિષય એકસ્થળે (A) જે સંયોગ છે, બીજા સ્થળે (Bમાં) એ નથી. છતાં બુદ્ધિભેદ કેમ ? ખલવાન્ ઘટ: આ બુદ્ધિમાં જલ અને ઘડાનો સંયોગ, એ વિશેષણ (જલ) અને વિશેષ્ય (ઘડા) ના સંસર્ગ (સમ્બન્ધ) રૂપે ભાસે છે. ઊંધો ઘડો હોય ત્યારે આ સંયોગનામનો સંસર્ગ ભાસતો નથી. માટે ત્યાં બળવાન્ ઘટ: બુદ્ધિ થતી નથી. પ્રશ્ન → જ્યારે સ્ફટિકની પાછળ લાલ ફુલ પડ્યું હોય ત્યારે સટિકમાં રક્તરૂપનો સંસર્ગ છે નહીં, તો પછી ‘રક્તરૂપવાન સ્ફટિકઃ' બુદ્ધિ શી રીતે થાય છે ? થાય છે એ હકીકત છે. ૮૪ એમ કરાર જવાબ - આવી બુદ્ધિ અર્થાત્ ‘તાન્’ એવી વિશિષ્ટબુદ્ધિ થવા માટે વિશેષણ વિશેષ્યનો સંસર્ગ ભાસતો હોવો જોઈએ. વિશેષણ - વિશેષ્યનો Page #102 -------------------------------------------------------------------------- ________________ સંસર્ગ હોવા ન હોવા સાથે લેવા દેવા નથી. માણસ ખૂબ બુદ્ધિમાનું હોવા છતાં બુદ્ધિનો સંસર્ગ ન ભાસવાથી બુદ્ધિમાનું પુરુષઃ' એવી પ્રત્યક્ષબુદ્ધિ થતી નથી. તાત્પર્ય રક્તકુસુમ સ્ફટિકની પાછળના ભાગમાં ખૂબ નજીક હોવાથી સ્ફટિક અને રક્તરૂપ એ બેનો સંસર્ગ ભાસે છે. માટે “રક્તરૂપવાનું સ્ફટિકઃ આવી બુદ્ધિ થાય છે. એટલે નિષ્કર્ષ શું થયો? સવિકલ્પ અથવા વિશિષ્ટપ્રકારની દરેકે દરેક બુદ્ધિ (અર્થાત્ જ્ઞાન)માં જે જે વિષયરૂપે ભાસે છે તેના ત્રણ વિભાગ છે. ૧) પહેલા વિભાગમાં એક કે એકથી વધુ જે ધર્મરૂપે પદાર્થો ભાસે છે - તે વિશેષ્ય કહેવાય. દા.ત. શ્યામરૂપવાનું ઘટઃ અહીં વિશેષ્ય ઘટ એક જ છે. શ્યામરૂપવન્તો (શ્યામૌ) ઘટપટ અહીં વિશેષ્ય ઘટ અને પટ બે છે. ૨) બીજા વિભાગમાં ધર્મરૂપે જે એક કે એકથી વધુ પદાર્થ ભાસે છે તેને વિશેષણ અથવા પ્રકાર કહેવાય છે. દા.ત. વિશાત ધર: – વિશાલપરિમાણ નામનો એકગુણ વિશેષણરૂપે ભાસે છે. વિઃિ શ્યામજી ધટ: -- અહીં વિશેષણરૂપે શ્યામરૂપ અને વિશાલપરિમાણ આ બન્ને ગુણો ભાસે છે. તથા શ્યામવિશત્નિ પટપટ આ બુદ્ધિમાં બે પદાર્થ વિશેષણરૂપે અને બે પદાર્થ વિશેષ્યરૂપે ભાસે છે. ત્રીજા વિભાગમાં વિશેષણ કે વિશેષણોનો વિશેષ્ય કે વિશેષ્યો સાથે ભાસતો/ભાસતાં સંસર્ગ (સમ્બન્ધ) કે સંસર્ગો આવે છે. બનવાન્ પટ: આ બુદ્ધિમાં વિશેષ્યમાં (ઘડામાં) વિશેષણ (જલ)નો સંયોગ નામનો સંસર્ગ ભાસે છે. રૂપવાનું વીઃ આ બુદ્ધિમાં વિશેષ્ય (બાલ)માં વિશેષણ (ઉજ્જવલરૂપ)નો સમવાય નામનો સંસર્ગ ભાસે છે. તથા, પિવાનું વિશાતઃ વટવૃક્ષ: આ બુદ્ધિમાં વિશેષ્યમાં (વટવૃક્ષમાં) કપિનો (૧) સંયોગ નામનો અને વિશાલપરિમાણનો (૨) સમવાય નામનો સંસર્ગ અર્થાત્ બે પદાર્થ (સંયોગ - સમવાય) સંસર્ગરૂપે ભાસે છે. & ? ૪ $? ? ? શ88 દૃઢ કે ઈંઢ એક 68 ઠ ઠ્ઠક ઉટ ઈંક રં$ $# 88 8 8 8 88 ઉદ દર્શક ડે 88 8 8 ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિશેષણ અથવા (પ્રકાર) ધર્મ વિષયતા વિષય વિશેષ્ય (ધર્મી) ૧ વિશેષણતા વિશેષણતા ૯૬ ૨ ૨ ૨ ૨ (પ્રકારતા) → ૨ વિશેષ્યતા ૩ સંસર્ગતા ખતવાન્ યદ: એવું જ્ઞાન તે જલનિષ્ઠપ્રકારતા સંયોગનિષ્ઠસંસર્ગતા ઘનિષ્ઠવિશેષ્યતા } પ્રશ્ન → પાણીવાળો ઘડો' આ પ્રકારના જ્ઞાનમાં જો પાણી અને ઘડાનો સમ્બન્ધ ભાસતો હોય તો એ જ્ઞાનના આલેખક વાક્યમાં પાણી’ અને ‘ઘડો’ શબ્દોનો પ્રયોગ થાય છે તો સમ્બન્ધવાચક શબ્દનો ઉલ્લેખ કેમ નથી થતો ? જવાબ→ જો સમ્બન્ધનો ઉલ્લેખ ન થતો હોય તો ‘જલવાન્ ઘટઃ’ (પાણીવાળો ઘડો) એમ કહેવાને બદલે ‘નત્તયટો' આવો ઉલ્લેખ કેમ કરતા નથી ? બનવાનું ઘટ: એવા ઉલ્લેખમાં સમ્બન્ધનો ઉલ્લેખ થઈ જ ગયો છે પણ એના ઉપર તમારું પર્સનલ ધ્યાન ગયું નથી. જલશબ્દને વત્ પ્રત્યય કર્યો છે. આ ‘વત્’ પ્રત્યય સમ્બન્ધનો વાચક અર્થાત્ ઉલ્લેખ કરનાર છે. जलवान् घटः વિશેષણ સંસર્ગ (સંયોગ) ↓ સંસર્ગતા સંસર્ગ સંયોગ, સમવાય સ્વામિત્વ, તાદાત્મ્ય માતૃત્વ, પિતૃત્વ આદિ (ક્યારે કઈ વસ્તુ સંસર્ગ રૂપે ભાસે તે કહેવાય નહીં) કોઈપણ વસ્તુ ક્યારેય પણ સંસર્ગરૂપે ભાસી શકે. ત્રણેનું નિરૂપક બને. વિશેષ્ય (વ્યક્તિ) ↓ વિશેષ્યતા 9998 Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન નનૈવી પર: અહીં ભલે ત્રણે વિષયો ભાસતા હોય પણ “નમ્ અથવા “પટ'' માત્ર આટલું જ જ્ઞાન થયું હોય ત્યારે તો માત્ર એકલો ઘડો કે એકલું પાણી જ ભાસે છે. ત્યાં વિશેષણ વગેરે ત્રણ વિષયોનું ભાન કેવી રીતે? જવાબ - એક બાળક કરન્સી નોટ જુએ અને હોંશિયાર (વ્યુત્પન્ન) માણસ કરન્સી નોટ જુએ આ બેના જ્ઞાનમાં ભાસતી વસ્તુ તો એક જ છે છતાં જ્ઞાનમાં ફરક શું પડ્યો? ફરક એ પડ્યો કે બાળકને માત્ર કાગળનું જ્ઞાન થયું જ્યારે વ્યુત્પનપુરુષને કાગળ ઉપરાત ધનરૂપે જ્ઞાન થયું અર્થાત્ વ્યુત્પન્નપુરુષને એ કાગળમાં વિશેષ ધર્મ ધનત્વ પણ દેખાયો - એટલે કે એને ધનત્વ અને કાગળ એ બન્નેનું જ્ઞાન થયું છે, એ પણ ધનત્વનું વિશેષણરૂપે અને કાગળનું વિશેષ્યરૂપે. બસ એ જ રીતે જ્યારે ઘટનું જ્ઞાન થયું ત્યારે કોઈ પરદેશી કે જેના દેશમાં ક્યાંય ઘડો જ નથી, એવા પરદેશીને ઘટ જોઈને જે જ્ઞાન થશે, એના કરતાં વ્યુત્પન્ન પુરુષને જે “ઘટ’ જ્ઞાન થયું છે ત્યાં માનવું પડશે કે કંઈક વિશેષ જ્ઞાન થયું છે જે પેલા પરદેશીને નથી થયું. નિષ્કર્ષ » વ્યુત્પન્નપુરુષને થયેલા ઘટજ્ઞાનમાં ઘટત્વ ઘટ સમવાય - આ ત્રણનું ભાન થાય છે. વિશેષણ વિશેષ્ય સંસર્ગ પ્રશ્ન ઘટત્વનું જ્ઞાન તો તમે સાબિત કર્યું પણ સમવાયનું સંસર્ગરૂપે જ્ઞાન ઘટજ્ઞાનમાં શી રીતે બતાવશો? જવાબ – ઘડો અને પરાત સાથે સાથે પડ્યા હોય ત્યારે ઘડામાં ઘટત્વનું અને સાથે પરાતનું જ્ઞાન થાય છે ત્યાં ઘટને અનુલક્ષીને “ઘટ’ એવું જ્ઞાન થાય છે તો પરાતને અનુલક્ષીને “ઘટ” એવું જ્ઞાન કેમ નથી થતું? નથી થતું એ હકીકત છે, એનાથી ફલિત થાય છે કે ત્યાં ઘટત્વ અને પરાત ભાસતા હોવા છતાં બેનો સંસર્ગ ભાસતો નથી, જ્યારે ઘડામાં ઘટત્વનો સંસર્ગ (સમવાય) પણ ભાસે છે. તેથી જ ઘટને અનુલક્ષીને “ઘટ’ એવું જ્ઞાન થાય છે પણ પરાતને અનુલક્ષીને ઘટ એવું જ્ઞાન થતું નથી. આનાથી સાબિત થયું કે દરેક જ્ઞાનમાં ત્રણેય વિષય ભાસે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ‘ઘડો’ કે ‘જલ’ કે ‘ભૂમિ’ કે ‘ઝાડ’ કે ‘આગ’ કે ‘પુસ્તક’ આવા જ્યારે જ્યારે એક જ શબ્દથી ઉલ્લેખ પામતા જ્ઞાનો થાય ત્યારે ત્યારે માત્ર ઘટ કે જલ કે ભૂમિ વગેરે જ ભાસતા નથી પણ સાથે એમાં રહેલા વિશેષણ ઘટત્વ, જલત્વ કે ભૂમિત્વ અને એ બધાનો પોતપોતાની આશ્રયવ્યક્તિ (વિશેષ્ય) સાથેનો સમ્બન્ધ પણ ભાસે છે. વિશેષણ ‘ઝાડ’ જ્ઞાન → વૃક્ષત્વ ‘જલ' જ્ઞાન જલત્વ પરમેશ્વર’ જ્ઞાન પરમઐશ્વર્ય “આત્મા” જ્ઞાન ‘લારીવાળો’ જ્ઞાન ‘દણ્ડી’ જ્ઞાન કરંસી નોટમાં ‘દસ રૂપિયા’જ્ઞાન ‘પુત્રવાન્’ જ્ઞાન જલવાનૢ ઘટઃ જ્ઞાન સંસર્ગ સમવાય સમવાય પરમેશ્વરવ્યક્તિ સમવાય આત્મા સમવાય લારીવાળો સંયોગ અથવા (માણસ) સ્વામિત્વ fl(=દણ્ડ) દણ્ડવાળો(પુરુષ) | સંયોગ નોટ (કાગળ) દશ સંખ્યા ધનત્વ (રૂપ્યત્વ) આત્મત્વ લારી |વિશેષ્ય પુત્ર જલ, ઘટત્વ વૃક્ષવ્યક્તિ જલ વ્યક્તિ(બાપ) ઘટ Z} | } અને જલત્વ જલ સમવાય ‘શ્યામદણ્ડિમાન ઉપાશ્રય:' આવા જ્ઞાનમાં વિશેષણ કોણ કોણ ? વિશેષ્ય કોણ કોણ ? સંસર્ગ ક્યા ? કોની કોની વચ્ચે ? સ્વરૂપ/સમવાય સંબન્ધ (આરોપિત) પિતૃત્વ સંયોગ | ધ્યાન પૂર્વક તપાસો - મુખ્ય વિશેષ્ય ઉપાશ્રય છે. એમાં બે વિશેષણ ભાસે છે ૧ ઉપાશ્રયત્વ ૨ વઙિમત્ત્વ = ડી. વડી માં ૨૬ વિશેષણરૂપે ભાસે છે. દંડમાં બે વિશેષણ ભાસે છે - ૧ દંડત્વ ૨ શ્યામરૂપ. શ્યામરૂપમાં શ્યામત્વજાતિ વિશેષણ રૂપે ભાસે છે. શ્યામત્વજાતિનો શ્યામરૂપ સાથે, તથા શ્યામરૂપ અને દંડત્વ જાતિનો દંડ સાથે સમવાય સંબંધ ભાસે છે. દંડનો દંડી ૯૮ 8 8 8 મી ક સર Page #106 -------------------------------------------------------------------------- ________________ સાથે અને દંડીનો ઉપાશ્રય સાથે સંયોગ સમ્બન્ધ ભાસે છે. ઉપાશ્રયત્વનો ઉપાશ્રય સાથે સમવાય સંબંધ ભાસે છે. (૧) યામહિમાન્ ઉપાશ્રય: (એવું જ્ઞાન.) A શ્યામત્વજાતિ ↓ પ્રકાર → (૨) જાતિ શ્યામત્વ પ્રકાર B શ્યામરૂપ C દંડ D દંડવાળો ↓ ↓ વિશેષ્ય વિશેષ્ય અને અને પ્રકાર વિશેષ્ય અને પ્રકાર દંડત્વ (વાળાપણું) પ્રકાર વિશેષ્ય — વિશેષ્ય ↓ દંડ | ↓ દણ્ડી A પ્રકાર → અને ઉપાશ્રયત્વ B પ્રકાર નિયમઃ- એકજ જ્ઞાન સમ્બન્ધી કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ (પ્રકા૨તા - વિશેષ્યતા વગેરે) પરસ્પર અભિન્ન હોય છે. વિશેષ્ય ↓ શ્યામરૂપ A પ્રકાર→ અને દંડત્વ B પ્રકાર પ્રકાર ઉપાશ્રયત્વ પ્રકાર પ્રકાર (૩) જ્ઞાનનિરૂપિત ઉપાશ્રયનિષ્ઠવિશેષ્યતાનિરૂપિત ઉપાશ્રયત્વ નિષ્ઠ પ્રકારતા તથા દણ્ડી નિષ્ઠ પ્રકારતા { દંડીનિષ્ઠ પ્રકારતાથી અભિન્ન એવી દણ્ડીનિષ્ઠ વિશેષ્યતાથી E ઉપાશ્રય વિશેષ્ય નિરૂપિત દણ્ડનિષ્ઠ પ્રકારતા અભિન્ન (દણ્ડનિષ્ઠ) વિશેષ્યતાથી નિરૂપિત - દણ્ડત્વનિષ્ઠ પ્રકારતા શ્યામરૂપનિષ્ઠ પ્રકારતા અભિન્ન વિશેષ્યતાથી નિરૂપિત પ્રકારતા (શ્યામત્વનિષ્ઠ પ્રકારતા) વિશેષ્ય ↓ ઉપાશ્રય ૬ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ વિશેષ્યક 1 પ્રકારક છે વિશેષ્યક 1 (४) श्यामदण्डिमान् उपाश्रयः इत्याकारक ज्ञान ઉપાશ્રય વિશેષ્યક 3 શ્યામદંડિ ૧ ઉપાશ્રયત્ન પ્રકારક દંડી દંડ દલ્ડ શ્યામરૂપ - દણ્ડત્વ છે પ્રકારક શ્યામરૂપ વિશેષ્યક શ્યામત્વજાતિ પ્રકારક (૫) વિષય વિષયી શ્યામંદંડિમાનું ઉપાશ્રય इत्याकारकं ज्ञानम् શ્યામત્વ – શ્યામરૂપ * દડ –દડી ઉપાશ્રય નિષ્ઠ પ્રકારના નિષ્ઠ | નિષ્ઠ નિરૂપિત વિશેષ્યતા — વિશેષ્યતા નિષ્ઠ નિષ્ઠ પ્રકારતા – નિષ્ઠ વિશેષ્યતા, વિશેષતા તથા પ્રકારતા તથા દડત્વ નિરૂપિત- ઉપાશ્રયત્ન નિષ્ઠ નિષ્ઠ પ્રકારતા પ્રકારતા નિરૂપિત નિષ્ઠ પ્રકારતાનિરૂપિત ૨. શ્યામત્વજાતિ શ્યામરૂપ દડિત્વ નિષ્ઠપ્રકારતા નિષ્ઠવિશેષ્યતા નિષ્ઠપ્રકારતા નિષ્ઠપ્રકારતા Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪. ૬ નિષ્ઠપ્રકારતા | નિષ્ઠપ્રકારતા ઉપાશ્રયત્ન ઉપાશ્રય નિષ્ઠ પ્રકારતા દડી નિષ્ઠવિશેષ્યતા નિષ્ઠવિશેષ્યતા | નિષ્ઠવિશેષ્યતા | એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓમાં અભેદ હોય છે. અર્થાતુ એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ અભિન્ન કહેવાય છે. દડીનિષ્ઠપ્રકારતા નો નિરૂપક ઉપાશ્રય અથવા ઉપાશ્રયનિષ્ઠ ૩૫Tયત્વનિષ્ટપ્રારતી એ વિશેષ્યતા અથવા ઉપાશ્રયથી કે ઉપાશ્રયનિષ્ઠવિશેષતાથી નિરૂપિત ૧ દંડીનિષ્ઠ પ્રકારતા ૨ ઉપાશ્રયત્વનિષ્ઠપ્રકારતા નિયમ :- એક જ જ્ઞાન સમ્બન્ધી કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ (પ્રકારતા - વિશેષ્યતા વિ.) અભિન્ન હોય છે. આ બધા ટુકડાઓને જોડીને એનું નિરૂપકજ્ઞાન કહેવું હોય ત્યારે આ રીતે આખી સાંકળ બનાવવી જોઈએ. સાંકળ ૧ શ્યામવનિષ્ઠ પ્રકારતાનિરૂપિત શ્યામરૂપનિષ્ઠ વિશેષતા અભિન્ન શ્યામરૂપનિષ્ઠ પ્રકારતા અને ઉભયથી નિરૂપિત દણ્ડનિષ્ઠવિશેષતા દંડત્વનિષ્ઠ પ્રકારના | અભિન્ન પ્રકારતાથી નિરૂપિત દંડીનિષ્ઠવિશેષ્યતા અભિનપ્રકારતા1 નિરૂપિત ઉપાશ્રયનિષ્ઠ અને ઉપાશ્રયત્વનિષ્ઠ પ્રકારતા ઈ વિશેષ્યતાનું નિરૂપક જ્ઞાન. આ એક જ્ઞાનની વિષયતાઓમાં નિરૂપિત - નિરૂપકભાવ : ૧. શ્યામવનિષ્ઠપકારતાનું નિરૂપક શ્યામરૂપ અને શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતા અથવા શ્યામરૂપથી કે શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતાથી નિરૂપિત શ્યામત્વનિષ્ઠ પ્રકારતા. ૨. શ્યામરૂપનિષ્ઠવિશેષ્યતાનું નિરૂપક શ્યામત્વ અને શ્યામ ત્વનિષ્ઠ કે ફી 8 8 8 8 8 8 8 8 8 8 કોર કે 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 88 8 98 ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકારતા અથવા શ્યામવથી કે શ્યામ ત્વનિષ્ઠ પ્રકારતાથી નિરૂપિત શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતા. ૩. શ્યામરૂપનિષ્ઠપ્રકારતા 1 નો નિરૂપક દડ અથવા ઇત્વનિષ્ટપ્રારતા ઈ દણ્ડનિષ્ઠવિશેષ્યતા અથવા દંડથી કે દણ્યનિષ્ઠવિશેષ્યતાથી નિરૂપિત ( ૧. શ્યામરૂપનિષ્ઠ પ્રકારના 1 ૨. દંડત્વનિષ્ઠ પ્રકારના ૪. દણ્ડનિષ્ઠપ્રકારતાનો નિરૂપક દડી (પુરુષ) અથવા દંડનિષ્ઠવિશેષ્યતા. અથવા દંડીથી કે દહીનિષ્ઠ વિશેષતાથી નિરૂપિત દણ્ડનિષ્ઠ પ્રકારતા. પ. દણ્ડિનિષ્ઠપ્રકારતાનો નિરૂપક ઉપાશ્રય, ઉપાશ્રયત્વનિષ્ઠપ્રકારતાનો નિરૂપક ઉપાશ્રય દદ્ધિમત્ત્વ 1 થી નિરૂપિત, અથવા દદ્ધિમત્ત્વ ૧ નિષ્ઠ પ્રકારતાથી ઉપાશ્રયત્ન ! ઉપાશ્રયત્ન ! નિરૂપિત ઉપાશ્રય નિષ્ઠ વિશેષ્યતા. બુદ્ધિના પ્રકાર :નિર્વિકલ્પ :- જે બુદ્ધિમાં ફક્ત વિશેષણ અને વિશેષ્ય (ઘટત્વ અને ઘટ) સ્વતન્નપણે ભાસે, પણ એમાં વિશેષણ - વિશેષ્યભાવ ન ભાસે. તો એ બુદ્ધિને નિર્વિકલ્પકજ્ઞાન કહેવાય. દા.ત. “ઘટ-ઘટત્વે આવી બુદ્ધિ. આ બુદ્ધિ અતીન્દ્રિય ગણાય છે. કારણકે આવી બુદ્ધિ થયા પછી પણ “મને આવી બુદ્ધિ થયેલી' એવો ભાસ થતો નથી. દરેક સવિકલ્પક (વિશિષ્ટ) બુદ્ધિ થવા પહેલા આ નિર્વિકલ્પકબુદ્ધિ ન્યાયમતે અવશ્યમેવ થતી જ હોય છે. કંઈક અંશે જૈનમતે પણ એવું ખરું કે પહેલા દર્શન (સામાન્ય ઉપયોગ) પછી જ જ્ઞાન (વિશેષોપયોગ) ક્રમશઃ થાય છે. પણ ફરક એ છે કે ન્યાયમતે પ્રથમ થતા નિર્વિકલ્પકજ્ઞાનમાં “ઘટ-ઘટત્વે' એવી બુદ્ધિ માનવામાં આવે છે, જ્યારે જૈનમતે પ્રથમ થનારા દર્શનમાં (ઘટને જોઈને) સામાન્યથી “આ કંઈક છે' એવો દર્શનાત્મક બોધ થાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨. સવિકલ્પક (=વિશિષ્ટ) બુદ્ધિ. જે બુદ્ધિમાં એક પદાર્થ વિશેષણરૂપે અને એકપદાર્થ વિશેષ્યરૂપે ભાસે -અર્થાત્ એક પદાર્થમાં બીજો પદાર્થ વિશેષણરૂપે ભાસે - અર્થાત્ એક પદાર્થમાં બીજા પદાર્થનું વૈશિષ્ટય ભાસે, આવી બુદ્ધિને વિશિષ્ટબુદ્ધિ કહેવાય. દા.ત. ‘ઘટ:’ એવું જ્ઞાન - એમાં ઘટમાં ઘટત્વના વૈશિષ્ટયનું અવગાહન થાય છે. અર્થાત્ આ જ્ઞાનમાં ઘડો આ કંઈક છે' એવી રીતે નહીં પરન્તુ ઘટત્વરૂપ વિશેષણથી અલંકૃત હોય એ રીતે ભાસે છે. માટે વિશિષ્ટ (ઘટ)ની બુદ્ધિ = વિશિષ્ટબુદ્ધિ. (જૈન મતે ‘અપાય’ કહેવાય.) ૩. વિશિષ્ટ વૈશિષ્ટયઅવગાહી બુદ્ધિ દા.ત. ખાવાનું ઘટ: પત્ત્તવાન વૃક્ષઃ વગેરે બુદ્ધિઓ વિશિષ્ટવૈશિષ્ટયઅવગાહીબુદ્ધિ કહેવાય. (આ બુદ્ધિ વિશિષ્ટબુદ્ધિ (સવિકલ્પજ્ઞાન) તો છે જ પણ વધારામાં આ વિ.વૈ. સંજ્ઞા છે) જે બુદ્ધિમાં એકપદાર્થ મુખ્ય વિશેષ્યરૂપે ભાસે - બીજો એના વિશેષણરૂપે અને ત્રીજો એનાય વિશેષણરૂપે ભાસે. દા.ત. નનવાન્ ઘટ: બુદ્ધિમાં જલત્વ જલના વિશેષણરૂપે ભાસે છે અને જલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટરૂપે ભાસતું જલ વળી ઘડાના વિશેષણ રૂપે ભાસે છે. અર્થાત્ અહીં જલત્વથી વિશિષ્ટએવા જલનું વૈશિષ્ટ્ય ઘડામાં અવગાહિત (ભાસિત) થાય છે. માટે આ જ્ઞાન વિશિષ્ટના વૈશિષ્ટયનું અવગાહી કહેવાય. फलवान् वृक्षः આ જ્ઞાનમાં ફલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટ એવા ફલના વૈશિષ્ટ્યનું અવગાહન વૃક્ષમાં થાય છે. માટે ફલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટ (ફલ)ના વૈશિષ્ટ્યનું અવગાહી આ જ્ઞાન કહેવાય. એક પદાર્થથી અલંકૃત બનીને ભાસતા બીજા પદાર્થ વડે જ્યારે ત્રીજો પદાર્થ વિશિષ્ટ બનીને ભાસે-તેવા જ્ઞાનને વિશિષ્ટ-વૈશિષ્ટયઅવગાહિ જ્ઞાન કહેવાય. રાજદરબારમાં એક ગરીબ માણસે રાજાને કહ્યું કે હું તમારો સાઢુભાઈ છું. કઈ રીતે ? કર્મરાજાને બે દીકરી, મોટી વિપત્તિ, જે મારી સાથે પરણાવી.. બીજી નાની અને લાડકી દીકરી સંપત્તિ એ તમારી સાથે પરણાવી. હવે કહો કે હું અને તમે સાઢુભાઈ ખરા કે નહીં ? રાજાએ ખુશ થઈને ઈનામ આપ્યું. આ રીતે જેને તર્કશાસ્ત્રમાં બરાબર સંબંધ જોડતા આવડે તેને ઈનામ મળે. (પ્રકરણ ૨૦મું) కర కర కర కర త - ૐ દ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૦ સમ્બન્ધ ૧, સંયોગ (ગુણ) ૨, સમવાય ૩, તાદાત્મ્ય ૪, સ્વરૂપ (દૈશિકવિશેષણતા અને કાલિકવિશેષણતા) ૫, વિષયતા ૬, પર્યાપ્તિ વગેરે. ભાઈ-બહેનનો, બાપ-દીકરાનો, સાસુ-વહુનો વગેરે અનેક જાતના સમ્બન્ધો પ્રચલિત છે પણ ન્યાયમતે ઉપરના છ મુખ્ય છે. A પરાતમાં પાણી પડ્યું હોય અને ઘડો ખાલી હોય. ત્યારે જલવાન્ ઘટઃ' અથવા ઘટે જલં’ અથવા ‘નવિવશો ઘટ:’ કે ‘નનક્ષમ્બન્ધી ઘટ:' કે ઘટસંબંદ્રે જલં આવી વિશિષ્ટપ્રકારની બુદ્ધિ થતી નથી. B જ્યારે ઘડામાં જલ નાખ્યું હોય ત્યારે જલવાન્ ઘટઃ વગેરે વિશિષ્ટપ્રકારની બુદ્ધિઓ થાય છે. C ઘડો અભરાઈ પર મૂક્યો હોય ત્યારે ઘટવદ્ ભૂતલમ્-મૂતને ઘટ:પટ-વિશિષ્ટ ભૂતલમ્ - ઘટસંબદ્ધ ભૂતત્તમ્ - ભૂતતસમ્બન્ધી ઘટઃ ઇત્યાદિ વિશિષ્ટપ્રકારની બુદ્ધિઓ થતી નથી. D જ્યારે ભૂમિ ઉપર ઘડો (ઊંઘો કે છતો) પડ્યો હોય ત્યારે પત્રવ્ ભૂતનમ્.....