________________
ઉપાદાનકારણને ન્યાયદર્શનમાં સમવાયીકારણ કહે છે.
ન્યાયમતે - કાર્ય અને ઉપાદાનકારણ બેની વચ્ચે જે સમ્બન્ધ છે એને સમવાય કહે છે. ન્યાયમતે કાર્યનો સમવાય (સમ્બન્ધ) ઉપાદાનકારણમાં છે. અર્થાત્ કાર્ય સમવાયસમ્બન્ધથી ઉપાદાનકારણમાં જન્મ લે છે. જેમ સુવર્ણનું ધન જેની પાસે હોય તે ધનવાન કહેવાય, તેવી રીતે કાર્યનો સમવાય જેની પાસે (જેનામાં) હોય તે શું કહેવાય? - સમવાયી કારણ કહેવાય.
સમવાયસમ્બન્ધ — જ્યાં સુધી બે સમ્બન્ધીઓ જીવે ત્યાં સુધી બન્નેને જોડાયેલા જ રાખે એવો સમ્બન્ધ.
સમવાયના સ્થાને - જૈનમતે અપૃથભાવસમ્બન્ધ હોય છે.
સમવાયસમ્બન્ધ = અયુતસિદ્ધ સમ્બન્ધ. ખાસ ધ્યાન આપો -
યુત = નહીં જોડાયેલું, અયુત = સતત જોડાયેલા. બે કપાલમાં સમવાય સમ્બન્ધથી ઘડો ઉત્પન થાય ત્યારે કપાલ અને ઘડો આ બે કેવા છે - અયુતસિદ્ધ. એવા અયુતસિદ્ધ વચ્ચે જે જોડનારો સમ્બન્ધ તે સમવાય.
૨. નિમિત્તકારણ અસમવાધિકારણ નિમિત્ત, સમવાયી ,
અસમવાયી સિવાયનું)
જેની હાજરી પછી તરત જ – દાળ - ચોખા એ બેનો બરાબર સંયોગ કાર્યનો જન્મ થાય તેને | સમવાયીકરણ અસમવાયીકારણે અસમવાયીકારણ કહેવાય. ચા - દૂધ - સાકર - પાણી સમવાધિકારણ. તાણા - વાણાનો (આતાન - આ બધાની સાથે અગ્નિ સંયોગ, વિતાન) સંયોગ થાય પછી અસમાયિકારણ. કાર્ય ચા. તરત વસ્ત્ર ઉત્પન્ન થાય. 3 નિમિત્ત સ્ટવ-તપેલી વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org