ઇત્યાદિ વિશિષ્ટકોટિની બુદ્ધિઓ થાય છે. E ફલિતાર્થ :-વિશિષ્ટપ્રકારની બુદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે બે પદાર્થ વચ્ચે કોઈ તત્ત્વ (પદાર્થ) સમ્બન્ધરૂપે ભાસતું હોય. F વિશેષણરૂપે અને વિશેષ્યરૂપે જ્યારે બે વસ્તુઓ ભાસતી હોય ત્યારે ત્રીજી વસ્તુ ત્યાં સંસર્ગરૂપે ભાસે છે. G (સંયોગ) યુસિદ્ધ (પૃથક્પૃથક્ દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે સંયોગ(ગુણ)એ સમ્બન્ધરૂપે ભાસે છે. દા. ત. બનવાનું ઘટ: ઘટવવું ભૂતલમ્ (સંયોગસમ્બન્ધ) H, (સમવાય) અયુતસિદ્ધ (અપૃથક્) પદાર્થો વચ્ચે સમવાય (છઠ્ઠો પદાર્થ) સમ્બન્ધરૂપે ભાસે છે. પટવન્તઃ તત્ત્તવઃ (તન્તુષુ પટઃ) શુવનઃ પદ: H, શુન્ત: પદ: અહીં શુક્લ (દ્રવ્ય) અને પટ વચ્ચે નહીં પણ શુક્લરૂપ (ગુણ) અને પટ વચ્ચે સમવાય, સમ્બન્ધરૂપે ભાસે છે. ૧૦૪ ૨ 9 8 888 88 Page #112 -------------------------------------------------------------------------- ________________ (તાદાભ્ય) એક જ વસ્તુ પણ બે જુદા જુદા રૂપે બોલાય (પ્રસિદ્ધ હોય) ત્યારે તે બે વચ્ચે તાદાભ્યનામનો પદાર્થ સમ્બન્ધરૂપ ભાસે છે. દા.ત. તેલ અને તેલની ધારા, ઘડો અને માટી, પત્થર અને પ્રતિમા, અરિસો અને પ્રતિબિંબ, નદી અને તેનો પ્રવાહ, તેલની ધારાવાળુ તેલ, જલધારાવાળો ધોધ, માટીવાળો ઘડો, પત્થરવાળી પ્રતિમા, પ્રતિબિંબવાળો અરિસો આ બધા જ્ઞાનોમાં સમ્બન્ધરૂપે તાદાભ્ય (અભેદોનું જ્ઞાન થાય છે. (સ્વરૂપ) જ્યાં સંયોગ - સમવાય કે અભેદ આ ત્રણેમાંથી એકેય સમ્બન્ધ ઘટે એવો ન હોય ત્યાં માત્ર કોરી વિશેષણતા (=સ્વરૂપ) નામનો સમ્બન્ધ હોય છે. દા.ત. જલાભાવવાનું ઘટ:, ઘટમાવવત્ મૂર્તસ્ત્રમ્ અહીં ઘડામાં અભાવનો અને ભૂતલમાં ઘટાભાવનો દૈશિક વિશેષણતા (સ્વરૂપ) નામનો સમ્બન્ધ ભાસે છે. પ્રશ્ન બે દીકરાવાળો બાપ પચાસ નોકરવાળો શેઠ | આ બધામાં ક્યો સમ્બન્ધ ઘટવાળું જ્ઞાન બતાવશો ? ત્યાગવાળી ઇચ્છા ત્રણ બહેનવાળા રમણભાઈનું જવાબ A જ્યારે “એક વિશિષ્ટ અપર’ એવી બુદ્ધિ અથવા B “પેલાવાળો આ’ અથવા તો “આ વાળો પેલો અથવા c ‘આમાં પેલો” આવી વિશિષ્ટબુદ્ધિ ક્યા સમ્બન્ધથી થાય છે તે શોધવું હોય ત્યારે તપાસ કરવાની કે a અપરમાં એકનું શું લાગે વળગે છે ? 5 આમાં પેલાનું શું લાગે વળગે છે ? - પેલામાં આને શું લાગે વળગે છે ? છે આમાં પેલાનું શું પડ્યું છે ? a એક વિશિષ્ટ અપર : जलविशिष्टो घटः ઘટમાં જલનું શું પડ્યું છે ? જવાબ - સંયોગ જલનો સંયોગ ઘટમાં છે. સંયોગ સમ્બન્ધથી જલવિશિષ્ટ ઘટ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ b ખનવાન્ ઘટ: (પેલાવાળો આ) જલનો સંયોગ ઘડામાં છે c સંયોગસમ્બન્ધથી જલવાળો (જલવાન્) ઘડો છે. જલસંયોગવાળો ઘડો (આવાળો પેલો) જલસંયોગનું ઘડામાં શું છે ? જલસંયોગનો સમવાય ઘડામાં છે. સમવાયસમ્બન્ધથી જલસંયોગવાળો ઘડો છે. d ભૂતને પદ: આમાં પેલાનું શું છે ? ભૂતળમાં ઘડાનો સંયોગ છે. સંયોગસમ્બન્ધથી ભૂતલમાં ઘડો છે. ભૂતલે ઘટઃ e માટીવાળો ઘડો f માટીનું ઘડામાં શું છે - માટીનો ઘડામાં અભેદ છે. તાદાત્મ્યસમ્બન્ધથી માટીવાળો ઘડો છે. ધારાવાળુ તેલ. ધારાનું તેલમાં શું છે - ધારાનો તેલમાં અભેદ છે. માટે તાદાત્મ્યસમ્બન્ધથી ધારાવાળું તેલ છે. जलाभाववान् घटः જલાભાવનું ઘટમાં શું છે - જલાભાવનું ઘટમાં વિશેષણપણું અર્થાત્ વિશેષણરૂપ અભાવથી નિરૂપિત વિશેષ્યપણું છે. માટે દૈશિક વિશેષણતા (સ્વરૂપ) સમ્બન્ધથી જલાભાવવાળો ઘડો છે. જૈનમંત્રીઓવાળુ ગુજરાત' સમૃદ્ધ હતું - અહીં કાળ એજ સમ્બન્ધ બને છે. જે કાળમાં જૈન મંત્રીઓ હતા તે કાળમાં જે ગુજરાત હતું તે સમૃદ્ધ હતું - કાલિક વિશેષણતા સંબંધ થયો. * પ્રસ્તુતમાં બે દીકરાવાળો બાપ બે દીકરાનું બાપમાં શું છે ? જવાબ → પિતૃત્વ પિતૃત્વસમ્બન્ધન પુત્ર@યવાન્ નન: પચાસ નોકરવાળો શેઠ પચાસ નોકરનું શેઠમાં શું છે ? સ્વામિત્વ સ્વામિત્વસમ્બન્ધન પશ્ચારિવાનું શ્રેષ્ઠી ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ * ત્યાગવાળી ઇચ્છા ત્યાગનું ઇચ્છામાં શું છે ? ત્યાગની વિષયિતા ઈચ્છામાં છે. વિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઇચ્છા * જ્ઞાનવાળો ઘટ - જ્ઞાનની ઘટમાં વિષયતા છે. ' વિષયતાસમ્બન્ધન જ્ઞાનવાળો ઘટ * ઘટવાળું જ્ઞાન - જ્ઞાનમાં ઘટની વિષયિતા છે. વિષયિતાસમ્બન્ધન વિજ્ઞાન * ત્રણબહેનવાળો રમણ ત્રણબહેનનું રમણમાં શું છે ? ભ્રાતૃત્વ પ્રાતૃત્વસમ્બન્ધન ભગિનીઝયવાનું રમણ (૫) (વિષયતા સમ્બન્ધ) ત્યાગવતી ઇચ્છા - અહીં થોડા ઊંડાણમાં ઉતરો, વિષયતા વિષયિતા સ્વનિરૂપિતવિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઇચ્છા. (સ્વ = ત્યાગ) પોતાનું સામામાં જે કાંઈ (ધર્મ) હોય તે પોતાને સામાની સાથે જોડનારો સમ્બન્ધ બની જાય. ત્યાગ ઇચ્છાનિષ્ઠવિષયિતાનો નિરૂપક જરૂર છે, પણ ત્યાગમાં રહેલી વિષયતા પણ વચમાં માધ્યમ છે. માટે સમ્બન્ધ હજુ પણ સૂક્ષ્મતાથી જોવાય તો આવો બનશે - સ્વનિષ્ઠવિષયતા - નિરૂપિત - વિષયિતા સમ્બન્ધન ત્યાગવતી ઈચ્છા. ખાસ ધ્યાનમાં લેવાનું કે - તા. ક. સમ્બન્ધમાં જ્યારે પહેલો શબ્દ “સ્વ” હોય ત્યારે એનાથી વિશેષણ (ત્યાગ) પકડવાનું, નહીં કે વિશેષ્ય (ઇચ્છા). A घटाभाववद् भूतलम् । સ્વરૂપસમ્બન્ધન ઘટાભાવવત્ ભૂતમ્ ઘટાભાવ = ઘટ પ્રતિયોગિક અભાવ સ્વપ્રતિયોગિકત્વસમ્બન્ધન ઘટવાનું અભાવઃ સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વસમ્બન્ધન ઘટવાનું અભાવઃ Page #115 -------------------------------------------------------------------------- ________________ સમ્બન્ધ શું છે ? એકપદાર્થને (કિનારાને) બીજાપદાર્થ સાથે (બીજાકિનારા સાથે) જોડતો પુલ છે - મિડિયમ છે - માધ્યમ છે. - બધે સ્વશબ્દથી પહેલો પદાર્થ (વિશેષણ) લેવાનો હોય છે કે જેને પુલ (સમ્બન્ધ) દ્વારા બીજા પદાર્થ (વિશેષ્ય) સાથે જોડવાનો હોય છે. અભાવનો પ્રતિયોગિ સાથે શું સમ્બન્ધ ? સ્વનિરૂપિતપ્રતિયોગિતા. ક્યાં છે ? ઘટમાં B સ્વનિરૂપિતપ્રતિયોગિતાસમ્બન્ધન અમાવવાનું ઘટઃ C ભૂતલનો ઘટસાથે → સ્વનિષ્ઠઅભાવનિરૂપિતપ્રતિયોગિતાસમ્બન્ધન ભૂતભવાન્ ઘટ: (બરાબર વાંચો) પ્રશ્ન → ઘડાવાળુ પાણી અને પાણીવાળો ઘડો આ બન્ને ઠેકાણે સમ્બન્ધ એક સરખો છે ? જવાબ → સ્થૂલદૃષ્ટિએ સંયોગ એક જ જાતનો સમ્બન્ધ છે, પણ સૂક્ષ્મદ્રષ્ટિએ પાણીવાળો ઘડો - સ્વનિરૂપિત(સંયોગમૂલક) આધારતાસમ્બન્ધન બનવાનું ઘટ:; ઘડાવાળુ પાણી → સ્વનિરૂપિત(સંયોગમૂલક) આધૈયતાસમ્બન્ધન ઘટવત્ જલમ્ D घटाभाववद् भूतलम् સ્વનિષ્ઠપ્રતિયોગિતા નિરૂપક અભાવનિરૂપિતાધારતા સમ્બન્ધન घटवद् भूतलम्. ભત્રીજો–બનેવી—ભાણેજ–પિતા-સસરા←હરીન્દ્ર ↓ ↓ ↓ ↓ ↓ મહેન્દ્રના કાકાના સાળાના મામાના છોકરાનો જમાઈ હરીન્દ્ર છે. (મહેન્દ્ર) સ્વપિતૃવ્યમાŕપ્રાતૃમાતાપ્રાતૃપુત્રનામાતૃત્વ હરીન્દ્રમાં છે. स्वपितृव्यश्यालकमातुलपुत्रजामातृत्व हरीन्द्रमां छे. સારાંશ એકવ્યક્તિનો બીજી સામેની વ્યક્તિમાં રહેલો સ્વસાપેક્ષ ધર્મ એ સમ્બન્ધ (પહેલી વ્યક્તિને બીજીવ્યક્તિ સાથે જોડતો પુલ) બને છે. (૪) પર્યાપ્તિ સમ્બન્ધ બે ફલ, ત્રણ ઝાડ....વગેરે વિશિષ્ટ બુદ્ધિઓમાં સંખ્યા (ગુણ) અને સંખ્યાવાનૢ (દ્રવ્ય)નું ભાન થાય છે. સમ્બન્ધના જ્ઞાન વિના તો વિશિષ્ટ ભાન થાય નહીં. અહીં ક્યા સમ્બન્ધનું જ્ઞાન વિશિષ્ટ બુદ્ધિ જનક હોવાનું માનશું ? ૧૦૮ એ 38 98 888 88 અ મ = Page #116 -------------------------------------------------------------------------- ________________ સમવાય સમ્બન્ધના જ્ઞાનને કારણ માનીએ તો કોઈ એક ફલ કે કોઈ એક ઝાડમાં પણ દ્વિત્વ કે ત્રિત્વ સંખ્યાનું ભાન થવાની આપત્તિ ઊભી થશે - કેમ કે સમવાય સંબન્ધથી દ્વિત્વ સંખ્યા કે ત્રિત્વ સંખ્યા (ગુણ) પ્રત્યેક ફળ કે ઝાડમાં મોજુદ છે. અહીં એવો સમ્બન્ધ લેવો પડશે કે જે સમ્બન્ધથી દ્વિત્વ / ત્રિત્વ સંખ્યા રહે તો બે કે ત્રણ દ્રવ્યમાં જ રહે પણ એક દ્રવ્યમાં રહે જ નહીં. અર્થાત્, દ્વિત્વ વગેરે સંખ્યા પોતાના બે વગેરે આધારમાં જ પર્યાપ્ત થઈને રહે એવો સમ્બન્ધ માનવાનો હોય તો ‘પર્યાપ્તિ’ નામનો સમ્બન્ધ કલ્પી લેવો જોઈએ. ફલિતાર્થ, પર્યાપ્તિ સંબન્ધથી દ્વિત્ય બે આધારમાં જ ભાસે, પર્યાપ્તિ સંબન્ધથી ત્રિત્વ ત્રણ આધારોમાં જ ભાસે, એક બે આધારમાં નહીં ભાસે. એટલે એક જ વસ્તુને અનુલક્ષીને સમવાય સમ્બન્ધથી ‘આ બે - આ ત્રણ' આવી વિશિષ્ટ બુદ્ધિ થવાની આપત્તિ લગાવી શકાય પણ પર્યાપ્તિ સમ્બન્ધથી સંખ્યા વગેરેની વિશિષ્ટ બુદ્ધિ થવાનું માનીએ તો એક વસ્તુને આશ્રયીને ‘આ-બે આ-ત્રણ' આવી અનિષ્ટ બુદ્ધિની આપત્તિ નહીં લાગે, કેમ કે પર્યાપ્તિ સમ્બન્ધથી દ્વિત્વ સંખ્યા તેના બે આધારોમાં જ પર્યાપ્ત થઈને રહી શકે, નહીં કે પ્રત્યેકમાં સમ્બન્ધના બીજી રીતે બે પ્રકાર ૨. વૃત્તિ અનિયામક ૧. વૃત્તિનિયામક A વૃત્તિ = આધારતા એનું નિયમન | A જ્યાં સમ્બન્ધ હોવા છતાં આધાર - અર્થાત્ બોધન કરે એવો જે સમ્બન્ધ | આધેય ભાવની પ્રતીતિ ન થાય ત્યાં એ તે વૃત્તિનિયામક. સમ્બન્ધ વૃત્તિઅનિયામક કહેવાય. B દા.ત. જમીન ઉપર પડેલા પાણી ઉપર ઊંધો ઘડો. અહીં ઘડા અને પાણી B દા.ત. જલવાનું ઘટઃ અહીં સંયોગસમ્બન્ધથી ઘટમાં જલની આધારતા પ્રતીત થાય છે માટે અહીં | નો વૃત્તિનિo સંયોગસમ્બન્ધ છે. C સમવાયસમ્બન્ધ વૃત્તિનિયામક છે તેથી રૂપવાન ઘટઃ અહીં ‘રૂપનો આધાર ઘડો' એવી પ્રતીતિ થાય છે એમ ને હંસ એક ટીમ સ 88 888 88 8 સંયોગ હોવાથી ઘડો જલવિશિષ્ટ છે. પણ બે વચ્ચે આધાર - આધેયભાવની પ્રતીતિ ન થવાથી. અર્થાત્ જલવાન્ ઘટઃ એવી બુદ્ધિ થતી ન હોવાથી આ સંયોગ વૃત્તિઅનિયામક | કહેવાય. C નિરૂપશ્ર્વ વગેરે સંબંધો પણ વૃત્તિ - અનિયામક ગણાય છે. કચ્છ ન ક ક ક 8 ૨૬ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ વિશેષ જ્ઞાતવ્ય : ૧. જ્યાં સમ્બન્ધ વૃત્તિ અનિયામક હોય ત્યાં ‘એક વિશિષ્ટ અપર’ અથવા ‘એક સમ્બદ્ધ અપર' એવી બુદ્ધિ કે ઉલ્લેખ થઈ શકે છે. દા.ત. બે ઊભી આંગળી એક બીજાથી સંયુક્ત હોય ત્યારે સંયોગસમ્બન્ધથી એક અંગુલી (તર્જની) વિશિષ્ટ અપર (મધ્યમા) અંગુલી અથવા એક અંગુલીસમ્બદ્ધ અપરઅગુંલી એવું કહી શકાય છે. એવી બુદ્ધિ પણ થાય છે. પરન્તુ ‘એક અંગુલીમાં અપરઅંગુલી' એવ બુદ્ધિ નહીં થાય, એવું કહી પણ ન શકાય. ૨. પ્રશ્ન → ખતવાનું ઘટ: આ સ્થળે વૃત્તિનિયામક સંયોગ છે તો પછી ઘટવદ્ નનમ્ એવી બુદ્ધિ કેમ નથી થતી ? અર્થાત્ ખત્તે ઘટ: અથવા જલમાં ઘટની આધારતા કેમ ભાસતી નથી ? જવાબ → ઘટમાં જલની આધારતા પ્રતીત થાય છે. કારણકે જલપ્રતિયોગિક ઘટાનુયોગિક સંયોગસમ્બન્ધ આ સ્થળે વિદ્યમાન છે. જ્યારે ‘ઘટવદ્ નતમ્’ એવી બુદ્ધિ થવા માટે અર્થાત્ જલમાં ઘટની આધારતાની પ્રતીતિ થવા માટે ઘટપ્રતિયોગિકજલાનુયોગિક સંયોગસમ્બન્ધ હોવો જોઈએ. જે અત્રે નથી. પ્રશ્ન → પહેલાં સ્વાભાવઆશ્રયતાસમ્બન્ધથી ‘યવત્ ભૂતત્વમ્’, પછી સ્વપ્રતિયોગિત્વસમ્બન્ધથી અભાવવાનુ ઘટઃ તથા સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકતાસમ્બન્ધથી ઘટવાન્ અભાવ ઇત્યાદિ ઘણું બધું કહ્યું છે. પરન્તુ ભૂતળમાં સ્વાભાવઆશ્રયતાસમ્બન્ધથી ઘટની આધારતા અથવા ઘટમાં અભાવની આધારતા કે અભાવમાં ઘટની આધારતા ભાસતી નથી. તો પછી આ બધા ઘટ અને અભાવ કે અભાવ અને ઘટના જોડી કાઢેલા સમ્બન્ધો જો વૃત્તિનિયામક હોય તો આધારતાની પ્રતીતિ થવી જોઈએ. અને જો સમ્બન્ધ વૃત્તિઅનિયામક હોય તો તત્તાની બુદ્ધિ અર્થાત્ “ઘટવાન્ અભાવ’ ઇત્યાદિ કઈરીતે કહી શકાય ? જવાબ –→ આ બધા સમ્બન્ધો વૃત્તિઅનિયામક છે પણ છતાંય ‘ઘટવાન્ અભાવ' ઇત્યાદિ ઉલ્લેખ થાય છે. તે માત્ર એકવિશિષ્ટ અપરનો ઉલ્લેખ’ કરવા પૂરતા જ એવા પ્રયોગો થાય છે. ટૂંકમાં કહીએ તો જ્યાં આધારતા પ્રતીત ન થતી હોય ત્યાં માત્ર સાદું વૈશિષ્ટય જણાવવા પૂરતાં ‘ઘટવાન્ અભાવ’ ઇત્યાદિ પ્રયોગ થઈ શકે છે. ૧૧૦ 9 8 ક 389 39 કર Page #118 -------------------------------------------------------------------------- ________________ (૨૧ અવચ્છેદક અવચ્છેદક શબ્દના ઘણા અર્થો છે પ્રથમ અર્થ છે પ્રયોજક. ૧. દરેકવસ્તુને અનેક ચહેરા (રૂપ) હોય છે. દા.ત. એક માણસ, પુરુષ છે, બાપ છે, પુત્ર છે, વેપારી છે કોઈ સંસ્થાનો પ્રમુખ છે. લોકસભાનો અધ્યક્ષ છે વ.વ. બીજો કોઈ માણસ પોલીસ છે, અને ગૃહસ્થ પણ છે, પોતાના કુટુમ્બનો વડીલ છે. હવે પોતે જ્યારે પોલીસ તરીકે ફરજ બજાવે છે. ત્યારે કોઈ ગુનેગારને પકડી શકે, ક્યાંક જતો રોકી શકે છે, કોઈની જડતી લઈ શકે છે. તો આ બધું કાર્ય કરવામાં તેનો પોલીસ તરીકેનો અધિકાર આગળ આવે છે. અર્થાત્ એ પ્રયોજક બને છે. ઉપરાંત એ જ પોલીસ ક્યારેક પોતાના છોકરાને ખવડાવે - પીવડાવે ઘરની બહાર જતો અટકાવે છે. ઘરની કોઈ એક વસ્તુનું ખરીદ - વેચાણ કરે છે. આ બધા કાર્યમાં તેના ઘરનું વડીલપણું (વૃદ્ધત્વજયેષ્ઠત્વ) પ્રયોજક બને છે. કોઈની બેગની ઝડતી લેવી એમાં જયેષ્ઠત્વ પ્રયોજક નથી બનતું અને પોતાના ઘરનું સંચાલન કરે છે એમાં ગ્રામરક્ષકત્વ પ્રયોજક નથી એટલે એમ કહી શકાય કે બેગની જડતી લેવી વિ. કાર્યકારિત્વનું અવચ્છેદક ગ્રામરક્ષકત્વ છે. કાર્યકારિત્વ એ પ્રયોજ્ય છે. પ્રયોજ્યને અવિચ્છન કહેવાય. એટલે કહેવાય કે પરીક્ષણકાર્ય-કારિત્વ ગ્રામરક્ષકત્વાવચ્છિન્ન છે. તથા ગૃહસંચાલનકાર્યકારિત્વનું અવચ્છેદક જયેષ્ઠત્વ છે. અથવા ગૃહસંચાલનકાર્યકારિત્વ જયેષ્ઠત્વાવચ્છિન્ન છે. ૨. અવચ્છેદકનો અર્થ નિયત્રિત રાખનાર એવો થાય છે. ભૂતલઉપર જ્યારે કોઈ પણ ઘડો ન હોય ત્યારે ભૂતલનિષ્ઠાભાવની પ્રતિયોગિતા ઘડામાં રહેશે. હવે ઘડાના અનેક ચહેરા છે. એ પદાર્થ છે. સત્ છે દ્રવ્ય છે પૃથ્વી છે માટી (દ્રવ્ય) છે એટલે કે ઘડામાં સત્ત્વ - પદાર્થત્વ - દ્રવ્યત્વ - પૃથ્વીત્વ - મૃત્ત્વ - ઘટત્વ વિ. અનેક ધર્મો છે. પરન્તુ ભૂતલમાં ઘડાનો અભાવ હોય ત્યારે સત્નો, પદાર્થનો, દ્રવ્યનો કે પૃથ્વીનો અભાવ છે એમ ન કહી શકાય, ઘડાનો અભાવ છે એમ કહી શકાય છે. એનું કારણ શું ? શું ઘડો એ દ્રવ્ય, પૃથ્વી કે માટી નથી ? જવાબ → છે. છતાંય દ્રવ્ય વિ.નો અભાવ કહેવાતો નથી પણ ઘડાનો જ અભાવ ઉલ્લેખિત થાય છે. એનાથી એ ફલિત થાય છે કે આ ઘડાની અન્દર 8 કટ દૂર કરી ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ રહેલી પ્રતિયોગિતા ઉપર પૃથ્વીત્વ કે દ્રવ્યત્વધર્મનું વર્ચસ્વ નથી કિન્તુ ઘટવધર્મનું વર્ચસ્વ છે. જે વર્ચસ્વ રાખે તે અવચ્છેદક કહેવાય. જેના ઉપર વર્ચસ્વ રહે તે અવચ્છિન્ન કહેવાય. ઘટનિષ્ઠપ્રતિયોગિતાનું અવચ્છેદક ઘટત્વ કહેવાય. ઘટવાવચ્છિન્ન ઘટનિષ્ઠપ્રતિયોગિતા કહેવાય. આનો ફલિતાર્થ એ થયો કે જે ધર્મથી પ્રતિયોગિતા અવચ્છિન્ન હોય તે ધર્મને પ્રધાન બનાવીને જ ધર્મી નો અભાવ ઉલ્લેખિત થઈ શકે. એટલે દ્રવ્યત્વ પૃથ્વીત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન હોવાથી ભૂતલમાં દ્રવ્ય કે પૃથ્વીનો અભાવ છે એમ ન કહેવાય કિન્તુ ઘટનો અભાવ છે એમ જ કહેવાય. કારણકે પ્રતિ, અવચ્છેદક ઘટત્વ છે. - જ્યારે ભૂતલમાં પાણી પડ્યું હોય, હવાનો સંસર્ગ હોય પરંતુ એકપણ પ્રકારનું પૃથ્વીદ્રવ્ય ન હોય ત્યારે ત્યાં પાષાણનો રેતીનો, ઈટનો, શીલાનો આ બધાનો અભાવ છે એમ ઘટનો અભાવ પણ છે. કારણકે જ્યાં પૃથ્વીદ્રવ્ય સદંતર ન હોય ત્યાં એના પેટાભેદ ક્યાંથી હોય? તેથી પૃથ્વીમાત્રનો અભાવ હોવાથી ઘટનો પણ ત્યાં અભાવ છે, પણ બુદ્ધિમાન માણસ સમજી શકે છે કે ત્યાં માત્ર ઘટત્વેન (ઘટરૂપ) પૃથ્વીને અભાવ ઉલ્લેખિત થતો નથી કિન્તુ પૃથ્વીત્વસામાન્યધર્મથી ઘટનો અભાવ ઉલ્લેખિત થાય છે માટે જે ધર્મને મનમાં લાવીને, આગળકરીને, મુખ્યકરીને ધર્મીના (અભાવ)નો ઉલ્લેખ થાય તે ધર્મ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. માટે અહીંયા ઘટનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક પૃથ્વીત્વ બનશે. અથવા ઘટનિષ્ઠ પ્રતિયોગિતા ઘટવાવચ્છિન્ન નહીં કિન્તુ પૃથ્વીવાવચ્છિન્ન બનશે. ફલિતાર્થ –- પ્રતિયોગિતા - વિષયતા - કારણતા વગેરે આગન્તુક ધર્મો અનિયત્રિત હોતા નથી કિન્તુ કોઈના કોઈ (અવચ્છેદક) ધર્મથી નિયત્રિત હોય છે. તથા તે તે વસ્તુમાં ઘટત્વ, દ્રવ્યત્વ વિ. અનેક ધર્મો હોવા છતાં બધા જ એક સાથે પ્રતિયોગિતા વગેરેના અવચ્છેદક હોતા નથી પરંતુ કોઈ એક નિશ્ચિતધર્મ જ પ્રતિયોગિતા વગેરેનો અવચ્છેદક હોય છે. ટૂંકમાં એમ કહેવાય – અવિચ્છેદક ધર્મ એ અવચ્છિન્નધર્મને દબાવે છે. નિયત્રિત રાખે છે એમ કહે છે કે “હું જ્યાં રહું ત્યાંજ તારે હાજર રહેવાનું” દા.ત. ઘટત્વ જ્યાં હોય ત્યાં જ ઘટાભાવની પ્રતિયોગિતાને રહેવાનું. જો એ ૧૧૨ 38 8 % 8? 88 8 88 488 38 Q8 39 48 88 દર ઢ ઉઢ ઉઠે છે કે 68 ક ટ ટ ઠ્ઠરે કે ક & હૃકે ? $ $? ? Page #120 -------------------------------------------------------------------------- ________________ ઘટત્વ ન હોય એવા ઈટ-પાષાણ વિ.માં રહી જાય તો પછી ત્યાં ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવને બદલે પૃથ્વીવાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવનો ઉલ્લેખ કરવો પડે. આ રીતે ઘટજ્ઞાનની વિષયતાનું અવચ્છેદક ઘટત્વ, જલપકારક જ્ઞાનની પ્રકારતાનું અવચ્છેદક જલત્વ, ભૂતલનિષ્ઠ અનુયોગિતાનું અવચ્છેદક ભૂમિત્વ, અગ્નિનિષ્ઠસાધ્યતાનું અવચ્છેદક અગ્નિત્વ, પર્વતનિષ્ઠપક્ષતાનું અવચ્છેદક પર્વતત્વ, ધૂમનિષ્ઠ હેતુતાનું અવચ્છેદક ધૂમત સમજી લેવું. ૩. વ્યવચ્છેદક : અવચ્છેદક = વ્યવચ્છેદક અર્થાત્ અવચ્છેદકધર્મ વિષયતા - કારણતા વિ. ધર્મોને અન્ય આશંકિત ધર્મીઓમાંથી નિવૃત્ત કરીને = વ્યવચ્છેદ કરીને = બાદબાકી કરીને = વ્યાવૃત્ત કરીને કોઈ એક નિશ્ચિત ધર્મીમાં નિયત્રિત કરે છે. દા.ત. ચિનોક્તસાધના (કેવલીભાષિતધર્મારાધના) મોક્ષનું કારણ છે. અહીં સાધનામાં રહેલો જિનોક્તત્વધર્મ મોક્ષની કારણતાને જિનોક્ત સાધનામાં એ રીતે નિયંત્રિત કરે છે કે જેથી ઇસુ વિ. ભાષિત સાધનામાંથી મોક્ષની કારણતાની બાદબાકી સૂચિત થાય છે. એટલે કે મોક્ષકારણતા જિનોક્તત્વાવચ્છિન્ના અર્થાતુ મોક્ષની કારણતાનો અવચ્છેદક ચિનોક્તત્વધર્મ છે. તેથી જે જે સાધનાઓમાં જિનોક્તત્વ નહીં હોય તે તે સાધનાઓ મોક્ષનું કારણ માની શકાય નહિ, હોઈ શકે નહિ. તેથી અભવ્ય જીવ દેખાવમાં જૈન જેવી લાગતી કઠોર સાધના કે પ્રરૂપણા કરતો હોવા છતાં સૂક્ષ્મદૃષ્ટિએ સમજી શકાય કે તેની સાધના-પ્રરૂપણામાં સ્વચ્છંદત્વ છે, નહિ કે જિનોક્તત્વ. ચિનોક્તત્વ - સ્વચ્છન્દવ પરસ્પર વિરોધી છે. તેથી અભવ્યની કઠોર સાધનામાં કે શુદ્ધ દેખાતી પ્રરૂપણામાં મોક્ષની કારણતા હોઈ શકે નહીં. જો મોક્ષની કારણતાનું અવચ્છેદક સ્વચ્છન્દવ હોત તો દરેક જીવની સ્વચ્છન્દ મરજી મુજબની પ્રવૃત્તિ મોક્ષનું કારણ બની જવાથી બધા જીવોનો મોક્ષ થઈ જાત. ૪. અવચ્છેદક = જ્ઞાપક અથવા પરિચાયકા પહેલા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે જાતના પદાર્થો જણાવાઈ ગયેલા છે એ સાપેક્ષ પદાર્થોમાં પિતૃત્વ વિ. પદાર્થો એવા છે Page #121 -------------------------------------------------------------------------- ________________ કે જે એના આધારમાં વ્યાપીને રહેનાર છે. જ્યારે કેટલાક સંયોગ વિ. પદાર્થો એવા હોય છે કે જે પોતાના આશ્રયમાં વ્યાપીને રહેતા નથી. પોતાના આશ્રયમાં જે પૂર્ણ પણે કણ - કણમાં વ્યાપીને રહેતા હોય તેને વ્યાપ્યવૃત્તિ પદાર્થો કહેવાય. અને જે પોતાના આશ્રયનાં કોઈ એક ભાગ = કોઈ એક દેશમાં જ રહેતા હોય તો તેને અવ્યાપ્યવૃત્તિ પદાર્થ કહેવાય. વૃક્ષમાં વૃક્ષત્વ, ફલમાં ફલત્વ તેમજ જાતિમાનું પદાર્થોમાં રહેનારી જાતિઓ વગેરે પોતાના આશ્રયને પૂર્ણપણે વ્યાપીને રહે છે. તેથી તે વ્યાપ્યવૃત્તિ કહેવાય. પરતુ વૃક્ષમાં કપિસંયોગ, ભૂમિ ઉપર ઘટસંયોગ, વડની વડવાઈઓમાં આંદોલનક્રિયા આ બધા અવ્યાપ્યવૃત્તિપદાર્થો છે. કારણકે તે બધા પોતાના આશ્રય વૃક્ષ ભૂમિ કે વડમાં પૂર્ણપણે વ્યાપીને રહેતા નથી. આ બધા (અવ્યાપ્ય - વૃત્તિ) પદાર્થો વિશે તે ક્યાં રહેલા છે એવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે માત્ર કપિસંયોગ વૃક્ષમાં છે, તાજમહાલ ભારતમાં છે એટલું કહી દેવાથી એની અવસ્થિતિનો વાસ્તવિક પરિચય મળતો નથી. વૃક્ષ ઘણું મોટું છે. કપિસંયોગને ક્યાં શોધવો? પદાર્થોના અવસ્થાનનો પરિચય અધૂરો હોય તો તેના અર્થીને શોધાશોધ કરવા નીકળવું પડે. પૂર્ણ પરિચય માટે તે તે આશ્રયના એવા ભાગ કે અવયવનો નિર્દેશ કરવો જોઈએ કે જેથી આધેયના (આશ્રિતના) અવસ્થાનનો વ્યવસ્થિત પરિચય મળી જાય. દા.ત. ભારત બહાર કોઈ પૂછે કે શિવસુન્દર ક્યાં છે તો ભારતદેશ મહારાષ્ટ્રરાજ્ય - નાસિકનગર - પગડબલ્પલેન - જૈન ઉપાશ્રય આ બધા પરિચાયક અવયવોનો સંકેત કરવો પડે. આ પરિચાયકોને અવચ્છેદક કહેવાય. એટલે આમાં જોઈ શકાય છે કે શિવસુન્દરની વર્તમાનકાળમાં ક્યા પ્રદેશમાં અવસ્થિતિ છે તે બતાવવા માટે ભારત દેશ જેવા સ્થૂલ અવચ્છેદકથી માંડીને પગડબલ્પલેન જૈનઉપાશ્રય જેવા ધારદાર અવચ્છેદકોનો નિર્દેશ કરવો પડે. જે પદાર્થોનો આ રીતે વિચ્છેદકો દ્વારા પરિચયો આપવાની જરૂર ન પડતી હોય તે પદાર્થોને નિરવચ્છિન્નવૃત્તિ કહેવાય. દા.ત. દશરથનો રામ પુત્ર છે તો રામમાં પુત્રત્વ ક્યાં રહેલું છે એ સૂચવવા માટે કોઈ પરિચાયકની જરૂર નથી. તેથી રામમાં પુત્રત્વ નિરવચ્છિન્નવૃત્તિ કહેવાય. જે પદાર્થનો પરિચય અવચ્છેદકદ્વારા આપવો પડે તે સાવચ્છિન્નવૃત્તિ કહેવાય. દા.ત. એક પુરુષને કોઢનો રોગ છે પણ આખા શરીરમાં નથી તો શરીરમાં કુષ્ઠ ક્યાં છે એ જણાવવા માટે પગ હાથ કે કોણી ઘૂટણ વિ. ભાગોનો ૧૧૪ ર છે ?? કે ટ ફ કટ ઉર ફડકે છે છે કે દરેકે કરે છે કે છે કે એ સંકે 8 કે રે B 98 Page #122 -------------------------------------------------------------------------- ________________ સંકેત કરવો પડે. અહીં ઘૂટણ કે કોણી વિ. અવચ્છેદકો દ્વારા કુષ્ઠ રોગનો સંકેત થતો હોવાથી તે પુરુષના શરીરમાં કુષ્ઠરોગ સાવચ્છિન્નવૃત્તિ છે એમ કહેવાય. એ રીતે વૃક્ષમાં કપિસંયોગનું અવચ્છેદક શાખા કહેવાય. વૃક્ષમાં મૂળભાગમાં કપિસંયોગ નથી માટે વૃક્ષમાં રહેલા કપિસંયોગાભાવનું અવચ્છેદક મૂળ કહેવાય. નોધપાત્ર વિશેષતા એ છે કે અવ્યાપ્યવૃત્તિ અર્થાત્ અવચ્છિન્નવૃત્તિ પદાર્થો અને તેમનો અભાવ ભિન્ન - ભિન્ન અવચ્છેદકદ્વારા એક જ આશ્રયમાં રહી શકે છે. ન્યાયદર્શનના આ સિદ્ધાંતમાં અનેકાન્તવાદનો વિજય થાય છે. કારણકે અનેકાન્તવાદનો સિદ્ધાન્ત એ છે કે એક જ આશ્રયમાં બે વિરોધી પદાર્થો ભિન્ન - ભિન્ન અપેક્ષાએ એક સાથે રહી શકે છે. આ હકીકતોને શબ્દમાં આલેખવાની જુદી જુદી પદ્ધતિઓ આ પ્રમાણે છે. वृक्षवृत्तिकपिसंयोगावच्छेदिका शाखा शाखावच्छेदेन कपिसंयोगवान् वृक्षः शाखावच्छेदेन कपिसंयोगः वृक्षवृत्तिः मूलावच्छेदेन तदभाववान् वर्तते वृक्षवृत्तिकपिसंयोग: शाखावच्छिन्नः शाखावच्छिन्नकपिसंयोगः मूलावृक्षे शाखावच्छेदेन कपिसंयोग:वर्तते वच्छिन्नतदभाव→A समानाधिकरण: MB પ્રતિયો વી वृक्षवृत्तिकपिसंयोगाभावावच्छेदकं मूलम् मूलावच्छेदेन कपिसंयोगाभाववान् वृक्षः वृक्षवृत्तिकपिसंयोगाभावः मूलावच्छिन्नः वृक्षे मूलावच्छेदेन कपिसंयोगाभावो वर्तते ૫. અવચ્છેદક સમ્બન્ધ જેમ એક જ આશ્રયમાં અવચ્છેદકભેદથી પદાર્થ અને પદાર્થનો અભાવ બન્ને રહે છે. એ જ રીતે સમ્બન્ધભેદથી પણ એકજ આશ્રયમાં પદાર્થ અને પદાર્થોભાવ બને રહી શકે છે. એટલે પદાર્થની અવસ્થિતિનું નિયંત્રણ કરનાર હોવાથી સમ્બન્ધ પણ અવચ્છેદક બને. संयोगसम्बन्धावच्छिन्नप्रतियोगिताक घटाभावः स्वरूपसंबन्धेन भूतले वर्त्तते ( भूतलनिष्ठः ) । स्वरूपसम्बन्धेन भूतलनिष्ठघटाभावीय प्रतियोगितावच्छेदकसम्बन्धः संयोगः । Page #123 -------------------------------------------------------------------------- ________________ દા.ત. ૧ ભૂમિ ઉપર ઘડો સંયોગસમ્બન્ધથી રહે છે. ૨. ઘડામાં ઘડો તાદાભ્યસમ્બન્ધથી રહે છે. ૩. માટી (કપાલ)માં ઘડો સમવાયસમ્બન્ધથી રહે છે. હવે એમ કહી શકાય કે ભૂતલમાં સંયોગસમ્બન્ધથી ઘડો છે. પણ સમવાયસમ્બન્ધથી નથી વગેરે. સંયોગ ઘટ ભૂતલ સંયોગ જે સમ્બન્ધથી પદાર્થ વિવક્ષિત આધારમાં ન રહે તે સમ્બન્ધ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. દા.ત. ભૂતલમાં જ્યારે એક પણ ઘડો સંયોગસમ્બન્ધથી ન હોય ત્યારે ભૂતલનિષ્ઠાભાવનો પ્રતિયોગી ઘટ બનશે. ઘનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક સમ્બન્ધ સંયોગ બનશે. એટલે એમ કહી શકાય કે સંયોખ્રિસ્થાછિન્નप्रतियोगिताकः भूतलनिष्ठः घटाभावः अथवा भूतलनिष्ठघटाभावीयप्रतियोगितावच्छेदकः संयोगः સમ્બન્ધની અવચ્છેદકતાનું મહત્ત્વ નીચે પ્રમાણે સમજવું જોઈએ. પર્વતો વહિમાનું ધૂમાતુ આવી પ્રતિજ્ઞામાં ધૂમહેતુ એ સહેતુ છે. છતાં કોઈ અવચ્છેદકસમ્બન્ધનો ભેદ કરીને વ્યભિચાર (=અર્નકાન્તિક) દોષ બતાવી શકે છે. કઈ રીતે? જુઓ... પર્વતમાં અગ્નિ હોય તો સંયોગસમ્બન્ધથી હોય પણ સમવાયસમ્બન્ધથી તો ન જ હોય. સમવાયસમ્બન્ધથી તો અગ્નિ પોતાના જ્વાલા વ. અવયવોમાં રહી શકે છે નહિ કે પર્વતમાં, એટલે સમવાયસમ્બન્ધથી અગ્નિનું નાસ્તિત્વ અર્થાત્ અગ્નિનો અભાવ પર્વતમાં રહી જશે. આ રીતે સાધ્યભૂત અગ્નિનો અભાવ પર્વતમાં રહી ગયો. અને ત્યાં ધૂમહેતુ વૃત્તિ છે તેથી અનૈકાન્તિક દોષ ઘુસી ગયો. હવે સહેતુને આવા પ્રપંચીદોષથી બચાવવો હોય તો શું કહેવાય તે જુઓ..પ્રતિજ્ઞા કરનારને પર્વતમાં અગ્નિ સમવાસમ્બન્ધથી સિદ્ધ કરવો નથી પરન્તુ સંયોગસમ્બન્ધથી અગ્નિ સાધ્ય છે. - પર્વતમાં ગમે તે સમ્બન્ધથી અગ્નિ સાધ્ય નથી. ફક્ત સંયોગસમ્બન્ધથી જ સાધ્ય છે. અર્થાત્ અગ્નિમાં રહેલી સાધ્યતાઉપર સંયોગસમ્બન્ધનું નિયંત્રણ છે. ૧૧૬ રે 8 £gકે કે દર ૪ ૪૪ ૪૪ ફરે છે કે રે ? 8 8 8 8 8 8 જીત છે કે કાર ? $3 (68 જેટ છેને ઉછે છે કે Page #124 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રતિજ્ઞામાં અગ્નિનિષ્ઠસાધ્યતાના અવચ્છેદક તરીકે સંયોગસમ્બન્ધ અભિપ્રેત છે નહીં કે સમવાયાદિ સમ્બન્ધ. લખવાની અનેકપદ્ધતિ સંયોગસમ્બન્ધાવચ્છિન્ન અગ્નિનિષ્ઠસાધ્યતા સમવાયસમ્બન્ધાવચ્છિન્નપ્રતિયોગિતાકઃ અગ્નિઅભાવઃ વહ્નિનિષ્ઠસાધ્યતાવચ્છેદક અગ્નિત્વધર્મ પણ છે, સંયોગસમ્બન્ધ પણ છે. અગ્નિઅભાવપ્રતિયોગિતાવચ્છેદક અગ્નિત્વધર્મ છે અને સમવાયસમ્બન્ધ પણ છે. અગ્નિનિષ્ઠ સાધ્યતાવચ્છેદક સંયોગસમ્બન્ધ છે. માટે સાધ્યતાવચ્છેદકતા સંયોગમાં છે. તેથી અગ્નિનિષ્ઠસાધ્યતાવચ્છેદકતાનો અવચ્છેદક સંયોગત્વ ધર્મ બનશે. માટે સંયોગત્વાવચ્છિન્ન સંયોગનિષ્ઠાવચ્છેદકતા કહેવાય. અગ્નિનિષ્ઠસાધ્યતા સંયોગત્વાવચ્છિન્તાવચ્છેદકતાથી નિરૂપિત છે માટે વિસ્તારથી એમ કહી શકાય કે - સંયોગત્વાવચ્છિન્નાવચ્છેદકતાનિરૂપિત સાધ્યતાવાન્ અગ્નિ છે. હવે પર્વતમાં અગ્નિની સંયોગસમ્બન્ધાવચ્છિન્ન સાધ્યતા વિવક્ષિત હોવાથી સંયોગ સમ્બન્ધથી જો અગ્નિનો અભાવ પર્વતમાં હોય - અર્થાત્ સંયોગસમ્બન્ધા - વચ્છિન્નઅગ્નિત્વધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ જો પર્વતમાં હોય (વાસ્તવમાં નથી) તો ધૂમ હેતુ ત્યાં રહી જવાથી અનૈકાન્તિકદોષ ઘુસવાની સંભાવના થાય. પણ જ્યારે દોષ કાઢનારે પર્વતમાં સંયોગસમ્બન્ધાવચ્છિન્નઅગ્નિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક અગ્નિઅભાવ પકડ્યો નથી. (પકડી શકે એમ પણ નથી) ત્યારે ચાલબાજી કરીને સમવાસમ્બન્ધાવચ્છિન્નપ્રતિયોગિતાક અગ્નિઅભાવને પકડીને હેતુમાં અનૈકાન્તિકદોષ ઘુસાડવા ચેષ્ટા કરી છે એમાં કઈ મોટી બહાદુરી કરી દીધી ? આ રીતે ૧. સાધ્યતાવચ્છેદકસમ્બન્ધ ૨. પ્રતિયોગિતાવચ્છેદકસમ્બન્ધ ૩. પ્રકારતાવચ્છેદકસમ્બન્ધ ૪. વિષયતાવચ્છેદકસમ્બન્ધ પ. કારણતાવચ્છેદકસમ્બન્ધ ૬. કાર્યતાવચ્છેદકસમ્બન્ધ ૭. વૃત્તિતાવચ્છેદકસમ્બન્ધ ૮. વિશેષ્યતાવચ્છેદકસમ્બન્ધ વિ. જાણવા. × 9 એક જ મ લે છે સનસેટ સર ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૨) રક્તદડિમાન દેશT ૧. રક્તદષ્ઠિમા દેશ: આવું જે જ્ઞાન - તેનું વિવેચન (લાલ દડવાળા મનુષ્યવાળો દેશ) વિશેષ્ય વિશેષણ દેશ દણ્ડિ (મનુષ્ય), દેશત્વ દંડી (દંડવાળો પુરુષ) દંડ. દિડ (રક્તરૂપ, દડુત્વ) રક્તરૂપ રક્તત્વ ૧. મુખ્ય વિશેષ્યતા – દેશમાં . A દેશનિષ્ઠવિશેષ્યતાવચ્છેદકદેશવ દેશમાં રહેલી વિશેષ્યતાનું નિયંત્રક દેશત્વ છે. A દેશત્નાવચ્છિન્ન દેશનિષ્ઠવિશેષ્યતા ૨. મુખ્ય પ્રકારતા » B દણ્ડિમાં : દણ્ડિનિષ્ઠપ્રકારતાવચ્છેદક દણ્ડ (=દણ્ડિત્વ) B દડ (=દષ્ઠિત્વ) અવચ્છિન્ન દષ્ઠિનિષ્ઠ પ્રકારના c દણ્ડનિષ્ઠપ્રકારતાવચ્છેદક દણ્ડત્વ (જાતિ) અને રક્તરૂપ c દણ્ડત્વ - રક્તરૂપોભયાવચ્છિન્ન દણ્ડનિષ્ઠપકારતા D રક્તરૂપનિષ્ઠપ્રકારતાઅવચ્છેદક રક્તત્વ જાતિ D રક્તત્વાવચ્છિન્ન રક્તરૂપનિષ્ઠ પ્રકારના રક્તરૂપ દડનિષ્ઠપ્રકારતાવચ્છેદક છે. : રક્તરૂપમાં દણ્ડનિષ્ઠપકારતાવચ્છેદકતા છે. દણ્ડત્વમાં પણ દણ્ડનિષ્ઠપ્રકારતાવચ્છેદકતા છે. તથા દણ્ડનિષ્ઠપ્રકારતા(રક્તરૂપનિષ્ઠા ન તુ દણ્ડત્વનિષ્ઠા) અવચ્છેદકિતાનું અવચ્છેદક રક્તત્વ છે. દડ દણ્ડિનિષ્ઠપ્રકારતાનો અવચ્છેદક છે. દણ્ડમાં દણ્ડિનિષ્ઠપ્રકારતાની અવચ્છેદકતા છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ રવઙિમાન્ વેશ: આવા જ્ઞાનમાં કોણ પ્રકાર - કોણ વિશેષ્ય અને કોણ અવચ્છેદક છે → આ બધું સૂચવવા માટે હવે નીચે પ્રમાણે વાકયપ્રયોગ થઈ શકશે. રક્તત્વાવચ્છિન્તાવચ્છેદકતા નિરૂપિત દણ્ડત્વાવચ્છિન્ન પ્રકારતા (દનિષ્ઠ) સમાનાધિકરણ દણ્ડત્યાવચ્છિન્તાવચ્છેદકતાનિરૂપિત દણ્ડાવચ્છિન્ન (દણ્ડિનિષ્ઠ) ↑ ↓ (રક્તરૂપનિષ્ઠ) ↓ (દણ્ડનિષ્ઠ) પ્રકારતાનિરૂપિત દેશત્વવાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપકં ‘રક્તદણ્ડિમાન્ દેશઃ’ નૃત્યાારા જ્ઞાનમ્ -૦દેશત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાનિરૂપિતાભાવનિષ્ઠવિશેષ્યતા નિરૂપર્ક રક્તદણ્ડિમદેશાભાવઃ કૃત્યાારા જ્ઞાનમ્ ( रक्तदण्डिमान् देशो नास्ति इति ज्ञानम् ) ૨. દિણ્ડપુરુષવાનૢ દેશઃ ઇત્યાકારક જ્ઞાનનું વિશ્લેષણ કરીએ તો દણ્ડત્વાવચ્છિન્ન અવચ્છેદકતા નિરૂપિત પુરુષત્વાવચ્છિન્ન દંડાવચ્છિન્ન { } પ્રકારતા નિરૂપિત દેશત્વાવચ્છિન્ન વિશેષ્યતા નિરૂપકં દિણ્ડપુરુષવાન્ દેશઃ કૃત્યાળા જ્ઞાનમ્ (ઠંડી પુરુષ પ્રકાર છે એ દણ્ડિત્યેન અને પુરુષત્વેન પ્રકાર છે માટે પ્રકારતાવચ્છેદક દણ્ડિત્વ = (દંડ) અને પુરુષત્વ બન્ને કહી શકાય છે.) 3. शीतलजलवान् घटः इत्याकारकं ज्ञानम् આ જ્ઞાનમાં કોણ પ્રકાર છે ? કોણ વિશેષ્ય છે ? કોણ અવચ્છેદક છે ? કોણ કોનાથી અવચ્છિન્ન છે ? આ બધી સ્પષ્ટતા કોઈ પણ માંગી શકે છે. તો એ સ્પષ્ટતા માટે એમ કહેવું જોઈએ કે A ઘટ વિશેષ્ય છે. ઘટમાં વિશેષ્યતા અને ઘટત્વ બન્ને ધર્મો છે. ઘટ ઘટત્વરૂપે જ્ઞાનનો વિશેષ્ય બન્યો હોવાથી વિશેષ્યતાવચ્છેદક ઘટત્વ બને એટલે ઘટત્વાચ્છિન્ન વિશેષ્યતા કહેવાય. B જલ ઘટના વિશેષણરૂપે ભાસતું હોવાથી પ્રકાર છે. પ્રકારતા શીતજલમાં છે. શીતજલ શીતજલત્વરૂપે પ્રકાર બન્યું હોવાથી શીતજલનિષ્ઠપ્રકારતાનું કામ ક સ મ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ અવચ્છેદક શીતજલત્વ બનશે. જલત્વ એ જાતિ છે પરંતુ શીતજલત્વ કોઈ જાતિ નથી એ તો શીતસ્પર્શ અને જલત્વ (જાતિ) બે પદાર્થોનું જોડકું છે. એટલે એ બન્ને પ્રકારતાના અવચ્છેદક બનશે. એટલે પ્રકારતા શીતસ્પર્શાવચ્છિન્ન અને જલવાવચ્છિન્ન કહેવાશે. c શીતલજલનિષ્ઠપ્રકારતાનો અવચ્છેદક શીતસ્પર્શ બન્યો છે માટે શીતસ્પર્શમાં પ્રકારતાની અવચ્છેદકતા રહેશે. અત્રે શીતસ્પર્શ શીતસ્પર્શત્વરૂપે અવચ્છેદક બન્યો હોવાથી શીતસ્પર્શનિષ્ઠાવચ્છેદકતાનું અવચ્છેદક શીતસ્પર્શત્વ બનશે. એટલે એમ કહેવાશે કે શીતસ્પર્શતાવચ્છિન્ન અવચ્છેદકતા. D શીતલમાં રહેલી પ્રકારતા અને શીતસ્પર્શમાં રહેલી અવચ્છેદકતા તે બન્ને એક બીજાને સાપેક્ષ હોવાથી નિરૂપક-નિરૂપિત બની શકશે. એટલે એમ કહી શકાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાચ્છેદકતા નિરૂપિત પ્રકારતા. E આ પ્રકારતા જલત્નાવચ્છિન્ન પણ છે તેથી એમ કહેવાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાવચ્છેદકતાનિરૂપિત જલત્નાવચ્છિન્ન પ્રકારતા. - આ પ્રકારતા અને ઘટનિષ્ઠવિશેષ્યતા પરસ્પર સાપેક્ષ હોવાથી નિરૂપક -નિરૂપિત બની શકે છે. વળી વિશેષ્યતા પાછી ઘટવાવચ્છિન્ન છે અને એ વિશેષ્યતાનું નિરૂપક છેલ્લે જ્ઞાન છે. ઉપરોક્ત A થી સુધીના વિશ્લેષણને સૂચવવામાટે સમગ્ર વાક્ય પ્રયોગ આ રીતે થશે - - શીતસ્પર્શત્નાવચ્છિનાવચ્છેદકતા (શીતસ્પર્શનિષ્ઠા) નિરૂપિત જલવાવચ્છિન્ન પ્રકારતા (શીતજલનિષ્ઠ) નિરૂપિત ઘટત્નાવચ્છિન્ન વિશેષ્યતાનિરૂપકે “શીતજલવાનું ઘટ:' રૂાર જ્ઞાનમ્ યાદ રાખવા જેવું – “પર્વતઃ અગ્નિમાનું ધૂમાતુ' આ પ્રયોગમાં પર્વતમાં પક્ષતા છે, પક્ષતાવચ્છેદક પર્વતત્વ છે. સાધ્ય અગ્નિ છે, સાધ્યતાવચ્છેદક ધર્મ અગ્નિત્વ છે. હેતુ ધૂમ છે, હેતુતાવચ્છેદક ધર્મ ધૂમત્વ છે. અગ્નિરૂપ સાધ્યની સંયોગ સમ્બન્ધથી સિદ્ધિ અભિપ્રેત છે - માટે સાધ્યતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે. ધૂમને સંયોગસમ્બન્ધથી હેતુરૂપે પ્રસ્તુત કર્યો છે - માટે હેતુતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ અન્યથાસિદ્ધ ૧. ના વગર 'ના વિના) જે સિદ્ધ થાય એવું કાર્ય-આ અર્થપ્રમાણે કોઈ વસ્તુ વિના પણ જે કાર્ય સિદ્ધ થાય તે કાર્ય અન્યથાસિદ્ધ કહેવાય. દા.ત. A જલવિના પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. તો અગ્નિ જલથી અન્યથાસિદ્ધ કહેવાય. | B અગ્નિ વિના પણ ધાન્ય પાકે છે તેથી ધાન્ય અગ્નિથી અન્યથાસિદ્ધ કહેવાય. અર્થાત્ અમુક વસ્તુ વગર પણ સિદ્ધ થનારું કાર્ય તે અન્યથાસિદ્ધ કહેવાય. પણ પ્રસ્તુત પ્રકરણમાં આ વ્યાખ્યા ઉપયોગી નથી. (આ વ્યાખ્યામાં કાર્ય અન્યથાસિદ્ધ બને છે.) ૨. જેના વગર કાર્ય સિદ્ધ થઈ શકે તે (કારણાભાસ) અન્યથાસિદ્ધ. દા.ત. A જલ વગર પણ અગ્નિ સળગે છે તેથી જલ અન્યથાસિદ્ધ કહેવાય. અગ્નિ વગર પણ ધાન્ય પાકે છે તો અહીં અગ્નિ અન્યથાસિદ્ધ કહેવાય. અર્થાત્ જે વસ્તુને કારણરૂપે માનવામાટે જીવ લલચાતો હોય પણ એના વિના કાર્ય સિદ્ધ થઈ શકે તેમ માની શકાતું હોય તો એ વસ્તુને અહીં અન્યથાસિદ્ધ કહેવામાં આવે છે. (આ વ્યાખ્યા જ આ પ્રકરણમાં મુખ્ય છે.) ગાડાનીચે કુતરું ચાલતું હોય તો ટૂંકી દૃષ્ટિવાળાને કુતરું ભાર ખેંચવાના કાર્યના કારણરૂપે દેખાતું હોય પણ કુતરા વિના પણ બળદોથી ગાડાનો ભાર ખેચાય છે માટે કુતરું ભારઆકર્ષણ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય. પ્રશ્ન – આવા અન્યથાસિદ્ધને ઓળખવાની જરૂર છે? જવાબ... હા, તે આ રીતે – કારણની વ્યાખ્યા છે કાર્યની ઉત્પત્તિના અધિકરણમાં કાર્યોત્પત્તિની (અવ્યવહિત) પૂર્વકાળમાં વર્તમાન હોય તેને તે કાર્યનું કારણ કહેવાય. દા.ત. ઘડાની ઉત્પત્તિના અધિકરણ (કુંભારવાડા)માં ઘડો ઉત્પન્ન થયા પૂર્વે દણ્ડ - ચક્ર - કુંભાર માટી વગેરે વર્તમાન (હાજર) હોય છે. તેથી આ બધાને ઘડાના કારણ કહેવાય. પણ આવી વ્યાખ્યાથી તો ગધેરામ પણ ઘડાનું કારણ બની જશે - અર્થાત્ Page #129 -------------------------------------------------------------------------- ________________ ગધેડામાં ઘડાની કારણતાના લક્ષણ (વ્યાખ્યા)ની અતિવ્યાપ્તિનો દોષ થશે. કેમ? એટલા માટે કે ઘડાની ઉત્પત્તિ વખતે કુંભારવાડામાં કોઈને કોઈ ગધેરામસાહેબ હાજર જ હોય છે. તેથી તે (ગંધો) કાર્યના અધિકરણમાં (કુંભાર-વાડામાં) કાર્ય ઉત્પન્ન થવા પૂર્વે વિદ્યમાન હોવાથી (ઘડાનું) કારણ બની જશે - ખરી રીતે તો એના વિના કાંઈ ઘડાની ઉત્પત્તિ અટકી પડતી નથી. બીજો દાખલો - ઘડાની ઉત્પત્તિ વખતે દણ્ડનું કત્ચઈરૂપ અથવા દણ્ડત્વ એ બન્ને ત્યાં હાજર જ હોય છે તો શું દણ્ડત્વ અને દRsરૂપને પણ ઘડાના કારણ માનવા ? એવા તો દણ્ડ - ચક્ર વગેરેમાં સત્તા-દણ્ડત્વ - ચક્રત્વ વગેરે ઘણા ધર્મો છે કે જે દણ્ડ વગેરેથી જુદા થઈ ન શકે - એટલે શું બધાને પણ કારણતાનો જશ આપવો ? ન અપાય - તો પછી ત્યાં કારણતાની અતિવ્યાપ્તિ થતી રોકવા માટે અન્યથાસિદ્ધ કોને કહેવાય તે જાણવું જોઈએ. - અર્થાત્ કારણની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવી જોઈએ કે - અનન્યથાસિદ્ધત્વે સતિ કાર્યાધિકરણે કાર્યપૂર્વવર્તિત્વમ્. અર્થ → જે અન્યથાસિદ્ધ ન હોય અને (પછી જુની વ્યાખ્યા જોડી દો) કાર્યના અધિકરણમાં કાર્યોત્પત્તિપૂર્વે હાજર હોય તે કારણ કહેવાય. હવે અન્યથાસિદ્ધની વ્યાખ્યા જાણવાની જરૂર પડશે. કારણ કે અન્યથાસિદ્ધ કોણ છે તે જાણ્યા વિના અનન્યથાસિદ્ધ કારણની ઓળખાણ નહીં થઈ શકે. આ અન્યથાસિદ્ધ પાંચપ્રકારના છે. (વધુ વિવેચન મુક્તાવલીમાં) (અન્યથાસિદ્ધ એટલે શોભાના ગાંઠીયા) वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ॥ અર્થ :- ઘાણીમાં તેલ પીલનારા બળદો ગોળ ગોળ ફરતા જ રહે છે - ઘણી ગતિ કરે છે પણ કોઈ એમની સ્થિતિમાં પ્રગતિ થતી નથી. ઠેરના ઠેર રહે છે. એ રીતે અનિશ્ચિત દશાવાળા વાદ અને પ્રતિવાદોમાંથી જ જેઓ ઊંચા આવતા નથી તેઓ ક્યારે'ય તાત્ત્વિક નિશ્ચય ઉપર પહોંચી શકતા નથી. ૧૨ ૨ ૪ ૪ ૪ 93 92 988 9 8 મ ૨ અંક : સ Page #130 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વ્યાપાર - (દ્વાર). પહેલા કાર્યકારણભાવનું વિવેચન થઈ ગયું છે એ સમ્બન્ધમાં એક નવો વિચાર કરવાનો છે. ઘડો જ્યારે ઉત્પન્ન થયો તે પહેલા ચક્ર જમાડ્યા પછી દષ્ઠ ચૂલામાં નાખ્યો અને બળી ગયો. ઘડો ઉત્પન્ન થયો ત્યારે તો એના અસ્તિત્વની રાખ થઈ ગયેલી તો એ દંડને ઘડાની ઉત્પત્તિનું કારણ શી રીતે કહી શકાય ? એજ રીતે આ ભવમાં જે કાંઈ સુખ-સમૃદ્ધિ કે દુઃખ પીડા ભોગવીએ છીએ, તે પૂર્વભવમાં કરેલી દાનાદિ આરાધના કે જીવવિરાધનાનું કાર્ય (ફળ) છે-એવું શી રીતે માની શકાય? પૂર્વભવમાં જે દાનાદિ આરાધના કરી તે તો એ ભવમાં જ પૂરી થઈ ગઈ હવે આ ભવમાં ફલોત્પત્તિ સમયે એનું નામ - નિશાન નથી તો એ ભવની દાનાદિ આરાધના સુખ - સમૃદ્ધિનું કારણ કે જીવવિરાધના આ ભવમાં દુઃખ-પીડાનું કારણ શી રીતે મનાય? એ જ રીતે કોઈ ગ્રન્થના પ્રારમ્ભમાં એક વરસ પહેલા મંગળાચરણ કરેલું અને આજે એ ગ્રન્થની સમાપ્તિ થઈ તો આજની સમાપ્તિમાં બારમહિના પહેલા કરેલું મંગળ શી રીતે કારણ મનાય? જો આવી રીતે દૂરના કાળમાં રહેલા કે ખતમ થઈ ચૂકેલા ભાવોને આજે થયેલા કાર્યમાં કારણ માની શકાય તો પછી ગઈકાલે સળગેલી ભટ્ટીથી આજની ખિચડી પાકી શકે ! તેમજ વરસ પહેલા કોઈએ ખાધુ હોય તો આજે એનો ઓડકાર આવી શકે. આ બધાનો જવાબ આ રીતે - રાજા પોતાના રાજમહેલમાં બેઠો હોય અને પોતાનો સેનાપતિ યુદ્ધમાં શત્રુઓને મારી નાખે તો રાજમહેલમાં બેઠેલા રાજાનો વિજય થયો કહેવાય છે. મહીના પહેલા મરીગયેલા રાજીવગાંધીનો મહિના પછી ચૂંટણીમાં વિજય થયો. રીમોટ કંટ્રોલથી અહીંયા સ્વીચ દબાય તો ઉપર આકાશમાં વિમાન ઊડે છે. તેમજ અહીંયા રહેલું લોહચુમ્બક દૂરરહેલા લોખંડને આકર્ષવાનું કામ કરે છે. આજે હડકાયું કૂતરું કરડ્યું હોય તો પાંચવરસ પછી એના કડવા પરિણામ દેખાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ એટલે આનો અર્થ એ થયો કે દૂરદેશમાં કે દૂરકાળમાં રહેલી વસ્તુ ચાહે આજે અસ્તિત્વમાં હોય કે ન હોય તો પણ ભાવીકાર્યનું કારણ માનવામાં કોઈ વાંધો નથી. સવાલ એટલો જ છે કે-કારણની વ્યાખ્યામાં કહ્યું છે કે કાર્યના અધિકરણમાં, કાર્ય અવ્યવહિત પૂર્વકાળમાં હાજર રહે તે કારણ કહેવાય. ઉપર બતાવેલા દાન હિંસા -મંગળ વિ. કારણોમાં આ વ્યાખ્યા શી રીતે ઘટાવવી? દાન વિ. કારણો નથી તો કાર્યના અધિકરણમાં રહેલા કે નથી કાર્યના અવ્યવહિત પૂર્વકાળમાં રહેલા, તો પછી લિંક શી રીતે જોડાય તે વિચારવું જોઈએ. હવે વિચારો - ૧. રાજા ભલે રાજમહેલમાં બેઠો હોય પણ એના પ્રતિનિધિ તરીકે રણસંગ્રામમાં સેનાપતિ અને સૈન્ય હાજર છે. એટલે શત્રુનાશના અધિકરણ રણમેદાનમાં પોતાના પ્રતિનિધિ દ્વારા રાજા હાજર જ છે. તેથી કારણની વ્યાખ્યા વિજયના કારણભૂત રાજામાં ઘટી શકે છે. મંગલ ભલે વરસ પહેલા કરેલું હોય પરન્તુ સમાપ્તિના કાળમાં મંગળથી થયેલો વિધ્ધધ્વસ હાજર છે. એટલે વિધ્વધ્વંસ દ્વારા મંગળ પણ સમાપ્તિના કાળમાં હાજર જ છે. (વિદન ધ્વસ મંગળનો વ્યાપાર છે) આ ભવમાં મળેલા સુખ - સમૃદ્ધિના કાળમાં પૂર્વભવમાં કરેલી આરાધનાથી અર્જિત પુણ્ય હાજર જ છે (આ પુણ્ય એજ આરાધનાનો વ્યાપાર કહેવાય.) આ રીતે પૂર્વકાળમાં કે દૂરદેશમાં દૂર રહેલા કારણોથી પણ પોતાના કોઈને કોઈ પ્રતિનિધિના માધ્યમે દૂરના કાળમાં દૂરના દેશમાં પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકે છે. આ માધ્યમને જ ન્યાયભાષામાં વ્યાપાર (કાર) કહેવામાં આવે છે. વ્યાપાર – કોઈ એક કારણથી કાર્યોત્પત્તિ થવા માટે તે જ કારણથી મુખ્ય કાર્ય ઉત્પન્ન થતાં પૂર્વે જે (મુખ્ય કાર્ય કરવામાં સહાયક) ગૌણકાર્ય ઉત્પન થાય છે–એ–કારણનો વ્યાપાર અથવા કાર કહેવાય છે. દા.ત. લોટમાંથી પૂરી બનાવવી હોય તો તેજ લોટમાંથી પહેલા ગૌણકાર્યરૂપે કણેક કે લૂઆ બનાવવા પડે. તેના વિના લોટમાંથી સીધેસીધી પૂરી ઉત્પન થઈ શકતી નથી. તો આ લૂઆ કે કણેકને લોટનો વ્યાપાર કે દ્વાર કહેવામાં આવે છે. (મીમાંસક અને વૈયાકરણોના ગ્રન્થોમાં એક જુદા જ અર્થમાં વ્યાપાર ૧૨૪ 88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 ટ ફ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 888 Page #132 -------------------------------------------------------------------------- ________________ જન્ય વ્યાપાર શબ્દ વપરાય છે. ન્યાયની ભાષામાં વ્યાપારની વ્યાખ્યા तद्जन्यत्वे सति तद्जन्यजनकत्वम् = तद्व्यापारत्वम् પ્રશ્ન – વ્યાપાર કોને કહેવાય? (પ્રતિનિધિ કોને કહેવાય ?) જવાબ – તે કારણના વ્યાપાર (પ્રતિનિધિ)માં બે ધર્મો હોવા જોઈએ. A તન્નીત્વ અર્થાત્ વ્યાપાર પોતે તે કારણથી વચલા માધ્યમ તરીકે ઉત્પન્ન થયો હોવો જોઈએ. B તન્ન્નનનમ્ અર્થાત્ તે કારણથી જન્ય જે મુખ્ય કાર્ય તેનો જનક વ્યાપાર હોવો જોઈએ. કારણ... ચક્રની ભ્રમણક્રિયા તે દંડનો દંડ, વ્યાપાર છે. કેમકે દણ્ડનું મુખ્ય કાર્ય ઘટ છે. તેની જનક જે ભ્રમણક્રિયા તે પણ દંડથી જન્ય છે. એટલે ભ્રમણક્રિયા A દંડજન્ય છે, કાર્ય ઘટ B દંડજન્ય ઘટની જનક ચક્રભ્રમણ ૨ ( 2) | (જનની) છે. તેથી ભ્રમણક્રિયામાં અન્યત્વે સતિ વધુન(યટ)નત્વમ્ આ પ્રમાણે વ્યાખ્યા ઘટી શકે છે, તેથી દંડનો વ્યાપાર ભ્રમણક્રિયા થઈ. ૨૫માં પાઠની ભૂમિકા આ વ્યાપાર કારણનો કાર્ય સાથેનો સમ્બધ જોડવાનું કામ કરે છે. (કારણતા અવચ્છેદક સમ્બન્ધ) કોઈપણ ભાવકાર્ય પોતાના ઉપાદાનકારણભૂત અવયવોમાં સમવાયસમ્બન્ધથી ઉત્પન્ન થાય. દા.ત. મૃપિડ (કપાલ)માં સમવાયસમ્બન્ધથી ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે અહીં કાર્યતા સમવાયસમ્બન્ધથી કહેવાય. કાર્ય જે સમ્બન્ધથી ઉત્પન્ન થાય તે કાર્યતાવચ્છેદકસમ્બન્ધ કહેવાય : ઘનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક સમ્બન્ધ સમવાય થયો. અથવા સમવાયસમ્બન્ધાવચ્છિન્ન ઘનિષ્ઠ કાર્યતા. આ કાર્યતાથી કપાલમાં રહેલી કારણતા નિરૂપિત છે કેમકે બન્ને એક બીજાને સાપેક્ષ છે. તેથી સમવાયસમ્બન્ધાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતા કપાલમાં છે. જનક Page #133 -------------------------------------------------------------------------- ________________ (૨૫ કારણતાવચ્છેદક સમ્બન્ધ એક નિયમ છે કે કાર્યના અધિકરણમાં (સમવાયી-ઉપાદાનકારણમાં) બધા જ કારણો કાર્યોત્પત્તિ વખતે હાજર રહેવા જોઈએ. પ્રશ્ન→કપાલમાં ઘટોત્પત્તિકાળમાં કપાલ પોતે ક્યા સમ્બન્ધથી હાજર રહેશે ? શું કપાલમાં કપાલ, સંયોગ કે સમવાય સમ્બન્ધથી ચઢી બેસવાનું છે? જવાબ → ના, કપાલમાં કપાલનું શું છે ? તાદાત્મ્ય છે. માટે તાદાત્મ્ય સમ્બન્ધથી કપાલરૂપ કારણ પોતે પોતાનામાં હાજર રહેશે. આ રીતે દરેક ઉપાદાનકારણ તાદાત્મ્યસમ્બન્ધથી જ કારણ બનતું હોય છે. પોતે જે સમ્બન્ધથી કારણ બને તે સમ્બન્ધ કારણતાવચ્છેદક સમ્બન્ધ કહેવાય. એટલે સમવાયસમ્બન્ધથી ઘટ (ઘટાત્મક) કાર્ય પ્રત્યે તાદાત્મ્યસમ્બન્ધથી કપાલ કારણ છે. તેને વધારે સારી ન્યાયની ભાષામાં એમ કહેવાય કે સમવાય અવચ્છિન્ન કાર્યતા નિરૂપિતકપાલનિષ્ઠકારણતાવચ્છેદક સમ્બન્ધઃ તાદાત્મ્યમ્ અથવા તાદાત્મ્યાવચ્છિન્ન કપાલનિષ્ઠકારણતા નિરૂપિત સમવાયસમ્બન્ધાવચ્છિન્ન કાર્યતાવાનું ઘટઃ તાદાત્મ્ય એ સાક્ષાત્ સમ્બન્ધ છે. બીજા બધા સમ્બન્ધો પરમ્પરાના સમ્બન્ધો છે. ઉપાદાનકારણસિવાય બાકીના બધા કારણો ઉપાદાનકારણમાં (કાર્યના અધિકરણમાં) તાદાત્મ્યથી નહીં રહી શકે કિન્તુ પરમ્પરા સમ્બન્ધથી રહી શકશે, કે જે સમ્બન્ધ કાર્યોત્પત્તિમાં તે તે કારણના માધ્યમરૂપ બનતો હોય. પ્રશ્ન → ચક્રનો સંયોગ કપાલમાં હોય છે. તો શું સંયોગસમ્બન્ધથી ચક્ર કપાલમાં (માટીમાં) હાજર રહીને ઘટને ઉત્પન્ન કરે છે એમ કહી શકાય ? જવાબ → ના, ચક્ર ફરતું ન હોય ત્યારે પણ સંયોગસમ્બન્ધથી કપાલમાં (માટીમાં) રહી શકે છે પણ તે વખતે ઘડો ઉત્પન્ન થતો નથી. એટલે ફલિતાર્થ એ થયો કે સંયોગસમ્બન્ધથી ચક્ર ઘટનું કારણ નથી. અર્થાત ચક્રનિષ્ઠકારણતાવચ્છેદકકસમ્બન્ધ સંયોગ નથી. પ્રશ્ન → તો પછી અહીં ક્યો સમ્બન્ધ કારણતાવચ્છેદક બનશે ? જવાબ → અહીં એ જોવાનું કે ચક્રનો જે વ્યાપાર કપાલમાં રહીને ઘટોત્પત્તિનો હેતુ બનતો હોય તે કારણતાવચ્છેદક સમ્બન્ધ બનશે. સંયોગ તો હમણાં જ જોયું એ પ્રમાણે ઘટોત્પત્તિનો હેતુ બનતો ન હોવાથી તે ૧૨૬ ૭ 398 888 Page #134 -------------------------------------------------------------------------- ________________ સંયોગને વ્યાપાર માનવો નકામો છે. પરન્તુ ચક્રમાં જે ભ્રમણક્રિયા છે. તેનાથી નૃસ્પિડમાં ભ્રમણક્રિયા ઉત્પન્ન થાય છે. તેના પરિણામે ઘટોત્પત્તિ થાય છે. માટે સ્વનિષ્ઠભ્રમિજન્યભ્રમણવત્ત્વરૂપ સંબંધ ચક્રનિષ્ઠકારણતાનો અવચ્છેદક બનશે. એટલે ચક્રનિષ્ઠભ્રમણક્રિયા-જન્યભ્રમણક્રિયા ઉપાદાન-કારણભૂત માટીપિંડમાં રહેતી હોવાથી સ્વ(ચક્ર)-નિષ્ઠ ભ્રમિજન્યભ્રમિવત્ત્વ (જે કપાલમાં છે તે) સંબન્ધથી ચક્ર કપાલ (માટીપિંડ)માં હાજર રહીને ઘટોત્પત્તિનું કારણ બને છે. અહીં ચક્રનિષ્ઠકારણતાનો અવચ્છેદક સમ્બન્ધ સ્વનિષ્ઠ ભ્રમિજન્ય મિ (જે વ્યાપારરૂપ છે તે) બનશે. પ્રશ્ન :- દંડનિષ્ઠ કારણતાનો અવચ્છેદક સમ્બન્ધ કોણ બનશે ? જવાબ :- દંડથી ચક્રમાં ભ્રમણક્રિયા ઉત્પન્ન થાય છે. એટલે સ્વજન્ય ભ્રમિજન્ય ભ્રમિવત્ત્વ સમ્બન્ધથી દંડ પણ માટીપિંડમાં રહીને ઘટોત્પત્તિનું કારણ બનશે. (ખાસ નોંધ કરો - ચક્રની કારણતામાં ઉપર ‘સ્વનિષ્ઠ’ છે જ્યારે દંડની કારણતામાં ‘સ્વજન્ય’ છે.) અહીં સ્વજન્યમિ એ દંડનો વ્યાપાર છે. પ્રશ્ન :- કુંભાર ક્યા સમ્બન્ધથી ઘટનું કારણ છે ? જવાબ :- કુંભાર પોતાના વિશિષ્ટ પ્રયત્નવાળી આંગળીઓની રમતથી ઘટને એવી રીતે સ્પર્શે છે (સંયોગ કરે છે,) કે જેથી ઘડાનું નિર્માણ થાય છે. તેથી સ્વનિષ્ઠ કૃતિજન્ય વિજાતીય સંયોગ સમ્બન્ધથી કુંભાર માટીપિંડ સુધી પહોંચશે અને ઘડો બનાવશે. અહીં સ્વવૃત્તિ કૃતિજન્ય વિજાતીય સંયોગ એ જ કુંભારનો વ્યાપાર છે અને ઘટનિષ્ઠ કાર્યતા નિરૂપિત કુલાલનિષ્ઠ કારણતાનો અવચ્છેદક સમ્બન્ધ પણ એ જ છે. (૨૬ સંનિર્ષ ૧. ચક્ષુ નો સંયોગ ઘટદ્રવ્ય સાથે ૨. ચક્ષુ સંયુક્ત ઘટનો સમવાય A - શ્યામરૂપમાં B - કમ્પનક્રિયામાં C - ઘટત્વ જાતિમાં ૩. ચક્ષુ સંયુક્ત ઘટમાં સમવેત $88 A શ્યામરૂપનો સમવાય શ્યામત્વ જાતિમાં B કમ્પક્રિયાનો સમવાય કમ્પનત્વ જાતિમાં મકર ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ આ સિ, સંનિકર્ષના છ પ્રકારો - [ ડોલતો કાળો ઘડો | સંયોગ સંનિકર્ષ ધામ ઘટદ્રવ્ય શ્યામરૂપ , સંયુક્ત સમવાય – એક A સંયુક્ત સમવાય A B સંયુક્ત સમવાયે - ૯ સંયુક્ત સમવાય ? - કમ્પનક્રિયાણ --ઘટવજાતિ વાય A , સં. સમવેત સમe – શ્યાત્વજાતિ ની B સં. સમવેત સમવાય કમ્પનવ જાતિ કિયો/ શબ્દ વિભાગને લાગુ પડતા બે સંનિકર્ષ ૪. - શ્રોત્રેન્દ્રિય (આકાશ)નો સમવાય શબ્દમાં. ૫. શ્રોત્રેન્દ્રિય સમવેત શબ્દનો સમવાય શબ્દ જાતિમાં - શબ્દ– જાતિ / મ-સમવેત સમવાય સંનિકર્ષ ———આકાશાત્મક શ્રવણેન્દ્રિય શબ્દ સમવાય (૪) ૬. વિશેષણતા સંનિકર્ષ ચક્ષુઃસંયુક્ત ભૂતલની વિશેષણતા ઘટાભાવમાં. 7 વટાભાઈ_// સંયુક્ત ધટાભ (સંયુક્ત વિશેષણતા ભૂતનદ્રવ્ય (ઘટ વગરનું) આ છ સંનિકર્ષને સમજવા માટે આગળ વાંચો. Page #136 -------------------------------------------------------------------------- ________________ (૨૬ ચાલુ) લોક્કિ સન્નિક્ષ સનિકર્ષ વ્યાખ્યા : પ્રત્યક્ષજ્ઞાન માટે ઇન્દ્રિય અને વિષયનું જોડાણ આવશ્યક હોય છે એ જોડાણને જ સક્નિકર્ષ કહેવામાં આવે છે. સનિકર્ષના બે પ્રકાર ૧. લૌકિક સનિકર્ષ ૨. અલૌકિક સક્નિકર્ષ લૌકિક સક્નિકર્ષના છ પ્રકાર છે. સનિકર્ષના છ પ્રકારો સમજવા માટે કઈ-કઈ ચીજનું કઈ કઈ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તે તપાસવું જોઈએ. વિશેષપદાર્થ અતીન્દ્રિય છે. અને લગભગ સમવાય પણ અતીન્દ્રિય છે. તેથી એના ઇન્દ્રિયપ્રત્યક્ષનો સવાલ નથી. પહેલાનખરવાળા દ્રવ્યપદાર્થમાં આત્મા - આકાશ - કાળ - દિશા - વાયુ-મન આ છ દ્રવ્યો અરૂપી હોવાથી એનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી. પૃથ્વી - જલ - અગ્નિ આ ત્રણ દ્રવ્યોનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થાય છે. એ પણ બધી ઇન્દ્રિયથી નહિ કિન્તુ ચહ્યું અને ત્વગિન્દ્રિય એ બે થી જ એનું પ્રત્યક્ષ થાય છે. તો આ બે ઇન્દ્રિયનું, વિષયભૂત પૃથ્વી - જલ - અગ્નિ સાથે ક્યું જોડાણ થાય છે તે તપાસો. એટલે સક્નિકર્ષનો પહેલો પ્રકાર ફલિત થશે. ૧. સંયોગ સનિકર્ષ = ન્યાયમતે ચઢ્યું અને ત્વગિન્દ્રિય સાથે અગ્નિ - જલ કે પાર્થિવ (ઘડો, વસ્ત્ર, પાષાણ, રેતી વિ. વિ.) દ્રવ્યનો સંયોગ થાય ત્યારે આ અગ્નિ | જલ છે.” વિ.વિ. ચાક્ષુષ અને સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે. ટૂંકમાં દ્રવ્યના પ્રત્યક્ષ માટે સંયોગ સંનિકર્ષ બને છે. - ૨. સંયુક્ત સમવાય:- સંયોગ તો માત્ર એકદ્રવ્યનો બીજદ્રવ્ય સાથે જ હોય. પરન્તુ દ્રવ્યનો ગુણ-ક્રિયા કે જાતિ સાથે સંયોગ સમ્બન્ધ હોય નહિ. તેથી દ્રવ્યમાં રહેલા ગુણો (રૂપ-રસ વિ.) ક્રિયાઓ (ગમન વિ.) કે (ઘટત્વ, દ્રવ્યત્વ વિ.) જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ કરવા માટે એકલો સંયોગ સનિકર્ષ નહિ બની શકે, ત્યારે ઇન્દ્રિયનું ગુણ - ક્રિયા - જાતિ સાથે જોડાણ શી રીતે થશે? જવાબ – દ્રવ્ય મારફતે જોડાણ થશે. તે આ રીતે, ગુણ - કિયા જાતિના આશ્રયભૂત દ્રવ્ય સાથે ઇન્દ્રિયોનો સંયોગ છે. અને આશ્રયદ્રવ્ય સાથે ગુણ ક્રિયા જાતિનો સમવાયસમ્બન્ધ છે. અર્થાત્ ઇન્દ્રિયથી સંયુક્ત આશ્રયદ્રવ્યનો સમવાય ગુણ વિ. સાથે છે. તેથી ઇન્દ્રિયોનો ગુણ - ક્રિયા અને દ્રવ્યનિષ્ઠ જાતિ Page #137 -------------------------------------------------------------------------- ________________ સાથે સંયુક્ત સમવાય સન્નિકર્ષ બનશે. દા.ત. ચક્ષુથી સંયુક્ત ઘટદ્રવ્યનો રૂપ કે આકાર કે સંયોગ વિ. ગુણોની સાથે સમવાયસમ્બન્ધ છે. તેમજ ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યનો સમવાયસમ્બન્ધ કમ્પનક્રિયા સાથે છે. તેમ ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યનો સમવાયસમ્બન્ધ ઘટત્વ, દ્રવ્યત્વ વિ. ઘટદ્રવ્યનિષ્ઠ જાતિઓ સાથે છે. આ રીતે બીજા નમ્બરે સંયુક્તસમવાય જાણવો. ૩. સંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ :- સંયોગથી દ્રવ્યનું અને સંયુક્તસમવાયથી દ્રવ્યનિષ્ઠજાતિ ગુણ કે ક્રિયાનું પ્રત્યક્ષ થઈ શકે છે. પણ જે જાતિઓ ગુણમાં કે ક્રિયામાં રહેતી હોય ત્યાં પહેલા બેમાંથી એકેય દ્વારા જોડાણ થવું શક્ય નથી. તેથી ગુણમાં રહેનારી ગુણત્વ - રૂપત્વ - રસત્વ - શ્યામત્વ રક્ત્વ વિ. જાતિઓનો અને ક્રિયાઓમાં રહેલી ગમનત્વ-કમ્પનત્વ વિ. જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ કરવા માટે નવું જોડાણ તપાસવું પડશે. તે આ રીતે ઇન્દ્રિયસંયુક્તદ્રવ્યમાં સમવેત (સમવેત = સમવાય સમ્બન્ધથી રહેલા) ગુણ કે ક્રિયાનો સમવાયસમ્બન્ધ ગુણત્વ વિ. કમ્પનત્વ વિ. જાતિઓ સાથે છે. તેથી સંયુક્ત (દ્રવ્ય) - સમવેત (ગુણક્રિયા) સમવાય (ગુણત્વાદિ સાથે) નામનો સંનિકર્ષ બનશે. . આ ત્રીજા નમ્બરના સન્નિકર્ષથી ગુણ-ક્રિયાનિષ્ઠ જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકશે. દા.ત. ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યમાં સમવેત (રક્ત) રૂપનો સમવાયસમ્બન્ધ રક્તત્વ રૂપત્વ વિ. જાતિ સાથે ઘટી જાય છે. .. ચક્ષુ સંયુક્ત સમવેત સમવાય સન્નિકર્ષથી રૂપત્વ, રક્તત્વ જાતિનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકશે. ૪. સમવાયસંનિકર્ષ → ન્યાયમતે કર્મેન્દ્રિય કર્ણશષ્કુલીમાં રહેતા આકાશદ્રવ્યરૂપ છે. એટલા જ આકાશમાં જ શબ્દગુણ ઉત્પન્ન થાય. તેનું શ્રાવણ પ્રત્યક્ષ થાય છે. ત્યાં સંયોગ સંનિકર્ષ કામમાં નહીં આવે. (ન્યાયમતે શબ્દ એ ગગનનો ગુણ છે તે યાદ રાખવું.) પહેલા, ગુણના ઇન્દ્રિયપ્રત્યક્ષમાટે સંયુક્તસમવાય સન્નિકર્ષની વાત આવી છે પરન્તુ એ શબ્દ-ગુણના પ્રત્યક્ષ માટે કામ લાગે એમ નથી. કારણકે શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી થાય છે. અને શ્રવણેન્દ્રિય ન્યાયમતે કાનની બખોલમાં રહેલા આકાશરૂપ જ છે. આકાશ એ દ્રવ્ય છે. અને એમાં સમવાયસમ્બન્ધથી શબ્દ રહે છે એટલે જે શબ્દ સાક્ષાત્ કે પરમ્પરાએ કર્ણમાં રહેલા આકાશ દેશમાં ઉત્પન્ન થાય તેનું જ પ્રત્યક્ષ થશે અને તે પણ ૧૩૦ માં અને ર મ કે સર ક ક ક ક ક સ વ વ ક ક ક ને 9 8888 88 Page #138 -------------------------------------------------------------------------- ________________ સમવાયસમ્બન્ધથી થશે. માટે શબ્દના પ્રત્યક્ષમાં વચમાં સંયોગનું માધ્યમ ન હોવાથી એકલો સમવાય જ સન્નિકર્ષ બનશે. ૫. સમવેત સમવાય સન્નિકર્ષ → ઉપર કહ્યું એ રીતે સંયોગની દરમ્યાનગિરિ ન હોવાથી શબ્દગુણ નિષ્ઠ શબ્દત્વ, ત્વ, વ્રુત્વ વગેરે જાતિઓનું પ્રત્યક્ષ કરવા માટે સમવેતસમવાયસન્નિકર્ષની જરૂર પડશે. કર્ણેન્દ્રિયમાં સમવેત (સમવાય સમ્બન્ધથી વૃત્તિ એવો જે શબ્દ ગુણ)માં સમવાયસમ્બન્ધથી રહેનાર શબ્દત્વ વિ. જાતિઓ છે. ૬. વિશેષણતા → દ્રવ્ય - ગુણ - ક્રિયા અને સામાન્ય આ ચારેયના પ્રત્યક્ષમાટે ઉપરના પાંચ સન્નિકર્ષ આવશ્યક છે તથા સમવાય અને વિશેષનું પ્રત્યક્ષ થતું નથી. એટલે હવે સાતમા પદાર્થ અભાવનું પ્રત્યક્ષ કરવા માટે ક્યો સન્નિકર્ષ કામ આવે તે જોવાનું રહ્યું. અભાવ સર્વત્ર વિશેષણતા સમ્બન્ધથી રહેનારો છે. એટલે અભાવ ચાહે દ્રવ્યમાં રહ્યો હોય, ગુણમાં રહ્યો હોય, ક્રિયામાં રહ્યો હોય કે ગમે ત્યાં રહ્યો હોય, સીધે સીધો સાક્ષાત્ સંયોગ કે સમવાય સન્નિકર્ષ લાગુ નહિ પડે. A દા.ત. ઘટનો અભાવ જો ભૂતલદ્રવ્યમાં હોય તો, ભૂતલદ્રવ્ય ઇન્દ્રિયથી સંયુક્ત છે અને ભૂતલદ્રવ્યમાં વિશેષણતા સમ્બન્ધથી ઘટનો અભાવ રહે છે માટે સંયુક્તવિશેષણતા સન્નિકર્ષથી એનું પ્રત્યક્ષ થશે. B અભાવ જો ગુણ - ક્રિયામાં કે દ્રવ્યનિષ્ઠ જાતિમાં રહેલો હોય તો સંયુક્તસમવેવિશેષણતા સન્નિકર્ષ બનશે. કારણકે ઇન્દ્રિયથી સંયુક્તદ્રવ્ય છે. એમાં સમવેત ગુણ ક્રિયા કે જાતિ છે. અને એમાં વિશેષણતા સમ્બન્ધથી અભાવ રહે છે. દા.ત. રૂપમાં, ગમનક્રિયામાં, કે દ્રવ્યત્વમાં રહેલા ઘટાભાવ પટાભાવ વિ.નું પ્રત્યક્ષ સંયુક્ત-સમવેત વિશેષણતા સન્નિકર્ષથી થશે. c ઘટપટનો અભાવ જો ગુણ કે ક્રિયાનિષ્ઠ રૂપત્વ કે ગમનત્વાદિ જાતિઓમાં રહેલો હોય તો સંયુક્ત સમવેત-સમવેત વિશેષણતા સન્નિકર્ષ લગાડવો પડશે, કેમકે ઇન્દ્રિયથી સંયુક્ત દ્રવ્ય - A એમાં સમવેત છે રૂપાદિ ગુણ અથવા ગમનાદિ ક્રિયા - B એમાં સમવેત છે રૂપત્વાદિ અથવા ગમનત્વાદિ જાતિઓ C એમાં વિશેષણતા સમ્બન્ધથી ઘટાભાવ કે પટાભાવ રહે છે. - ઉપરોક્ત ત્રણેપ્રકારના વિશેષણતાસન્નિકર્ષોને અલગ અલગ ગણવાને બદલે એક વિશેષણતાસન્નિકર્ષરૂપે સંગૃહીત કરીને છટ્ઠા સન્નિકર્ષની ગણત્રીમાં લઈ લીધા છે. કષ્ટ દર ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ અલૌક્કિ સંનિષ્પ ૧. સામાન્યલક્ષણ ૨. જ્ઞાનલક્ષણ ૩. યોગજ * સામાન્ય લક્ષણ આપણે કહીએ છીએ કે ભાવથી એક સાધુના દર્શન કરીએ એટલે અઢીદ્વીપના તમામ ભાવસાધુઓનું પ્રત્યક્ષદર્શન થઈ જાય છે. પણ ચક્ષુ સાથે બધા સાધુઓનું સીધુ જોડાણ તો છે નહીં તો કેવી રીતે તે બધાનું દર્શન (પ્રત્યક્ષ) થાય ? જવાબ – સીધું જોડાણ ભલે નથી પણ જ્યારે સાધુત્વ સામાન્યધર્મને લક્ષમાં રાખીને ભાવથી દર્શન કરાય ત્યારે ચક્ષુઇન્દ્રિયથી સંબદ્ધ જે સાધુ છે - એમાં જે સાધુત્વ સામાન્યધર્મ છે તે એક જ અખંડ સામાન્યધર્મ (સાધુત્વ) અન્ય બધા જ સાધુઓ સાથે સમવાયથી સીધું જોડાણ ધરાવે છે. આ રીતે ઇન્દ્રિયસમ્બદ્ધ સાધુ નિષ્ઠ સાધુત્વવત્ત્વ' સંનિકર્ષ બધા જ સાધુઓ સુધી પહોચે છે, તેમાં સાધુત્વ રૂપ સામાન્યધર્મ મુખ્યપણે સંનિકર્ષરૂપે કામમાં આવે છે. તેથી આને સામાન્યલક્ષણ સંનિકર્ષ કહેવાય છે. આ અલૌકિક સંનિકર્ષમાં ઇન્દ્રિયનું સંયોગ - સમવાય કે વિશેષણતા દ્વારા સીધું જોડાણ હોય એવું નથી તેથી આને લૌકિક નહીં પણ અલૌકિક સંનિકર્ષ કહેવાય. જ્યારે સામે પડેલા ઘડાને અનુલક્ષીને “આને ઘડો કહેવાય’ આવું સંજ્ઞાનું જ્ઞાન થાય છે, ત્યાર પછી કયારેય પણ બીજો કોઈ ઘડો જોઈએ તો જોતાની સાથે જ “ઘડો' સંજ્ઞાનું પણ “આ ય ઘડોએવું જ્ઞાન થઈ જાય છે. પહેલીવાર સંજ્ઞાનું જ્ઞાન કર્યું ત્યારે કંઈ જગતના બધા ઘડા સાથે ઇન્દ્રિયનું સીધુ જોડાણ હતું નહિ તો પછી ભૂત - ભાવિ સમસ્ત ઘડા વિશે ‘ઘડો' એવી સંજ્ઞાનું જ્ઞાન થયું કઈ રીતે? જવાબ – પહેલીવાર સંજ્ઞા ઓળખતી વખતે નજર સામે રહેલા ઘડામાં - રહેલા ઘટત્વસામાન્યધર્મ દ્વારા તે ઘટત્વસામાન્યવાળા તમામ ઘડાઓનું પણ ચક્ષુઇન્દ્રિયજન્ય ઘટજ્ઞાનમાં આછુઆછું પ્રત્યક્ષ થઈ ગયું છે. આ પણ અલૌકિકસંનિકર્ષથી થયેલું જ્ઞાન છે કેમકે અહીં ઘટવરૂપ સામાન્યલક્ષણ - સંનિકર્ષે ભાગ ભજવ્યો છે. હવે વ્યાપ્તિજ્ઞાન જોઈએ. રસોડામાં ધૂમ અને અગ્નિના વારંવાર Page #140 -------------------------------------------------------------------------- ________________ સહચારના દર્શનથી ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ' આ રીતે સકલધૂમમાં સ્વ-સ્વ આશ્રયનિષ્ઠ બધા અગ્નિની વ્યાપ્તિનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે પણ અલૌકિક સંનિકર્ષથી થાય છે - એમાં નજરસામે રહેલા મહાનસીય ધૂમ કે અગ્નિ સાથે તો ઇન્દ્રિયનું સીધું જોડાણ છે પણ કાંઈ જગતના બધા ધૂમ / અગ્નિ સાથે ઇન્દ્રિયનું સીધું જોડાણ નથી. જ્યાં જ્યાં ધૂમ...' આ અંશમાં ધૂમના સકલઆશ્રયોમાં રહેલા તમામધૂમોનું પ્રત્યક્ષ છુપાયેલું છે. (એક સુસાધુના ભાવથી દર્શન પ્રત્યક્ષમાં જેમ અઢીદ્વીપના તમામ સુસાધુનું દર્શન પ્રત્યક્ષ છુપાયેલું હોય છે.) ઇન્દ્રિયનું સીધું જોડાણ ન હોવાથી અહીં ધૂમ / અગ્નિનું જોડાણ કરવું પડશે એટલે અહીં પણ સામાન્યલક્ષણ સંનિકર્ષ ભાગ ભજવે છે. જ્ઞાનલક્ષણા સંનિકર્ષ સુગન્ધ / દુર્ગન્ધનું પ્રત્યક્ષ ઘ્રાણેન્દ્રિયથી થાય છે. તેમ છતાં દૂર રહેલા ચન્દનકાષ્ઠ સાથે ચક્ષુનો સંપર્ક થતાં જ તરત ‘સુરભિ ચન્દનમ્’ આવું પ્રત્યક્ષજ્ઞાન થઈ જાય છે. આ પ્રત્યક્ષ ચાક્ષુષ છે. કારણ કે ચક્ષુથી જોઈને થયું છે. પણ હવે પ્રશ્ન એ છે કે ચન્દનદ્રવ્યનું પ્રત્યક્ષ તો ચક્ષુથી થઈ શકે પણ સૌરભનું પ્રત્યક્ષ ચક્ષુથી શી રીતે થાય ? સૌરભ કાંઈ ચક્ષુગ્રાહ્ય ગુણ નથી. આવા સ્થળમાં કઈરીતે ચાક્ષુષ પ્રત્યક્ષ થાય તે જુઓ → જ્યારે ચક્ષુ અને ચન્દન કાષ્ઠનો સંનિકર્ષ થાય છે ત્યારે તરત જ સૌરભના પૂર્વાનુભવના સંસ્કારો જાગ્રત થઈ જતાં તરત જ સૌરભનું સ્મૃતિજ્ઞાન થઈ જાય છે. અને તે પછી તરત જ ચન્દનનું ચાક્ષુષજ્ઞાન થાય છે. તે ચાક્ષુષજ્ઞાનમાં પેલા સ્મૃતિજ્ઞાનનો વિષય સૌરભ પણ છપાઈ જાય છે. આ રીતે ‘સુરભિ ચન્દનમ્' એવા ચાક્ષુષપ્રત્યક્ષમાં ચક્ષુમાટે અયોગ્ય એવી સૌરભ પણ વિષય બની જાય છે. અહીં સૌરભરૂપ વિષય સ્મૃતિજ્ઞાનના માધ્યમે જ્ઞાત થાય છે. તેથી એ સ્મૃતિજ્ઞાને સંનિકર્ષનું કામ કર્યું કહેવાય. એને જ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ કહેવાય. ઉદા૦ ૨ → રસ્તા પર પડેલી છીપને જોઈને ‘ઇદં રજતમ્’ એવું ભ્રમરૂપ પ્રત્યક્ષ થાય છે, ત્યાં રજત તો સામે છે નહિ છતાં એનું ચાક્ષુષ પ્રત્યક્ષ કઈ રીતે થાય છે ? જવાબ --> છીપસાથે ચક્ષુસંનિકર્ષ થાય ત્યારે ચકચકાટ (ચાકચિક્ય) રૂપી સમાનધર્મદ્વારા રજતનું સ્મરણજ્ઞાન થઈ જાય છે. તેથી ‘ઇદ’ રૂપે થયેલા શુક્તિના પ્રત્યક્ષમાં રજત વિષયરૂપે છપાઈ જાય છે. અહીં પણ સ્મૃતિજ્ઞાનના કેમ કિસ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ માધ્યમે પ્રત્યક્ષ થાય છે તેથી જ્ઞાનલક્ષણાસંનિકર્ષે ભાગ ભજવ્યો છે. આ જ્ઞાનલક્ષણા સંનિકર્ષને વૈજ્ઞાનિક (એટલે કે વિજ્ઞાનપ્રેરિત) સમ્બન્ધ અથવા વૈજ્ઞાનિક પ્રત્યાસત્તિ પણ કહેવાય છે. પ્રત્યભિજ્ઞા :- ‘આ જ પેલો માણસ' / ‘તે જ આ’ વગેરે જે પૂર્વકાલીન અને વર્તમાનકાલીન એકવસ્તુના (એકીકરણનું) અભેદનું અનુસન્ધાનરૂપ જ્ઞાન થાય છે. તેને પ્રત્યભિજ્ઞા કહેવાય. એમાં વર્તમાન અંશનું પ્રત્યક્ષ લૌકિકસંનિકર્ષજન્ય છે. પણ ‘ભૂતકાલીનતા’ અંશનું પ્રત્યક્ષ સ્મૃતિજ્ઞાનદ્વારા થયું હોવાથી અલૌકિક (જ્ઞાનલક્ષણા) સંનિકર્ષજન્ય છે. તેથી આ પ્રત્યક્ષ એક અંશમાં લૌકિક અને બીજા અંશમાં અલૌકિક કહેવાય. આનાથી પૂર્વકાલીન - વર્તમાનકાલીન વસ્તુમાં અભેદ સિદ્ધ થાય છે. સ્મૃતિ :- સંસ્કારજન્ય જ્ઞાન=સ્મૃતિઃ કહેવાય છે. તીવ્ર અનુભવ આત્મામાં સંસ્કારને ઉત્પન્ન કરે છે. કાલાન્તરે જ્યારે એ સંસ્કારોનો પ્રબોધ કરનારું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે પૂર્વ સંસ્કાર જાગ્રત થઈ જવાથી અનુભવેલી ચીજ - વસ્તુ કે ઘટનાનું સ્મરણ થઈ જાય છે. અનુભૂતિ કારણ છે, સંસ્કાર દ્વાર છે અને સ્મૃતિ એ કાર્ય છે. યોગજપ્રત્યાસત્તિ (યોગજ સંનિકર્ષ) યોગીઓને યોગના અભ્યાસથી એક એવું શુભ અદૃષ્ટ (પુણ્ય) ઊભું થાય છે કે જેનાથી એ દૂરક્ષેત્રવર્તી અને દૂરકાળવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિય અણુ - આકાશાદિ સકલ પદાર્થોનું મનથી પ્રત્યક્ષજ્ઞાન કરી શકે છે. આ અદૃષ્ટ પણ બે પ્રકારનું છે - (૧) એકથી પદાર્થોનો બોધ નિરંતર યાને હંમેશા ચાલુ રહે છે, અને (૨) બીજાથી જ્યારે ચિંતા કરે કે “મારે આ જાણવું છે' ત્યારે જ બોધ થાય છે. આ હિસાબે સર્વદા જ્ઞાનવાળા યોગીને ‘યુક્તયોગી’ કહે છે અને ચિંતા કરે ત્યારે જ થતા જ્ઞાનવાળા યોગીને ‘મુંજાનયોગી’ કહે છે. આમાં જે યોગજ ધર્મ (=અદૃષ્ટ) ઉત્પન્ન થાય તે જ સંનિકર્ષનું કામ કરે, એટલે એને યોગજ પ્રત્યાસત્તિ (=સંનિકર્ષ) કહે છે. (ન્યાયભૂમિકા - પૃષ્ઠ ૨૭૧-૨૭૨) ૧૩૪ મ 39 પી તેને કઈ = 8 9 Page #142 -------------------------------------------------------------------------- ________________ (૨૮) યોગ્યાનુપલબ્ધિ | અત્યતાભાવ અને અન્યોન્યાભાવ સાતમાં નમ્બરનો પદાર્થ છે. મીમાંસકના મતે અભાવનું પ્રત્યક્ષ થતું નથી. એના મતે તો અભાવનું જ્ઞાન અભાવપ્રમાણ નામના છઠ્ઠા પ્રમાણથી થાય છે. નૈયાયિક વગેરે દર્શનકારોના મતે અભાવનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. અભાવનું પ્રત્યક્ષ થવા માટે એના અધિકરણનું પ્રત્યક્ષ, સંયુકત વિશેષણતાસંનિકર્ષ, પ્રતિયોગીનું સ્મરણ આ બધા કારણો છે. એક અધિકરણમાં હજારો લાખો અભાવો વિદ્યમાન હોય છે. પણ બધાનું સતત પ્રત્યક્ષ ચાલ્યા કરતું નથી, પણ જે અભાવનો પ્રતિયોગી યાદ આવે એ પ્રતિયોગીના અભાવનું પ્રત્યક્ષ થાય છે. તે વખતે યોગ્યાનુપલબ્ધિ પણ અભાવપ્રત્યક્ષમાં હેતુ બને છે. તે નીચે પ્રમાણે વિસ્તારથી સમજવાની જરૂર છે. કોઈ એક કાચની બરણીમાં ફલ ન હોય ત્યારે તેમાં “ફલ નથી' એમ કહી શકાય છે. કેમકે ફલાભાવ ત્યાં પ્રત્યક્ષ છે, પરંતુ વાયુ નથી એમ કહી શકાય નહિ. કારણકે વાયુના અભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ, બરણીમાંથી વાતશોષપંપદ્વારા બધો વાયુ બહાર ખેંચી કાઢ્યો હોય ત્યારે તેમાં વાયુનો અભાવ હોઈ શકે છે. પણ તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી – એનું શું કારણ તે તપાસવું જોઈએ. બરણીમાં વાયુ હોય તો પણ ‘વાયુ છે.” એમ પ્રત્યક્ષથી જોઈને કહી શકાય નહીં કેમકે વાયુમાં રૂપ ન હોવાથી વાયુ અતીન્દ્રિય છે. તેથી તેનું જ્ઞાન અનુમાન વગેરેથી થાય, પણ પ્રત્યક્ષ ન થઈ શકે. ઘડો જો ભૂતલમાં હોય તો એનું પ્રત્યક્ષ થયા વિના રહે જ નહિ પણ એ ન હોય ત્યારે એની ઉપલબ્ધિ (પ્રત્યક્ષાદિજ્ઞાન) ન થવાથી ઘટાનુપલબ્ધિદ્વારા ઘટાભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે, અર્થાત્ ઘડો ન દેખાય તો નિશ્ચિત પણે કહી શકાય કે ઘટાભાવ છે. (ઘડો નથી.) પણ વાયુ ન દેખાય તો ‘વાયુનો અભાવ છે.” એમ નિશ્ચિતપણે ન કહી શકાય. કારણ કે ઘડો પ્રત્યક્ષને લાયક છે પણ વાયુ પ્રત્યક્ષને લાયક નથી. - નિષ્કર્ષ એ ફલિત થયો કે (પ્રતિયોગીનું) પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીની યોગ્યતા (રૂપ - મહત્પરિમાણ વિ.) કારણ છે પણ અભાવનું પ્રત્યક્ષથવામાં યોગ્ય પ્રતિયોગી)ની અનુપલબ્ધિ હેતુ છે. યોગ્યાનુપલબ્ધિ એટલે યોગ્ય WW) Page #143 -------------------------------------------------------------------------- ________________ (પ્રતિયોગી)ની અનુપલબ્ધિ એવો ષષ્ઠી તપુરુષ સમાસ સમજવો. અનુપલબ્ધિ = ઉપલબ્ધિ નો અભાવ = જ્ઞાનાભાવ એમ સમજવું. પ્રશ્ન – પ્રતિયોગીની યોગ્યતા એટલે શું? જવાબ – પ્રતિયોગી હોય તો અવશ્ય તેની ઉપલબ્ધિ થાય જ એમ જેના માટે કહી શકાય તે પ્રતિયોગીને યોગ્ય કહેવાય. “જો તે હોય તો આ આરોપની ભાષા થઈ. એમાં પ્રતિયોગીના સત્ત્વનો આરોપ કરવામાં આવ્યો છે. આરોપને ન્યાયની પરિભાષામાં પ્રસંજન અથવા આપાદન પણ કહેવાય. આરોપિત વિષયના જ્ઞાનને આહાર્યજ્ઞાન કહેવાય. અર્થાત્ કૃત્રિમજ્ઞાન. (કોઈ માણસ કદરૂપો હોય છતાં પણ મમત્વદેષ્ટિના કારણે એની માતાને તેનું મોઢું રૂપાળું દેખાય છે. અહીં મોઢામાં રૂપસૌંદર્ય છે નહિ તેથી તેનો પોતાની બુદ્ધિ દ્વારા તેમાં આરોપ કરીને માતા આરોપિત વિષયનું જ્ઞાન કરે છે. આવું જ્ઞાન બનાવટી વિષયક હોવાના કારણે આરોપિત જ્ઞાન, કૃત્રિમ જ્ઞાન અથવા આહાર્યજ્ઞાન કહેવાય છે.) પ્રસ્તુતમાં જ્યાં ઘડો નથી ત્યાં “જો ઘડો હોય તો આ રીતે માનસિક આરોપ કરાય છે. તે પછી તેના આધારે તેની ઉપલબ્ધિનો પણ આરોપ (આપાદન, પ્રસંજન) કરાય છે. જે પ્રતિયોગી માટે આ રીતે પોતાના આરોપ દ્વારા ઉપલબ્ધિનો આરોપ થઈ શકે તેનું નામ તેની યોગ્યતા. આવા યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ એટલે યોગ્યની ઉપલબ્ધિનો અભાવ. અહીં ધ્યાનમાં રહે કે ઉપલબ્ધિના અભાવની પ્રતિયોગિની ઉપલબ્ધિ પોતે જ છે જ્યારે અહીં વારંવાર જે પ્રતિયોગીની વાત છે કે જેના અભાવનું પ્રત્યક્ષ કરવાનું છે તે અભાવના પ્રતિયોગીની વાત છે. ન્યાયની ભાષામાં યોગ્યાનુપલબ્ધિની વ્યાખ્યા નીચે પ્રમાણે - પ્રતિયોગિપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિકત્વમ્ યોગ્યાનુપલબ્ધિત્વમ્ - ઘટાભાવના પ્રત્યક્ષમાટે ઘટની યોગ્યાનુપલબ્ધિ હોવી જોઈએ. તો તે આ રીતે ઘટાવી શકાય. અહિં પ્રતિયોગી = ઘટ, “જો અહિં ઘટ હોય તો આને પ્રતિયોગીનું પ્રસંજન કહેવાય. પ્રસંજિતપ્રતિયોગી = ઘટની ઉપલબ્ધિના પ્રસંજનથી, ઉપલબ્ધિના અભાવની પ્રતિયોગિનીભૂત ઉપલબ્ધિનું પ્રસંજન થાય છે. એટલે ઉપલબ્ધિને અહીં પ્રસંજિતપ્રતિયોગી તરીકે ગ્રહણ કરવામાં આવે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વ્યાખ્યામાં બહુવ્રીહિ સમાસ છે તેનો હવે આ પ્રમાણે વિગ્રહ કરવો. પ્રતિયોગીના (ઘટના) પ્રસંજન દ્વારા પ્રસંજિત થઈ શકે છે પ્રતિયોગી (=ઉપલબ્ધિ) જેનો એવી અનુપલબ્ધિ, એને પ્રતિયોગીપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિક કહેવાય. કપ્રત્યય બહુવ્રીહિસમાસનો છે. વ્યાખ્યાને ધર્મપ્રધાન બનાવવા માટે એના ઉપર ત્વપ્રત્યય લાગાવ્યો છે. (ન્યાયમતમાં દરેક વ્યાખ્યાઓ ધર્મપ્રધાન નિર્દેશવાળી કરાય છે.) અત્યતાભાવના પ્રત્યક્ષમાં આવી યોગ્યાનુપલબ્ધિ હેતુ છે. જયારે અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની પ્રત્યક્ષયોગ્યતા એ જ હેતુ છે. પિશાચ કે વાયુ પ્રત્યક્ષયોગ્ય નથી તેથી તેના અત્યન્ત અભાવનું પ્રત્યક્ષ શક્ય નથી, છતાં પણ ખંભાદિમાં પિશાચ કે વાયુના ભેદનું પ્રત્યક્ષ થઈ શકે છે. વાયુ કે પિશાચનો ભેદ જે અધિકરણમાં રહે છે તે અધિકરણ (સ્તન્મ-કુષ્માદિ) પ્રત્યક્ષને યોગ્ય હોય તો પિશાચ કે વાયુના ભેદનું પ્રત્યક્ષ થઈ શકશે. પરંતુ જે અધિકરણ (વાયુ કે પિશાચ) પ્રત્યક્ષ ને અયોગ્ય હોય તેમાં ભેદનું પ્રત્યક્ષ ન થાય. દા.ત. પિશાચના ભેદનું વાયુમાં કે વાયુભેદનું પિશાચમાં પ્રત્યક્ષ થઈ શકતું નથી. પ્રશ્ન:- પ્રતિયોગીની અનુપલબ્ધિ યોગ્ય છે કે અયોગ્ય? એની શી રીતે ખબર પડે ? ઉત્તર :- જે પ્રતિયોગી-સત્ત્વના પ્રસંજન યાને આપાદન (આરોપ)થી ઉપલબ્ધિ પ્રસંજિત યાને આપાદિત (આરોપિત) બની શકે, તે પ્રતિયોગીની ઉપલબ્ધિ યોગ્ય કહેવાય અને એવી ઉપલબ્ધિના અભાવને યોગ્યાનુપલબ્ધિ કહેવાય. દા.ત. “દ્રિ મત્ર ધટ: થાત્ તવા ૩પત્નગેત' યક્તિ સત્ર ઘટસર્વ યાત્ તવા પરોપશ્વિ : ચાત્' એવું જ્યાં આપાદન થઈ શકે, ને ત્યાં જો પ્રતિયોગીની ઉપલબ્ધિ ન થતી હોય, તો એ યોગ્યાનુપલબ્ધિ કહેવાય. એવી અનુપલબ્ધિ એ પ્રતિયોગીના અભાવના પ્રત્યક્ષમાં કારણ છે. પરંતુ પિશાચ અતીન્દ્રિય (ઇન્દ્રિયથી અદેશ્ય) હોવાથી એના માટે એવું થઈ શકતું નથી કે “ટિવૃક્ષે પિશાસત્ત્વ ચાત્ તા પિશાવોપત્નવ્યિ: ચાત્', કારણકે એનું સત્ત્વ (અસ્તિત્વ=હાજરી) હોય તોય એ ઉપલબ્ધિને (=પ્રત્યક્ષથવાને) અયોગ્ય છે. (ન્યાયભૂમિકા પૃષ્ઠ ૨૮૦-૨૮૧) Page #145 -------------------------------------------------------------------------- ________________ (૨૯) T નિષેધ - પ્રતિષેધ 1 સંસ્કૃતમાં નિષેધ સૂચવવામાટે “ન -“ન” અને “નો' શબ્દ વપરાય છે. તેમાં નો શબ્દ સમાસમાં કેટલીકવાર એકેદેશનિષેધ માટે વપરાય છે. દા.ત. નોજીવ = જીવનો એકપ્રદેશ. આત્માનો એકદેશ કે થોડા ઘણા પ્રદેશોનો સમૂહ તે સપૂર્ણ જીવ નથી અને અજીવ પણ નથી. પણ કલ્પનાબુદ્ધિથી ખંડિત કરેલો જીવ છે. માટે તેને નોજીવ કહેવાય છે. જીવ કરતાં એ જુદો નથી. (ત્રરાશિકમત પ્રણેતા રોહગુપ્ત એને તૃતીયરાશિ તરીકે અલગ માનતો હતો, તેથી તે ખોટો હતો. તેનો જીવરાશિમાં જ સમાવેશ થઈ જાય છે. માટે જ એમના ગુરુએ “શશિ બે જ છે' એવા જૈનમતનું સમર્થન કર્યું.) “નમ્પદથી સૂચિત નિષેધરૂપી અર્થ ઘણા પ્રકારના છે. દા.ત. (૧) અજૈનો દેશ: એવો દેશ કે જેમાં કોઈ જૈન નથી. આ પ્રયોગથી તે દેશમાં જેનોનો અત્યન્તાભાવ સૂચિત થાય છે. આ રીતે “અજીવ શરીરમ્', “અચેતનો દેહઃ “અભયો મુનિ ” અજન્મા પુરુષ: “અજલો ઘટઃ' અમલમ્ જલમ્' આ બધા પ્રયોગોમાં અત્યન્તાભાવ સૂચિત થાય છે તેને પ્રસજ્ય નસ્ કહેવાય. (૨) અજૈનો નરઃ “અચેતન પુલગમ્', અનેક દ્રવ્યમ્ અહીં અર્જુન = જૈન નહિ પણ જૈનેતરધર્મી પુરુષ, (અપથ્ય અન્નમ) અમૃતમ્ = જૂઠું, અહિ અમૃતમ્ એટલે સત્યવગરનું એમ નહિ પણ જૂઠું એવો અર્થ થાય છે. આ બધા પ્રયોગોમાં નમ્ પદથી તભિન્ન પણ તત્સદેશ વગેરે અર્થ લેવાય. દા.ત. અમર્ત્ય એટલે મર્ચ નહિ પરન્તુ મર્ચ જેવો સંસારી દેવ. એ રીતે અસુર એટલે સુર નહિ પણ સુરજેવી શક્તિવાળો દાનવ. આ બધામાં તભિન્ન અને તત્સદેશ વગેરે વ્યક્તિનું વિધાન થાય છે. આને વિધાનાભિમુખ નિષેધ કહેવાય છે. તેમ જ પર્યદાસનનું પણ કહેવાય છે. पर्युदासः सदृक्ग्राही प्रसज्यस्तु निषेधकृत् ।। નોંધ - અમૃત શબ્દમાં ઋતું એટલે સત્ય પણ અમૃત એટલે અસત્ય, તેથી અહીં સત્યભિન્ન અને સત્યવિરોધી મૃષા. અર્થાત્ પર્હદાસનમાં તત્સદેશની જેમ તવિપરીતનું પણ વિધાન હોય છે. નતપુરુષ સમાસ હંમેશા પર્યાદાસ પ્રતિષેધ સૂચવે છે. નમ્ બહુવ્રીહિ સમાસ પ્રસજ્ય પ્રતિષેધ સૂચવે છે. જ્યાં જે અર્થ ઘટે તે જ કરવાનો હોય. દા.ત. અજેનો દેશઃ અહીં નમુબહુવ્રીહિસમાસ છે. પણ અજૈનો નરમાં નન્તપુરુષ સમાસ થાય. વક્તાને ઇષ્ટ હોય તેવો અર્થ ઘટાવાય. ૧૩૮ ક ક શી કિ દી છે ? ? ? ? દીક દ @ દ શીટ કે દર કે 2 ટ દ8 8 8 8 8 8 8 8 8 8 8 Page #146 -------------------------------------------------------------------------- ________________ તદ્વિપરીતગ્રાહી પર્હદાસના બીજા દષ્ટાન્તો અનાદરઃ = તિરસ્કાર, અપથ્ય = નુકશાનકારક, તામ: = નુકશાન અનુદારઃ = કંજુસ, અનલ્પ = બહુ (ઘણું), અમન્દ: = તીવ્ર, અભાગી નરઃ = અલ્પભાગ્યવાળો પુરુષ:, અજ્ઞાન = મિથ્યાજ્ઞાન, સમાવેઃ = ભાવવિરોધિ, અશક્તિ = અલ્પશક્તિ, ગત = અલ્પવસ્ત્રવાળો. અલ્પતાર્થમાં નન્ને બદલે નિર્ ઉપસર્ગ વધારે વપરાય છે. દા.ત. નિર્ધન = અલ્પધનવાળો, મશો નર: = અલ્પવાળવાળો મનુષ્યઃ નિર્તન: અલ્પતેજવાળો, નિર્વીર્ય = અલ્પવીર્યવાળો. પ્રસજ્યનમ્ માટે “નાસ્તિ', ઉન વિદ્યતે” પ્રયોગ પણ થાય છે. ન(બહુવ્રીહી) સમાસ પણ થાય છે. દા.ત. અવેતન શરીરું = શરીરે ચેતના નાસ્તિ. પર્યદાસનનું હંમેશા નર્તપુરુષ સમાસમાં જ વપરાશે. મનુવાર: પુરુષ: = કૃપUT: પુરુષઃ કહેવાય પણ ન ૩૨ પુરુષ” એમ પ્રયોગ થતો નથી. અમૃત માતે = પૃષા માતે પ્રયોગ થાય. “ઋતં ન ભાષતે પ્રયોગ મૃષાવાદી માટે ન થાય. કારણકે તેવા અર્થમાં તો મૌન રહે કે જુઠું બોલે તો પણ એવો પ્રયોગ થવાની આપત્તિ આવે જે ઈષ્ટ નથી. અપ્રશસ્ત અર્થમાં પણ નશબ્દનો પ્રયોગ થાય છે. દા.ત. માd =સુવ: પ્રશસ્તમાd, (દા.ત. છોકરાને તેના બાપપર અભાવ થઈ ગયો.) અવદ: નિન્દા કરવા યોગ્ય વિનીતઃ દુર્વિનીત. વગેરે. सादृश्यं तदभावश्च तदन्यत्वं तदल्पता । अप्राशस्त्यं विरोधश्च नञर्थाः પ્રશ્નોત્તતા: \ ૩૦ ૧ - અબ્રાહ્મણ. ૨ - અપાપમ્, ૩ - અઘટઃ ૪ - અમેશા ૫ - મનુવરા કન્યા ૬ - મસુરી ! અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય કે વૈશ્ય. અપાપ એટલે પાપનો અભાવ. (પ્રસજ્યનનું) અઘટ એટલે ઘટ ભિન્ન દ્રવ્ય. અમેશા એટલે ટુંકા અને અલ્પવાળ વાળી સ્ત્રી. અનુદરા કન્યા એટલે પેટ વગરની એમ નહીં પણ ગર્ભધારણ કરવાને અયોગ્ય એવી કન્યા. અસુર એટલે સુર અર્થાત્ દેવોનો વિરોધી એવો દાનવ. (સંસ્કૃત વગેરેમાં ‘ન' પદનો સમાસમાં “અ” કે “અ” આદેશ થઈ જાય છે.) દિ8 8 8 8 8 8 8 8 8 8 8: શૈકી 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ સાંક્યદોષ સામાન્ય રીતે કોઈપણ શબ્દને ત્વ પ્રત્યય લગાડીએ તો તે શબ્દ જાતિવાચક બની જાય છે. (અર્થાત્ એ શબ્દથી વાચ્ય કોઈને કોઈ જાતિપદાર્થ હોય.) પરન્તુ – પ્રત્યય લાગવાથી બધા જ શબ્દો કાંઈ જાતિવાચક બની જતા નથી. દા.ત. ઘટવ, દ્રવ્યત્વ વિ. જાતિવાચક શબ્દો છે પણ ગુરુત્વ, દ્રવત્વ અને પૃથક્ત આ ત્રણ ગુણ છે. એનું કારણ એ છે કે ગુરુત્વ, દ્રવત્વ વગેરેમાં તરતમભાવ હોય છે. ક્યાંક ૧૦૦ ગ્રામવાળી તો કયાંક ૨૦૦ ગ્રામવાળી ગુરુતા હોય છે. પણ ઘટત - દ્રવ્યત્વ વગેરે જાતિઓમાં આવો તરતમભાવ હોતો નથી. કારણકે ઘટત્વ સકલઘટમાં સરખું જ હોય છે. જ્યારે દરેક ઘટનું ગુરુત્વ જુદું જુદું હોય છે. ત્વપ્રત્યય લગાડેલ શબ્દ જાતિવાચક ક્યારે બને? કયારે ના બને ? એનો જવાબ એ છે કે સામાન્ય રીતે ત્વપ્રત્યયાન્ત શબ્દ જાતિવાચક સમજવો. પણ ત્વપ્રત્યયાતશબ્દવાચ્યધર્મને જાતિ બનતો અટકાવનારા બાધકતત્ત્વો નીચે શ્લોકમાં દેખાડ્યા છે, એ બાધકોની હસ્તી હોય તો પછી એ જાતિવાચક ન બને. व्यक्तेरभेदस्तुल्यत्वं, संकरोऽथानवस्थितिः रूपहानिरसम्बन्धो, जातिबाधकसंग्रहः ॥ (હાલ ભૂમિકામાં ફક્ત સંકર દોષ સમજવાની જરૂર છે.) સંકરદોષ :- વિલક્ષણ બે સ્વભાવોનું એક વ્યક્તિમાં ભેગા થવું તે આ રીતે -- બે ધર્મો જાતિરૂપ હોય તે બેમાંથી કાં તો એક ધર્મ બીજાનો અવશ્ય સમાનાધિકરણ હોય કાં તો એક ધર્મ એ બીજા ધર્મનો અવશ્ય વ્યધિકરણ હોય. દા.ત. ઘટત્વ એ દ્રવ્યત્વનું અવશ્ય સમાનાધિકરણ જ હોય. પણ ગોત્વ અને અશ્વત્વ એ બને હંમેશા વ્યધિકરણ જ હોય છે. સમાનાધિકરણ :- આ શબ્દના બે અર્થ થાય છે. કર્મધારય સમાસ કરીએ તો (સમાનં તત્ ધિરમાં ૨) કોઈપણ બે ધર્મનું સમાન એટલે કે એક જ અધિકરણ હોય તેને સમાનાધિકરણ કહેવાય. દા.ત. રૂપ અને રસ આ બે ગુણનું એક જ દ્રવ્ય (ફળ) અધિકરણ છે. તો આ ફળદ્રવ્ય સમાનાધિકરણ કહેવાય. પણ એમાં તરત જ પ્રશ્ન થાય કે કોનું સમાનાધિ Page #148 -------------------------------------------------------------------------- ________________ કરણ? તો જવાબ આપવો પડે કે “રૂપ અને રસનું. સમાનાધિકરણ શબ્દ આ અર્થમાં ભાગ્યે જ વપરાય છે. બીજો અર્થ બહુદ્રીહિસમાસ કરવાથી પ્રાપ્ત થાય છે - (સમાન અધિકરણ યસ્ય સઃ) જે બે ધર્મો એક જ અધિકરણમાં એક સાથે રહેતાં હોય તે બે ધર્મ પરસ્પર એકબીજાના સમાનાધિકરણ કહેવાય. દા.ત. રૂપ એ રસનું સમાનાધિકરણ છે અને રસ એ રૂપનું સમાનાધિકરણ છે. વ્યધિકરણ – જે બે ધર્મોના અધિકરણ ભિન્ન ભિન્ન હોય તે બે ધર્મોને પરસ્પર વ્યધિકરણ કહેવાય. અહીં બહુવતિ સમાસ વિપિન્ન ધરઈ ચર્ચા સ: આ રીતે કરવો. ટૂંકમાં કોઈપણ બે જાતિ જો પરસ્પર સમાનાધિકરણ હોય તો વ્યાપ્યવ્યાપક હોવી જ જોઈએ. અર્થાત્ પરસ્પર પરાડપરભાવ હોવો જોઈએ. વ્યાપ્ય-વ્યાપક જે ધર્મ બીજા ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોય તે ધર્મ વ્યાપ્ય કહેવાય. દા.ત. ઘટત્વ એ દ્રવ્યત્વનું અવશ્ય સમાનાધિકરણ હોય છે. (કારણ કે જે ઘડા હોય છે તે દ્રવ્યમાંથી જ બનેલા હોય છે.) પ્રશ્ન – વ્યાપક કોને કહેવાય? જવાબ કોઈ એકધર્મ બીજા ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોય તો તે બીજોધર્મ વ્યાપક કહેવાય. દા.ત. ઘટવધર્મ એ હંમેશા બીજા દ્રવ્યત્વ ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોવાથી બીજો ધર્મ દ્રવ્યત્વ એ ઘટત્વનો વ્યાપક કહેવાય. અહીં ઘણા ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. વ્યાપક વ્યાપ્ય દ્રવ્યત્વ, ગુણત્વ દ્રવ્યત્વ પૃથ્વીત્વ, જલત્વ પૃથ્વીત્વ પાષાણત્વ, મૃત્વ મૃત્વ ઘટવા ગુણત્વ રૂપત્ર, રસત્વ શ્યામત્વ, નીલત્વ વ્યાપકનું ક્ષેત્ર વિસ્તૃત હોય છે. જ્યારે વ્યાપ્યનું ક્ષેત્ર એના કરતાં સંકુચિત હોય છે. પણ વ્યાપ્યનું વર્તુળ હંમેશા વ્યાપકના વર્તુળમાં સમાઈ જતું હોય છે. ઉદાહરણ જુઓ પૃષ્ઠ ૧૪૨. 8 ક ર્દક 8 8 8 8 8 8 8 8 8 £& ફ્ર છે ફ્રિ છે કે ક્રીક સ્ટંટ 68 8 8 8 8 8 8 8 8 9 ૨ ૧૪૧ સત્ત્વ રૂપત્ર Page #149 -------------------------------------------------------------------------- ________________ વ્યાપ્ય-વ્યાપક પૃથ્વીત્વ) વ્યાપ્ય –(ગુણત્વ) (જલત્વ) વ્યાપ્ય -વાયુત્વ) દ્વવ્ય ક્રિયાત્વ) (નવ) સત્તા દ્રવ્યત્વ વ્યાપક સત્ત્વ (સત્તા) જાતિ વ્યાપક દ્રવ્યત્વ જાતિ (ગધુત્વ) (શ્યામ7) વ્યાખ્ય વ્યાપ્ય (રૂપ સત્વ > (૨ક્તત્વ ગુણત્વ રૂપત્વ વ્યાપક ગુણત્વ જાતિ વ્યાપક રૂપત જાતિ જે બે જાતિઓ પરસ્પર વ્યધિકરણ હોય તેનાં પોતપોતાનાં વર્તુળ (ક્ષેત્ર) જુદાં જુદાં જ બને છે. દા.ત. ગોત્વ) (અશ્વત્વ) (દ્રવ્યત્વ) (ગુણત્વ) જિલત્વ) (કર્મત્વ) | | _| | _ | | _| – વ્યધિકરણ જે જાતિઓ વ્યધિકરણ હોય તેમાં ક્યારેય વ્યાપ્ય-વ્યાપક ભાવ ન હોય. Page #150 -------------------------------------------------------------------------- ________________ કેટલાકધર્મો સમવ્યાપક પણ હોય છે. તેને સમવ્યાપ્ત અથવા સમવ્યાપ્ય પણ કહેવાય છે. દા.ત. તમોનાશકત્વ અને પ્રકાશકત્વ. જે જે ધર્મીમાં તમોનાશકત્વ હોય છે તે તે બધા ધર્મોમાં પ્રકાશકત્વ પણ હોય છે. અને જે જે દ્રવ્યમાં પ્રકાશકત્વ હોય છે તે તે દ્રવ્યમાં તમોનાશકત્વ હોય છે. આમ તમોનાશકત્વ એ અવશ્ય પ્રકાશકત્વનું સમાનાધિકરણ હોય છે. માટે એક બીજાના વ્યાપ્ય - વ્યાપક / સમવ્યાપક / સમવ્યાપ્ત છે. પ્રશ્ન → સાંકર્યદોષ ક્યાં લાગે ? - જવાબ → જે બે ત્વપ્રત્યયવાળા પદોથી વાચ્ય ધર્મો પરસ્પર સમાનાધિકરણ હોવા છતાં બેમાંથી એકેય એક-બીજાના વ્યાપ્ય-વ્યાપક ના હોય તે બે ધર્મો સંકીર્ણ ધર્મો કહેવાય. તેમાં રહેલી આ સંકીણર્તાને જ સાંકર્ય કહે છે. જાતિ હંમેશા અસંકીર્ણસ્વરૂપ જ હોય છે. એથી સાંકર્યદોષ એ પ્રતિબન્ધક બનીને ધર્મને જાતિ બનતો અટકાવે છે. દા.ત. ભૂતત્વ-મૂર્તત્વ. પૃથ્વી - પાણી - તેજ - વાયુ - આકાશ આ પાંચ ભૂત કહેવાય છે. તેથી તેમાં ભૂતત્વ રહેલ છે. પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન આ પાંચ મૂર્ત છે. તેથી તેમાં મૂર્તત્વ રહે છે. ભૂતત્વ અને મૂર્તત્વ પૃથ્વી - પાણી - તેજ - વાયુમાં સમાનાધિકરણ છે. પરન્તુ ભૂતત્વ એ આકાશમાં છે મનમાં નથી. તેમ મૂર્તત્વ મનમાં રહે છે આકાશમાં નહિ. એટલે આકાશદ્રવ્યની અપેક્ષાએ ભૂતત્વ એ મૂર્તત્વનું અસમાનાધિકરણ છે અને મૂર્તત્વ, મનની અપેક્ષાએ ભૂતત્વનું અસમાનાધિકરણ છે. જે બે ધર્મો પરસ્પર સમાનાધિકરણ હોય અને વ્યધિકરણ પણ હોય ત્યાં સાંકર્ય કહેવાય. परस्परसमानाधिकरणधर्मयोः क्वचित् असमानाधिकरण्यं सांकर्यम् સંકીર્ણ ધર્મોના વર્તુળો ગોત્વ - અશ્વત્વની જેમ સર્વથા સ્વતન્ત્ર નથી, અને પૃથ્વીત્વ એકધર્મનું વર્તુળ જેમ દ્રવ્યત્વના વર્તુળમાં સમ્પૂર્ણપણે સમાઈ જાય છે તેવું પણ નથી. પણ એક બીજાને કાપતા હોય છે. ભૂતત્વ ભૂતત્વ મૂર્તત્વ મૂર્તત્વ 8 8 8 પ્રુથ્વી “જલો સમાનાધિકરણ વ્યકિરણ ભૂતત્વ - મૂર્તત્વ OL ** a. વ રષ્ટિ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ જાતિલક્ષણ – જે ધર્મ નિત્ય હોય અને અનેક આશ્રયમાં સમવાય સમ્બન્ધથી રહેનારો હોય પણ એક જ હોય તેને જાતિ કહે છે. દા.ત. ઘટત એ નિત્ય છે, એક જ છે, છતાંયે અનેક ઘટમાં સમવાય સમ્બન્ધથી રહે છે. સંસ્કૃત ભાષામાં...નિત્યત્વે તિ અને સમતત્વમ્ નાતિત્વમ્ જાતિનું કાર્ય - અનુગમ અર્થાત્ કોઈ એક ધર્મ અનેક આશ્રયોમાં અનુવર્તમાન - અનુસરતો રહે. અર્થાત્ પોતાના આશ્રયરૂપે અનેકનો એક સરખો બોધ કરાવે તેને અનુવૃત્તિ કહેવાય. દા.ત. ઘટત્વ સઘળાંયે ઘડાઓમાં અનુવર્તમાન છે. એથી એમ કહી શકાય “સઘળાય ઘટોમાં ઘટત્વની અનુવૃત્તિ છે.” અનુવૃત્તિની બુદ્ધિ એટલે કે “આ પણ ઘટ છે તે પણ ઘટ છે આવી અનેક વસ્તુમાં એકાકાર પ્રતીતિ થાય તેને અનુવૃત્તિ બુદ્ધિ કહેવાય. આ અનુવૃત્તિ બુદ્ધિને અનુગતબુદ્ધિ પણ કહે છે. દ્રવ્યત્વની પૃથ્વી - જલાદિ અનેક આશ્રયોમાં અનુવૃત્તિ રહે છે. એક જ ધર્મ અનેક આશ્રયોમાં અનુવર્તમાન્ હોય તેને અનુગત કહેવાય છે. અનુગત = અનુવૃત્તિમાન્ = અનેકમાં અનુવર્તમાન. વ્યાવૃત્તિ :- કોઈ એક ધર્મ અનેક ઠેકાણે ના રહેતાં માત્ર કોઈ એકજ સ્થાનમાં રહી જાય તેને વ્યાવૃત્તિ કહેવાય. વ્યાવૃત્ત = વ્યાવર્તમાન = નિવૃત્તિ = નિવર્તમાન અર્થાત્ અનેક ઠેકાણેથી નિવૃત્ત થવું. વ્યાવૃત્તિ = ભેદ, કોઈ એક ધર્મના કારણે તેનો આશ્રય બીજી વસ્તુઓ કરતાં ભિન્ન તરી આવે તે ધર્મને વ્યાવર્તક કહેવાય. દા.ત. કોઈ ઘડો કાણો છે. કોઈક કાળો છે. કોઈક લાલ છે. આમ શ્યામરૂપાદિને આશ્રયીને “આ બધા ઘડા એક બીજાથી વ્યાવૃત્ત છે” એમ કહેવાય. અથવા “શ્યામત્વધર્મ એ શ્યામેતર બધા પદાર્થોમાંથી વ્યાવૃત્ત છે. “શ્યામઘટમાં શ્યામેતર સકળ ઘટની વ્યાવૃત્તિ છે” એમ કહેવાય. સાદેશ્ય:- બે કે તેથી વધુ વસ્તુનું સરખાપણું છે. તેને સમાનતા પણ કહે છે. કોઈ એક વસ્તુમાં જેટલા ધર્મો હોય તેમાંથી બે-ચાર કે ઘણા ધર્મો બીજી વસ્તુમાં હોય તેનું નામ સાદૃશ્ય. સંસ્કૃત ભાષામાં આમ બોલાય કે તમન્નત્વે સતિ તમામૂયોધવક્તમ્ =સાદથમ્ | દા.ત. એક ઘડો મોટો છે. બીજો ઘડો નાનો છે. તો બન્નેમાં પરિમાણ ભિન્ન ભિન્ન હોવાથી અને ઘડા ભિન્ન છે. એટલે કે તેમાં તમન્નત્વ છે. પણ એક પરિમાણસિવાય રૂપ-રસ-ગધ-આકાર ૧૪૪ ઉટક 8 8 8 8 8 % 88 8 8 88 છે કે કે કે કે 8 8 8 £કે કે જે 8 8 8 8 8 8 8 8 8 8 8 8 Page #152 -------------------------------------------------------------------------- ________________ વગેરે અનેકધર્મો સરખા છે. માટે તે બને ઘડામાં એકબીજાનું સાદેશ્ય છે. * સાધર્મ અને સાદૃશ્યમાં ભેદ. * સાધર્મ એટલે સમાનધર્મવાળાપણું. આ સમાનધર્મ એક હોય તો પણ ચાલે. દા.ત. જીવ અને પુદ્ગલ એકબીજાથી અત્યન્ત જુદા છે. એટલે એ બેમાં કોઈ સાદૃશ્ય નથી પણ બન્નેમાં દ્રવ્યત્વ, ગુણવત્ત્વ વગેરે બે - ચાર ધર્મો સરખા છે. તેથી તે બે વચ્ચે દ્રવ્યવાદિને આગળ કરીને સાધર્મ છે' એમ કહેવાય. જ્યારે બન્નેમાં ઘણા ધર્મ સમાન હોય ત્યારે સાદૃશ્ય કહેવાય. વૈધર્મ - વિભિન્નધર્મવાળાપણું અર્થાત્ બે વસ્તુમાં રહેલ જુદા જુદા ધર્મોને જ વૈધર્મ કહેવાય. પ્રશ્ન – વૈધર્મ અને પૈસાદેશ્યમાં ભેદ શું? જવાબ – કોઈ એકાદ ધર્મ વસ્તુમાં જુદો પડતો હોય ત્યાં વૈધર્મ છે એમ જણાવી શકાય પણ પૈસાદેશ્ય તો ત્યારે કહેવાય કે જ્યારે ઘણા ધર્મોથી જુદાપણું હોય. દા.ત. શ્યામ અને રક્તઘટમાં માત્ર રૂપસિવાય બાકીનું બધું સરખું છે. તો ત્યાં પૈસાદેશ્ય ન કહેવાય પણ વૈધર્મ કહેવાય. * વ્યાપ્યવૃત્તિત્વ - અવ્યાપ્યવૃત્તિત્વ જ જે ધર્મ પોતાના આશ્રમમાં એક - એક અંશને વ્યાપીને રહેલો હોય તેને વ્યાપ્યવૃત્તિ કહેવાય. આ વ્યાપ્યવૃત્તિત્વ એટલે કે “વ્યાપીને રહેવાપણું જાણવું. દા.ત. શ્વેતવસ્ત્રમાં શ્વેતરૂપ, વસ્ત્રમાં સર્વત્ર વ્યાપીને રહેલ હોવાથી ( વયવાવચ્છિન્ન) થ્રેતરૂપને શ્વેતવસ્ત્રમાં વ્યાપ્યવૃત્તિ કહેવાય. અવ્યાપ્યવૃત્તિ જે ધર્મ પોતાના આશ્રયમાં સર્વત્ર વ્યાપીને રહે નહિ પણ કોઈક અંશમાં રહે અને કોઈક અંશમાં ન રહે આવા ધર્મને અવ્યાપ્યવૃત્તિ કહેવામાં આવે છે. દા.ત. વૃક્ષમાં કપિસંયોગ હોય તો તે કાંઈ થડ - બખોલ - મૂળ કે દરેક શાખામાં હોતો નથી. પરંતુ કોઈ એક - બે ડાળીમાં જ હોય છે. માટે કપિસંયોગ એ અવ્યાપ્યવૃત્તિ ધર્મ છે. ન્યાયમતે આત્મા વિભુ છે. પરંતુ સુખ-દુઃખ - જ્ઞાન - ઇચ્છા વગેરે ધર્મો તો શરીર જેટલા જ અંશમાં ઉત્પન્ન થાય છે માટે સુખાદિ અવ્યાપ્યવૃત્તિ છે. સંસ્કૃતમાં આમ કહેવાય વ્યાવૃત્તિત્વ = સ્વીમાવિસામનિધિશરથ અર્થાત્ પોતાના જ અભાવને સમાનાધિકરણ હોય તેવો ધર્મ. વ્યાપ્યવૃત્તિત્વ = સ્વાભાવવ્યથક્કરVત્વિમ્ અર્થાતુ પોતાના અભાવના અધિકરણથી ભિન્ન અધિકરણમાં જ રહેવાપણું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિશેષણ - ઉપલક્ષણ વિશેષણ -> જે ધર્મ પોતાના ધર્મને અન્યપદાર્થોથી ભિન્ન જણાવે તેને વિશેષણ કહેવાય. દા.ત. ‘જૈન સાધુ' એમ કહીએ તો સાધુઓ તો અનેકપ્રકારના હોય છે. પણ જૈનશબ્દ એ સાધુના વિશેષણ તરીકે વપરાયો એટલે જ રજોહરણાદિ લિંગવાળા સાધુઓ બીજા સંપ્રદાયના સાધુઓથી અલગરૂપે ઓળખાઈ જાય છે. હવે કાળો કાગડો એમ કહ્યું હોય તો કાગડા તો બધા કાળા જ હોય છે. એટલે ‘કાળો’ શબ્દના પ્રયોગથી કોઈની બાદબાકી થતી નથી અથવા અમુક ગ્રુપનો કે અમુક પ્રદેશનો કાગડો એ રીતે પણ અન્યકાગડાઓથી અલગ જણાવાતો નથી. કાગડો કહીએ કે કાળો કાગડો કહીએ તેમાં એકસરખો જ શાબ્દબોધ થાય છે. વિશેષણ તો તેને કહેવાય કે જે વિશિષ્ટના બોધમાં કંઈક વધારો કરે. વિશેષણ = વ્યાવર્તક. વિશેષ્યની અન્યથી વ્યાવૃત્તિ (ભેદ) બુદ્ધિ કરાવે તે વિશેષણ કહેવાય. ઉપલક્ષણ → આ પણ એક પ્રકારનો વ્યાવર્તક ધર્મ જ છે. એનાથી પણ વિશેષ્યની વ્યાવૃત્તિ અર્થાત્ સ્વતન્ત્ર ઓળખાણ કરાવામાં આવે છે. દા.ત. દૂરથી કોઈ પૂછે કે ઉપાશ્રય ક્યાં છે ?’ બીજાએ કહ્યું પેલી ધજાઓ બાંધી છે તે’. સાંભળનાર વ્યક્તિ ધજાઓ ક્યાં બાંધી છે - તે જોઈને ઉપાશ્રયને અન્યમકાનો કરતાં અલગ ઓળખી લે છે. વિશેષણ અને ઉપલક્ષણમાં તફાવત એટલો જ છે કે વિશેષણ એ વિશિષ્ટની સાથે લગભગ કાયમ સંકળાયેલુ રહીને વ્યાવર્તક બને છે. જ્યારે ઉપલક્ષણ હાજર હોય પણ ખરું અને ન પણ હોય. તો યે વ્યાવર્તક બને. દા.ત. ઉપાશ્રયના દ્વાર પર પથ્થરનો કળશ ગોઠવાયેલો હોય. અને તે દેખાડીને એમ કહ્યું હોય કે જો પેલો પથ્થરના કળશવાળો છે તે. તો અહીં પથ્થરનો કળશ કાયમ ઉપાશ્રયની બહાર જડેલ હોવાથી જ્યારે જ્યારે તે સાંભળનાર વ્યક્તિ ઉપાશ્રયની નજીક આવશે ત્યારે ઉપાશ્રયને કળશ દ્વારા ઓળખી કાઢશે. પરન્તુ કાપડની બાંધેલ ધજા - પતાકાઓ તો કોઈ મહોત્સવ વખતે બાંધી હોય, પછી છોડી દીધી હોય તો સાંભળનાર વ્યક્તિ ફરીવાર જ્યારે આવશે ત્યારે ધજાઓ અહીં બાંધી હતી' એમ યાદ કરીને ઉપાશ્રયને ઓળખશે. પણ તે વખતે ધજાઓ કાંઈ ત્યાં બાંધેલી છે નહીં. આ રીતે ધજાઓ હાજર હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે પણ ઉપાશ્રયને જણાવી દે છે. ઉપલક્ષણના બીજા ઉદાહરણો → કુરુક્ષેત્ર, ઘીની બરણી વગેરે. વિશેષણ ૧૪૬ 34 9 ક ક ક Page #154 -------------------------------------------------------------------------- ________________ અને ઉપલક્ષણમાં બીજો પણ તફાવત છે. પાણીવાળો ઘડો લાવવાનું કહ્યું હોય તો ત્યારે ભીનો ઘડો ઊંધો પડ્યો હોય ત્યારે લાવનાર એક વ્યક્તિ પાણી વગરનો ભીનો ઘડો લાવે છે. તો અહીં ભીનો ખાલી ઘડો લાવનાર પાણીને ઉપલક્ષણ સમજતો હતો. તેથી એમ માને છે કે મારે ખાલી ભીનો ઘડો જ લઈ જવાનો છે, પણ પાણી લઈ જવાનું નથી. જ્યારે બીજી વ્યક્તિ પાણીને વિશેષણ સમજતો હોવાથી તે એમ માને છે કે મારે એકલો ઘડો નહિ પણ સાથે પાણી પણ લઈ જવાનું છે. તો અહીં સ્પષ્ટ દેખાય છે કે જે ધર્મ વિશેષણતરીકે વિવક્ષિત હોય તે ધર્મભૂત વિશેષણમાં આનયન વિ. સૂચિત ક્રિયાનો પણ અન્વય થાય છે. પણ જે ધર્મ ઉપલક્ષણતરીકે વિવક્ષિત હોય તે ધર્મરૂપી ઉપલક્ષણમાં વક્તાએ દર્શાવેલ આનયન (લાવવું) વગેરે ક્રિયાનો અન્વય થતો નથી. વક્તાને ક્યો ધર્મ ક્યારે વિશેષણતરીકે અથવા ક્યારે ક્યાં ઉપલક્ષણ તરીકે અભિપ્રેત છે તે બધુ ચાલુ પ્રકરણ (પ્રસંગ) વગેરે દ્વારા સ્વયં સમજી લેવાનું હોય. સંસ્કૃત ભાષામાં આમ કહી શકાય કે – १ विद्यमानत्वे सति व्यावर्तकत्वम् विशेषणत्वम् २ विद्यमानाविद्यमानत्वे सति व्यावर्तकत्वम् उपलक्षणत्वम् અથવા વિનત્વે સત્યપિ વ્યાવર્તિત્વમ્ ૩પત્નક્ષત્વિમ્ ઉપલક્ષણનો બીજો પ્રકાર કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને પાણી મંગાવે તો પાણીને લાવનાર કાંઈ ખોબામાં પાણી લાવતો નથી પણ ગ્લાસમાં લાવે છે. જો કે કહેનારે ગ્લાસ લાવવાનું કહ્યું પણ નથી. છતાં પણ પાણી લાવનાર વ્યક્તિ સમજી જાય છે કે પાણી લાવવાનું કહ્યું તેથી ગ્લાસ લાવવાનો જ હોય’ આ રીતે જે પદથી પોતાના અર્થના બોધ સાથે તેની સાથે સંકળાયેલ બીજા પણ અર્થનો બોધ થઈ જાય તે પદને ઉપલક્ષણ કહે છે. સ્વબોધત્વે સતિ વેતરવોધત્વમ્ ૩પત્નક્ષત્વિમ્ શાસ્ત્રની ટીકાઓમાં કેટલીયે જગ્યાએ મૂળસૂત્રના કોઈ કોઈ પદને ઉપલક્ષણ તરીકે દેખાડીને તે પદનો અર્થ અને તેની સાથે બીજો પણ સૂચિત અર્થ કે જે પ્રસ્તુતપદાર્થમાં સંલગ્ન છે તેને પણ દર્શાવાય છે. દા.ત. દીક્ષાના મુહૂર્વે રજોહરણ અર્પણ કર્યું. અહીં મુહપત્તિનું અર્પણ પણ ઉપલક્ષણથી સમજી લેવાનું રહે છે. “સાધુએ ક્ષમા રાખવી જોઈએ.' - અહીં ઉપલક્ષણથી સાધ્વીની વાત પણ સમજી લેવાની હોય છે. “નટ નાચતો જોવાય નહીં અહીં નટડીના નાચને જોવાનો નિષેધ પણ સમજી લેવાનો હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩૨) | દોષ જેના લીધે કાર્ય થતું અટકી જાય અથવા જ્ઞાન થતું અટકી જાય તેને ન્યાયની ભાષામાં દોષ કહેવાય છે. આ દોષ ૪ પ્રકારે છે. ૧. અન્યોન્યાશ્રય ૨. ચક્રક ૩. આત્માશ્રય ૪. અનવસ્થા ૧. અન્યોન્યાશ્રયદોષ → દાબીને બન્ધ કરવાનું તાળું ઓરડાને મારી દીધા પછી યાદ આવ્યું કે ‘ચાવી તો અન્દર રહી ગઈ અને ઘરમાં તો કોઈપણ નથી.’ તો હવે શું થશે ? તાળુ ખૂલે તો જ અન્દરથી ચાવી મળે અને ચાવી મળે તો તાળું ખૂલે - આ રીતે બન્ને એકબીજા પર અવલમ્બિત થઈ જવાથી દ્વારોાટનનું કાર્ય સ્થગિત થઈ જાય છે. તેવી રીતે ગામમાં પ્રવેશ કરતાં ‘ઉપાશ્રય ક્યાં આવ્યો ’ ? એ પ્રશ્નનો જવાબ મળ્યો કે ‘દેરાસરની બાજુમાં’. ફરીથી પ્રશ્ન કર્યો કે દેરાસર કયાં આવ્યું ? જવાબ મળ્યો ઉપાશ્રયની બાજુમાં. હવે અહીં જો પોતે દેરાસર જોયું હોય તો જ ઉપાશ્રય મળી શકે. અને ઉપાશ્રયનું ઠેકાણું જણાય તો જ દેરાસરના ઠેકાણાનું જ્ઞાન થાય. પણ પોતે બન્નેમાંથી એકેયને જોયા નથી. એટલે બેમાંથી એકેયના સ્થાનની ખબર પડવાની નથી. અહીં અન્યોન્યાશ્રયદોષના લીધે ઉપાશ્રયનું જ્ઞાન થતું અટકી ગયું. આ અન્યોન્યાશ્રયદોષ પરસ્પર બે વસ્તુ સાથે જ હોય છે. પરન્તુ પ્રવાહપતિત બે વસ્તુમાં આ દોષ એ દોષરૂપે નથી રહેતો. જેમકે ગોટલામાંથી આંબો અને આંબામાંથી ગોટલો, મરઘીમાંથી ઇંડુ અને ઇંડામાંથી મરઘી-આવો ક્રમ પ્રવાહરૂપે અનાદિકાળથી ચાલ્યો આવે છે. એજ રીતે ગોટલા પર આંબાની અને આંબાપર ગોટલાની ઉત્પત્તિ અવલમ્બિત છે. પરન્તુ દરેક વ્યક્તિઓ અલગ-અલગ હોવાથી કોઈ કાર્ય કે જ્ઞાન અટકી પડવાનો દોષ નથી. ૨. ચક્રક → કોઈ મંદિર બન્ધ હતું. ભગવાનના દર્શન કરવા છે. પૂજારી પાસે ચાવી માંગી. તેણે કહ્યું શેઠને આપી છે. શેઠ પાસે ચાવી માંગી તો તેણે કહ્યું મુનીમને આપી છે. મુનીમને પૂછ્યું તો તેણે કહ્યું કે શેઠાણીને આપી છે. શેઠાણી પાસે માંગી તો તેણે કહ્યું પૂજારીને આપી છે. પૂજારીને પૂછ્યું તો તેણે કહ્યું કે શેઠને આપી છે. આ રીતે ચક્રની જેમ ફર્યા જ કરશે પણ ચાવી નહીં મળે. આ ચક્રકદોષ થયો. ત્રણ કે ત્રણથી વધુ વ્યક્તિઓમાં એક બીજાપર, બીજો ત્રીજાપર, ત્રીજો ૧૪૮ ૨ ૨ ૨ ૨ 8 8 8 8 88 88 88 88 Page #156 -------------------------------------------------------------------------- ________________ પહેલાંપર અવલખિત થઈ જાય તેને ચક્રક દોષ કહેવાય. માત્ર બે જ વ્યક્તિ એકબીજાપર અવલમ્બિત હોય તો અન્યોન્યાશ્રય કહેવાય ૩. આત્માશ્રયદોષ – કોઈપણ કાર્યભૂત વ્યક્તિને પોતાનું જ કારણ માનીએ તો કાર્ય ક્યારેય ઉત્પન્ન થાય જ નહિ. દા.ત. અગ્નિની ઉત્પત્તિમાં સ્વયં પોતે જ જો કારણ હોય તો એ અગ્નિ ક્યારેય ઉત્પન્ન થાય નહિ. કેમકે પૂર્વેક્ષણમાં કારણની વિદ્યમાનતા હોય તો જ ઉત્તરક્ષણમાં કાર્યની ઉત્પત્તિ થાયએવો નિયમ છે. તેથી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારો અગ્નિ પૂર્વેક્ષણમાં કેવી રીતે વિદ્યમાન (હાજર) હોઈ શકે? માટે તે સ્થળે કાર્યોત્પત્તિ અસંભવિત છે. આમ વસ્તુને સ્વોત્પત્તિમાં સ્વયં જ કારણ માનવા જતાં આત્માશ્રય દોષ લાગે છે. અર્થાત્ પોતાની ઉત્પત્તિ પોતાના ઉપર જ અવલમ્બિત થઈ જાય છે. ૪. અનવસ્થા – કોઈ કાર્યની ઉત્પત્તિની કલ્પનામાં પ્રમાણસિદ્ધ ન હોય તેવા એક પછી એક અનંત પદાર્થની કલ્પના કરવી પડે તે અનવસ્થાદોષ છે. દા.ત. નૈયાયિકો “ધવત્ મૂતર્તમ્' માં સંયોગને સંસર્ગ માને છે. અને ‘પટાંયાવત્ ભૂત' બુદ્ધિમાં સમવાયને સંસર્ગ માને છે પરંતુ ઘટસંયોજનસમવયવત્ ભૂતત્તમ' માં બીજા કોઈ સમવાયની કલ્પના કરતા નથી. કારણકે જો બીજા સમવાયની કલ્પના કરે તો “દ્વિતીયસમવાયેવ મૂત્રમ્' આવી બુદ્ધિમાં તૃતીય સમવાયની કલ્પના કરવી પડે. આ રીતે ચતુર્થ - પંચમ આદિ અનેક સમવાયની કલ્પના કરવી પડે તો પછી ‘ઘટવ ભૂતન' એવી બુદ્ધિ પણ નહિ થઈ શકે. કારણકે સમવાયની કલ્પનાનો અન્ત નથી. તે અનવસ્થાદોષને કારણે નિયાયિકોએ સમવાયને જ સ્વતઃ સમ્બન્ધ કલ્પી લીધો. સ્વતઃ સમ્બન્ધ એટલે “ઘટસંયોગ સમવાયવ ભૂતલમ્' માં સમવાય પોતે જ ભૂતલ સાથે પોતાના સમ્બન્ધરૂપે કામ કરે છે - બીજો નહીં. નેત્રમાં પિળીયાનો રોગ થયો હોય ત્યારે બધુ પીળુ-પીળું દેખાય છે - એમાં એ રોગ જ દોષરૂપ છે. મસ્તકમાં ચક્કર આવતા હોય ત્યારે બધું ફરતું દેખાય છે ત્યાં ચક્કર એ દોષ છે. છીપમાં રજતનો ભ્રમ થાય છે એમાં ચકચકાટ એ દોષ છે. સાચું જ્ઞાન રોકનાર અને ભ્રમ પેદા કરનાર આવા દોષોની કોઈ સીમા નથી. આ બધું મોહનીય અને જ્ઞાનાવરણ કર્મનું તોફાન છે. a fe @{2 82 88 કે ઇંટે 88 કે ઢિ જીરું હૃ8 832 ક8 @e ? ? 8 ફ8 કિ દર લહેર ઉઠ 88 8 8 દૃઢ 38 ટક ૪િ8 89 & ફિટ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉ૩) Jતર્ક = આપત્તિ | કોઈપણ પ્રકારની કલ્પના તે સાચી કે ખોટી ઠરાવવા સાચો કે ખોટો) કોઈ વાંધો ઉઠાવવો તે તર્ક કહેવાય. મનિષ્ટપ્રશ્નને તર્વ | કોઈપણ વસ્તુના પ્રતિપાદનમાં અનિષ્ટનો નિર્દેશ કરવો તેને અનિષ્ટ આપાદાન કહેવાય. તેને અનિષ્ટપ્રસંજન પણ કહેવાય. દા.ત. કોઈ એક મરેલા માણસવિશે નથી મર્યો એવું પ્રતિપાદન કરવામાં આવે તો બીજાઓ તરત વાંધો ઉઠાવે કે “જો એ ના મર્યો હોય તો તેનું હૃદય કેમ ધબકતું નથી? શ્વાસોશ્વાસ કેમ ચાલતા નથી?' આ રીતે હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસનું ચાલવું તે મડાદામાં આરોપિત કરવામાં આવે છે. કારણ કે મડદામાં આ બેની સત્તા અનિષ્ટ છે. તદુપરાંત કોઈ એમ કહે કે “ત્યાં ધૂમ ભલે હોય, અગ્નિ ત્યાં ના હોય તો શું વાંધો?” તો વાંધો એ છે કે જો ત્યાં અગ્નિ ના હોય તો ધૂમમાં સર્વજનપ્રસિદ્ધ અગ્નિજન્યતાનો લોપ થઈ જશે. કારણ કે અગ્નિની ગેરહાજરીમાં ધૂમ થવો તે વ્યતિરેક વ્યભિચાર થયો. કારણરૂપે અભિમત બધાં કારણોની (સામગ્રીની) હાજરીમાં કાર્ય ઉત્પન ના થાય તો “અન્વય વ્યભિચાર' કહેવામાં આવે છે. માનેલા કારણોની ગેરહાજરીમાં પણ કાર્ય ઉત્પન્ન થઈ જાય તો વ્યતિરેક વ્યભિચાર લાગુ પડે. ત્યાં કાર્ય-કારણભાવ સ્થાપી ન શકાય. જો કાર્ય - કારણભાવ સ્થપાયેલો હોય તો આની હાજરીથી તૂટી જાય. પ્રશ્ન – લાઘવતર્ક કોને કહેવાય? જવાબ - જ્યારે કોઈ કાર્ય ઓછામાં ઓછા કારણથી અથવા તો કોઈ ટૂંકી પદ્ધતિથી ઉત્પન્ન થતું હોય ત્યારે બિનજરૂરી વધારાના કારણોની કલ્પના કરવી કે લાંબી લાંબી પદ્ધતિની કલ્પના કરવી તેને ગૌરવ કહેવાય. આ કલ્પનાથી થતું ગૌરવ એ દોષરૂપ છે. બિનજરૂરી કારણોની કલ્પના ન કરવામાં અથવા ટૂંકી કાર્યપદ્ધતિ અપનાવવામાં લાઘવ છે. દરેક લોકો લાઘવપ્રિય જ હોય છે. તેથી કોઈ એક લ્પનામાં બીજી કલ્પનાથી કઈ રીતે લાઘવ થાય, બિનજરૂરી કલ્પનાનો બોજ હલકો થાય તે દર્શાવવું તેનું નામ લાઘવતર્ક છે. દા.ત. ધૂમાડા પ્રત્યે ભાસ્વરઅગ્નિને કારણ માનવામાં ગૌરવ છે. કારણકે કારણતા અંશમાં ભાસ્વરતાનો કાંઈ ફાળો નથી. છતાં પણ દર્શાવેલ કારણમાં ભાસ્વરતાનો પણ કંઈક ફાળો હોય તેમ જણાઈ રહ્યું છે. આ ગૌરવ દોષરૂપ છે. ૧૫૦ ફ ? ? ? કે ફ્રી છુe 8 8 8 8 8 8 8 8 ? 8 8 8િ &8 દર ૪ ટી દસ ?િ 8 8 8 8 £e Page #158 -------------------------------------------------------------------------- ________________ તેથી લાઘવ કરવા અગ્નિને જ કારણ માનવું જોઈએ. ભાસ્કર એવા અગ્નિને કારણ માનવું ન જોઈએ. કારણકે અગ્નિ ભાસ્વર હોય કે ના હોય એમાં ધૂમનું કાંઈ બગડી જતું નથી. હા, અહીં એ ધ્યાનમાં રાખવું કે લાઘવતર્કથી લાઘવ એવું કરવું જોઈએ કે નકામી કલ્પનાનો ભાર ઓછો થાય. પરન્તુ એવું લાઘવ ના કરવું કે જેનાથી પ્રસિદ્ધવ્યવહારનો લોપ થાય. દા.ત. ઘડાની ઉત્પત્તિમાં દંડ - ચક્ર - કુલાલ આદિને કારણ માનવા કરતાં ઘડો સ્વયં જ ભલેને ઉત્પન થઈ જતો-આવી લાઘવકલ્પના ના કરાય. કારણકે તેનાથી સુનિશ્ચિત લોકવ્યવહાર, કાર્ય - કારણભાવ જ ભાંગી પડે છે. આ લાઘવ દોષરૂપ છે. विपरीतशंकानिवारकतर्करहितत्वम् - अप्रयोजकत्वम् અપ્રયોજકત્વ - જે કલ્પનાથી વિપરીત કોઈ કલ્પનાની શંકા પ્રતિપક્ષી તરફથી રજૂ કરવામાં આવે ત્યારે જો એ શંકા નાબૂદ કરનાર કોઈ તર્ક ન મળે તો પ્રથમ કલ્પના ઢળી પડે છે. અર્થાત્ તે પોતાના વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ થઈ નથી શકતી. આ રીતે વિપરીતશંકાનાશક કોઈ તર્ક ના હોવો તેને અપ્રયોજકતા દોષ કહેવાય. દા.ત. કોઈ એવી કલ્પનાની રજૂઆત કરે કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય. આ કલ્પનાની સામે પ્રતિપક્ષી એવી શંકા કરે કે “જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ ના હોય તો શું વાંધો ?” તો આવી વિપરીત કલ્પનાનું નિવારણ કરવા માટે કોઈ તર્ક રજૂ કરી શકાય તેમ નથી. કારણકે અયોગો (તપેલા લોખંડના ગોળામા)માં અગ્નિ હોવા છતાં ધૂમ હોતો નથી એ અનુભૂતિ પ્રસિદ્ધ છે. તેથી જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એવી પોકારેલી બાંગ નિષ્ફળ જાય છે. આથી અગ્નિને હેતુ બનાવી થતી ધૂમની સિદ્ધિ અટકી જાય છે. પ્રથોનવત્વમ્ – પરમ્પરાએ કે સાક્ષાત્ કાર્યસિદ્ધિમાં અનુકૂળ બને તે પ્રયોજક. દા.ત. ધૂમ હોવા છતાં જો અગ્નિ ના હોય તો ધૂમમાં અગ્નિજન્યતાનો લોપ થાય. આવો તર્ક જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય” આ વ્યાપ્તિને પુષ્ટ કરે છે. વ્યાપ્તિની પુષ્ટિ થવાથી ધૂમહેતુથી અગ્નિનું અનુમાન નિષ્ફટક બને છે. આ રીતે પરંપરાએ અનુમાનમાં તર્ક સહાયક બનતો હોવાથી તેને પ્રયોજકતર્ક કહેવામાં આવે છે. साक्षात् परम्परया वा कार्यसिद्धौ अनुकूलत्वम् प्रयोजकत्वम् પ્રસંગે - અતિપ્રસંગ, આપત્તિ, અનુપપત્તિ, યુક્તિ અને તર્ક આ બધા Page #159 -------------------------------------------------------------------------- ________________ શબ્દો પ્રાયઃ એકાર્થક છે. ઉપાધિ – જે વસ્તુનો ધર્મ અન્યત્ર પ્રતિભાસિત થાય તે વસ્તુ ઉપાધિ કહેવાય. જેમાં અન્ય વસ્તુનો ધર્મ પ્રતિભાસિત થાય તેને ઉપય કહેવાય. દા.ત. સ્ફટિકમાં નજીક રહેલ જપાકુસુમ (જાસુદફુલ) નો રક્તવર્ણ ભાસે છે. આ રક્તવર્ણ એ કાંઈ વાસ્તવમાં સ્ફટિકનો ધર્મ નથી પણ જપાકુસુમનો ધર્મ છે. તેથી જપાકુસુમ એ ઉપાધિ અને સ્ફટિક એ ઉપધેય છે. ફલમુખ ગૌરવ - જે કલ્પના કે કાર્યમાં ગૌરવ (દીર્ઘતા) થતું દેખાય પણ એના વિના કાર્ય કે કલ્પનાની સિદ્ધિ થઈ શકતી ના હોય તે ગૌરવ અનિવાર્ય હોવાથી અર્થાત્ ફલાભિમુખ હોવાથી દોષરૂપ બનતું નથી. તેથી તેને ફલમુખગૌરવ કહેવાય. દા.ત. એક ટૂંકા રસ્તામાં વચ્ચેનો પુલ તૂટી ગયો હોય તો એક - બે માઈલના ચક્કરવાળા રસ્તા પરથી ગયા વિના છૂટકો જ નથી. કારણ કે એ રસ્તે જઈએ તો જ ધારેલા કાર્યને પાર પાડી શકાય તેમ છે. તો આ ગૌરવ ફલસાધક હોવાથી દોષરૂપ નથી. फलं प्रति अभिमुखं गौरवम् फलाभिमुखगौरवम् । પ્રયોજન - કોઈપણ પ્રવૃત્તિથી સાધ્ય (પ્રાપ્ય - નિષ્ણાઘ) એવા ફલને પ્રયોજન કહે છે. પ્રયોગતિ અર્થાત્ સિદ્ધી પ્રવર્તતીતિ પ્રયોગનન્ ! કરણ મુખ્યફલને ઉત્પન્ન કરનાર વ્યાપાર જેનાથી ઉત્પન્ન થાય તેને અસાધારણકારણ = કરણ કહેવાય છે. દા.ત. સ્વર્ગપ્રાપ્તિમાં હેતુભૂત પુણ્યરૂપ વ્યાપારને ઉત્પન્ન કરનાર દાનાદિ ક્રિયા છે. માટે તેને સ્વર્ગપ્રાપ્તિરૂપકાર્યનું કારણ કહેવાય છે. વિનિગમનાવિરહ (સમાનબલયો એકતર પક્ષ નિર્ણાયકયુક્તિવિરહ.) – જ્યારે સામસામા બે પક્ષની રજૂઆત થાય ત્યારે બેમાંથી કોઈ એક પક્ષની સમર્થક સચોટયુક્તિને વિનિગમક કે વિનિગમના કહેવાય. પણ એક પણ પક્ષે વિનિગમનયુક્તિ ન હોય તેને વિનિગમના - વિરહદોષ કહેવાય. દા.ત. ભાગ્ય અને પુરુષાર્થ આ બે માંથી કોણ બળવાન? એની વિચારણામાં બને ય પક્ષો પોતપોતાની માન્યતાની પુષ્ટિમાં એકએકથી ચડિયાતી દલીલો કરે છે. પરંતુ કોઈ એવી પ્રબલયુક્તિ એકપણ પક્ષ પાસે નથી કે જેનાદ્વારા કોઈ એક પક્ષની બલવત્તાસિદ્ધ થાય. એટલે કે અહીં વિનિગમનાવિરહ ઊભો છે. તે કારણે Page #160 -------------------------------------------------------------------------- ________________ બન્નેને સરખા બળવાન માનવામાં આવે છે. હેત્વાભાસમાં વિશેષ – જે હેતુ ઉપાધિગ્રસ્ત હોય તેને વ્યાપ્યવાસિદ્ધ કહે છે. દા.ત. મિત્રા નામનું પક્ષી છે. જ્યારે એને પ્રસૂતિનો કાળ નજીક આવ્યો ત્યારે એણે ગર્ભમાં (ઈડામાં) રહેલ બચ્ચાને શ્યામ રંગે રંગનાર કોઈ વનસ્પતિ ખાધી. તેનાથી એનું જન્મેલું બચ્ચું શ્યામ હતું. એવી રીતે દરેક પ્રસૂતિકાળસમીપે તે ઓષધ ખાવાના ફલસ્વરૂપે ૩-૪ બચ્ચાં કાળાં જન્મ્યાં. હવે ફરીથી પ્રસૂતિનો કાળ નજીક આવ્યો. પણ આ વખતે તેણે પેલી ઔષધિ ખાધી નહિ. જે બચ્યું નવું ઉત્પન્ન થવાનું છે તેને પક્ષ બનાવીને કોઈ આવો પ્રયોગ કરે કે “સ શ્યામઃ મિત્રાતનયતાત્ ” અહીં મિત્રાતનયત્વ હેતુ એ પક્ષવૃત્તિ છે. પૂર્વજાત બચ્ચામાં પણ મિત્રાતનયત્વ અને શ્યામવર્ણ હોવાથી હેતુ એ સપક્ષવૃત્તિ છે. વિપક્ષ એટલે બગલા-હંસાદિમાં હેતુ મિત્રાતનયત્વ નથી. એથી હેતુ વિપક્ષઅવૃત્તિ છે. બાધ પણ નથી. કારણકે બચ્યું હજી ઇંડામાંથી બહાર જ નથી નીકળ્યું. તેથી શ્યામરૂપાભાવનો નિર્ણય થયો ન હોવાથી બાધ પણ ન ઘટે. અને સતિપક્ષ પણ નથી. છતાં પણ જો અહીં એવી શંકા કરવામાં આવે કે મિત્રતાતનયત્વ ભલે હોય શ્યામરૂપ ન હોય તો શું વાંધો?” આનો કોઈ ઉત્તર નથી. એટલે શ્યામત્વની સિદ્ધિ થઈ શકતી નથી. અહીં વ્યાપ્તિ સિદ્ધ ન હોવાથી હેતુમાં વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ આ રીતે લાગશે કે જે બચ્ચાઓમાં શ્યામત્વ રહેલું છે ત્યાં જેમ મિત્રાતનયત્વ વૃત્તિ છે એમ ઔષધિપાકજન્યત્વ પણ વૃત્તિ છે. ખરેખર તો ઔષધિપાકજન્યત્વમાં જ શ્યામત્વની વ્યાપ્તિ છે, પણ મિત્રાતનયત્વમાં નથી. તેમ છતાં પણ મિત્રાતનયત્વ અને ઔષધિપાકજન્યત્વ બને ધર્મ પૂર્વજાત શિશુઓમાં સહવૃત્તિ હોવાને કારણે ઔષધિપાકજન્યત્વ માં રહેલો (શ્યામવનિરૂપિત) વ્યાપ્તિરૂપ ધર્મ એ સહવૃત્તિ મિત્રાતનયત્વમાં ભાસે છે. એટલે મિત્રાતનયત્વ ઉપધેય થયું. ઔષધિપાકજન્યત્વ એ ઉપાધિ થઈ. ઉપધયમાં ઉપાધિનો ધર્મ ભાસે છે. પ્રશ્ન – હેતુ-દોષની બાબતમાં ક્યો ધર્મ ઉપાધિ બને? જવાબ- સાધ્યનો વ્યાપક હોય અને સાધનનો વ્યાપક ન હોય તે. દા.ત. શ્યામવરૂપ સાધ્ય જે જે પૂર્વબચ્ચાઓમાં છે તેને બચ્ચાઓમાં ઔષધિપાકજન્યત્વ છે. પરતુ જે બચ્ચામાં મિત્રાતનયત્વ હોય ત્યાં ત્યાં ઔષધિપાકજન્યત્વ હોય એવો કોઈ નિયમ નથી. કારણકે નવજાત શિશુમાં મિરાતનયત્વ તો છે પરંતુ & B8 8 88 82 88 89 9 $$$$# દરે 8 8 8 8 82 83 દ8 $# $$# $# $# ક ક ટ ટ 8 88 8 8 88 @e કે ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઔષધિપાકજન્યત્વ નથી. આ રીતે ઔષધિપાક-જન્યત્વએ સાધ્યનું વ્યાપક છે. પણ હેતુનું વ્યાપક નથી. એટલું સમજી રાખવાનું કે ઉપાધિ જેમ સાધ્યવ્યાપક હોય તેમ સાધ્યવ્યાપ્ય પણ હોય અર્થાત્ સમનિયત હોય. લક્ષણ – સાધ્યવ્યાપmત્વે સતિ સાથનાવ્યાપર્વ ૩૫ધિત્વમ્ પ્રશ્ન – ઉપાધિ કેમ હેતુદૂષક બને? જવાબ – ઉપાધિ સાધ્યની વ્યાપક હોય છે, પણ હેતુની વ્યાપક ના હોય. અર્થાત્ સાધ્ય એ ઉપાધિનું વ્યાપ્ય હોય છે. પણ સાધન ઉપાધિનું વ્યાપ્ય નથી હોતું. ને વ્યાપ્ય ને વ્યભિચારી – ઉપાધિ > સાધ્ય વ્યાપક –--- હેતુ - વ્યભિચારી – અવ્યાપક હેતુ એ ઉપાધિનો વ્યાપ્ય નહિ પણ વ્યભિચારી હોય તો હેતુ સાધ્યનો પણ વ્યભિચારી છે તેમ સિદ્ધ થઈ જાય છે. કારણકે સાધ્ય તો ઉપાધિનું વ્યાપ્ય છે. જે હેતુ વ્યક્તિ વ્યાપકપદાર્થની વ્યભિચારી હોય તે તેના વ્યાપ્યની પણ અવશ્ય વ્યભિચારી હોય એવો નિયમ છે. દા.ત. દ્રવ્યત્વની વ્યભિચારી જાતિ છે સત્તા. કારણ કે તે દ્રવ્યત્વ ના હોય ત્યાં ગુણ - કર્મમાં પણ રહે છે. તેથી સત્તા દ્રવ્યત્વની વ્યાપ્ય ઘટત્વજાતિની તો અવશ્ય વ્યભિચારી હોય કારણકે ઘટત્વનું વર્તુળ તો દ્રવ્યત્વના વર્તુળમાં અંતર્ગત છે. આ રીતે ઉપાધિ એ હેતુને વ્યભિચારી જાહેર કરીને અનુમાન થતું અટકાવી દે છે. કુતર્ક એવી બિમારી છે જે સર્બોધને વિકૃત કરી નાખે છે, કદાગ્રહને જન્મ આપીને ઉપશમભાવને ફટકો મારનાર છે, અતીન્દ્રિયઅર્થ દર્શાવનાર સદાગમ ઉપરની શ્રદ્ધાને તોડી નાખવાનું નુકસાન કરનાર છે, હું બહુ જ્ઞાની છું એવા મિથ્યા અભિમાનના ફુગ્ગાને ફુલાવનાર છે. ખરેખર કુતર્ક એ પવિત્ર અન્તઃકરણને અનેક રીતે પીડા ઉપજાવનાર વાસ્તવિક શત્રુ છે. (યોગદૃષ્ટિ. ગ્લો. ૮૭) Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ પ્રથમ ખંડમાં પ્રમાણવિશે ઘણું કહેવાયું છે. કેટલાક જ્ઞાનો અપ્રમાણભૂત હોય છે - દા. ત. સંશય, ભ્રમ, અનધ્યવસાય. સંશય ઃ- જ્યારે એક જ વ્યક્તિ વિશે સંભવિત અને અસંભવિત એવા બે (વિરોધી) ધર્મોનું પ્રકાર રૂપે ભાન થાય તે જ્ઞાનને સંશય કહેવાય. દા.ત. દૂર રહેલી વ્યક્તિને જોઈને ‘માણસ ઊભો છે કે ઠુંઠું’ આવું જ્ઞાન. મનુષ્યત્વ અને ઠુંઠાપણું (=સ્થાણુત્વ) આવા બેવિરુદ્ધ ધર્મો એક વ્યક્તિમાં ન સમાવતા હોવા છતાં ભાસે છે તેથી ‘માણસ જ છે’ / ‘ઠુંઠું જ છે’ આવો પાકો નિર્ણય ન થાય ત્યાં સુધી તે વ્યક્તિનું જ્ઞાન સંશયાત્મક જ રહેશે. ભ્રમઃ- ભ્રમની વ્યાખ્યા તો પહેલા આવી જ ગઈ છે. વસ્તુમાં ન હોય તેવા ધર્મનું તેમાં નિશ્ચિતપણે ભાન થાય તો તે ભ્રમજ્ઞાન કહેવાય. દા.ત. છીપમાં રજતત્વનું, રજ્જુમાં સર્પત્વનું વગેરે. જૈનો અને નૈયાયિકો ભ્રમને અન્યથાખ્યાતિ કહે છે - એટલે કે એકસ્વરૂપવાળી વસ્તુનું અન્યસ્વરૂપે ભાન થવાનું માને છે. અન્યત્ર રહેલા સત્ રજતત્વનું અન્યત્ર એટલે કે છીપમાં ભાન માને છે. બૌદ્ધોના મતે ભ્રમ અસખ્યાતિ કહેવાય છે. છીપમાં રજતત્વ સાવ અસત્ કાલ્પનિક છે અને ભાસે છે. મીમાંસકોમાં કેટલાક વિવેકાખ્યાતિ માને છે. વિવેક = ભેદ. છીપ અને રજતમાં ભેદ છે પણ દોષના કારણે ઢંકાઈ જાય છે - ભાસતો નથી. એમના મતે વાસ્તવમાં કોઈ જ્ઞાન ખોટું નથી હોતું - બધા સાચા જ હોય છે. વેદાન્તમતમાં ભ્રમને અનિવર્ચનીયખ્યાતિ કહેવાય છે. કહી ન શકાય કે એ ભાસતું રજત સાચું છે કે ખોટું - એનું નામ અનિવર્ચનીય. 1 - અનધ્યવસાય :-જૈન દર્શનમાં, ચાલતી વખતે ક્યાંક ઘાસ અડી જાય તો ય ખાસ ખબર ના પડે એવુ બહુ જ મંદકક્ષાનું નહીંવત્ જ્ઞાન થાય તેને અનધ્યવસાય કહે છે. આ પ્રત્યક્ષનો એક પ્રકાર છે. અનુવ્યવસાય :-નૈયાયિક વગેરે દર્શનોમાં પહેલા વસ્તુનું જ્ઞાન થાય પછી એ જ્ઞાનનું જ્ઞાન થાય તેને અનુવ્યવસાય કહે છે. જૈનો - વેદાન્તીઓ વગેરે જ્ઞાનને સ્વપ્રકાશ માને છે. જ્ઞાનનું જ્ઞાન અનુવ્યવસાયથી નહીં પણ પોતાની મેળે જ થાય - અર્થાત્ જ્ઞાન જેમ વિષયપ્રકાશક હોય તેમ પોતે જ સ્વ-પ્રકાશક પણ હોય. જ્યારે નૈયાયિકો - કેટલાક મીમાંસક વગેરે જ્ઞાનને અનુવ્યવસાય વગેરેથી પ્રકાશ્ય માને છે નહીં કે સ્વતઃ-એટલે તેમના મતે જ્ઞાન સ્વપ્રકાશ નહીં પણ પરપ્રકાશ્ય છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રામાણ્ય ધર્મ હોય છે. જ્ઞાનોત્પાદક સામગ્રીથી જ પ્રામાણ્યનું જ્ઞાન થાય તેને સ્વતઃપ્રામાણ્યગ્રહ કહેવાય. જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત કોઈ સંવાદી જ્ઞાન વગેરે અતિરિક્ત સામગ્રીથી પ્રામાણ્યનું જ્ઞાન થાય તો તે પરતઃ પ્રામાણ્યગ્રહ કહેવાય છે. ધ્યાનમાં લો કે સ્વપ્રકાશવાદ અને સ્વતઃ પ્રામાણ્યવાદ બે જુદા જુદા છે. 398 8 8 8 8 ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૨૧ ૩૩] ૩૬ વિષયસૂચિ પ્રકરણ પૃષ્ઠ | પ્રકરણ પ્રમાણશાસ્ત્ર સોપાન ૧ ! (૧૯) જ્ઞાન-ત્રિવિધ વિષય (૧) પ્રમાણ એટલે શું ૩ | વિષયતાના ૩ પ્રકાર ધર્મ-ધર્મીભાવ ૪ | બુદ્ધિના પ્રકાર ૧૦૨ ભ્રમ ૬(૨૦)સમ્બન્ધ-સંયોગ-સમવાય ૧૦૪ (૨) પ્રત્યક્ષપ્રમાણ ૯ તાદાભ્ય-વિશેષણતા ૧૦૫ ઇન્દ્રિયપ્રત્યક્ષ ૧૦] પર્યાપ્તિસમ્બન્ધ ૧૦૮ યોગીપ્રત્યક્ષ ૧૬ | વૃત્તિ-અનિયામક ૧૦૯ (૩) પરોક્ષપ્રમાણ - વ્યાપ્તિ ૧૭] (૨૧) અવચ્છેદક ૧૧૧ (૪) અનુમાન ૨૪) (૨૨) રક્તદણ્ડિમાન્ દેશઃ ૧૧૮ પ્રતિજ્ઞા ૨૫ | શીતલજલવાનું ઘટ: (૫) અવયવ બીજો (હેતુ) ૨૭. (૨૩) અન્યથાસિદ્ધ હેત્વાભાસ (૨૪) વ્યાપાર (તાર) ૧ ૨૩ (૬) ત્રીજો અવયવ-ઉદાહરણ ૩૪ | (૨૫) કારણતાવચ્છેદક સમ્બન્ધ ૧૨૬ ઉપનય - નિગમન (૨૬) સંનિકર્ષના છ પ્રકારો (ચિત્ર) ૧૨૭ (૭) પંચાવયવી પ્રયોગનું ઉદાળ ૩૭ સંનિકર્ષ ૧૨૯ (૮) ઉપમાન પ્રમાણ ૪૦ (૨૭) અલૌકિક સંનિકર્ષ ૧ ૩૨ (૯) શાબ્દબોધ પ્રમાણ ૪૧ જ્ઞાનલક્ષણા ૧૩૩ અર્થોપત્તિ - અભાવ | (૨૮) યોગ્યાનુપલબ્ધિ (૧૦) લક્ષણ | (૨૯) નિષેધ-પ્રતિષેધ ૧૩૮ (૧૧) કારણ - કાર્ય ૫૦. (૩૦) સાંઠ્ય દોષ ૧૪) (૧૨) કારણ - પ્રકાર ૫૪! અનુવૃત્તિ-વ્યાવૃત્તિ-સાદેશ્ય ૧૪૪ (૧૩) કારણતા બે પ્રકાર ૫૭] વ્યાપ્યવૃત્તિ-અવ્યાપ્યવૃત્તિ ૧૪૫ (૧૪) ન્યાયમતે પદાર્થવ્યવસ્થા પ૯ | (૩૧) વિશેષણ-ઉપલક્ષણ ૧૪૬ સાત પદાર્થ સ્વરૂપ ૫૯-૭૫ (૩૨) દોષ ૧૪૮ (૧૫) નવ્યચાય પદાર્થ ૭૬ | અન્યોન્યાશ્રય-ચક્રક ૧૪૮ સપ્રતિયોગી પદાર્થો ૭૮ આત્માશ્રય-અનવસ્થા ૧૪૯ (૧૬) નિરૂપ્ય-નિરૂપક ૭૯ | (૩૩) તર્ક = આપત્તિ ૧૫૦ (૧૭) પ્રતિયોગી - અનુયોગી ૮૩ | | અપ્રયોજકત્વ ૧૫૧ (૧૮) ઉદ્દેશ્ય - વિધેય ૯૦ ઉપાધિગ્રસ્તહેતુદોષ ૧૫૩ ક = નિરૂપક ૯૨ | પરિશેષ ૧૫૫ . ઇ ૧૩૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ '* શ્રદ્ધાંજલી - હજારો ગુમરાહ બનેલા, ' સદાચારથી દૂર થયેલા, જમાનાની ચેપી હવાથી અનેક માનસિક બિમારીઓના | ભોગ બનેલા, | કુતકોનો ભોગ બનેલા યુવાનોને, સન્માર્ગ ઉપર ખેંચી લાવનારા મુક્તિમાર્ગે દોરી જનારા 'પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં ભાવભરી શ્રદ્ધાંજલી સાદર સમર્પણ VARDHMAN PUSTAK PRAKASHA 079 - 22860785, 93774 226*