SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્બન્ધીભૂત ધર્મી નિરૂપક ↓ જ્ઞાન ઘડો { ઘડો ભૂતલ | શબ્દ { અર્થ { પુસ્તક ન્યાય તપ રામ - સસમ્બન્ધી ધર્મ નિરૂપિત ↓ વિષયતા વિયિતા આધારતા આધેયતા વાચ્યતા વાચકતા Jain Education International સ્વામિત્વ પિતૃત્વ આ બધામાં સમ્બન્ધીભૂત ધર્મી જ્ઞાનાદિ નિરૂપક છે. - અને સસમ્બન્ધી પદાર્થભૂત વિષયતા વગેરે ધર્મો નિરૂપિત બને છે. પ્રતિપાદ્યતા B વિષયતા જ્ઞાનથી નિરૂપિત છે. પણ પ્રતિપાદકતા | જ્ઞાન વિષયતાથી નિરૂપિત નથી. આનાથી નિયમ ફલિત થયો કે જે સસમ્બન્ધી અને ધર્મરૂપ હોય તે નિરૂપિત બને. પરન્તુ જે ધર્મરૂપ હોય તે સસમ્બન્ધી હોય કે ન હોય પણ તે સમ્બન્ધી ધર્મથી નિરૂપિત બને નહીં. A પણ અહીં પરસ્પર નિરૂપ્ય નિરૂપક ભાવ નથી. અર્થાત્ જ્ઞાન વિષયતાનિરૂપક છે. પણ વિષયતા જ્ઞાનનિરૂપક નથી. ભૂતલ આધેયતાનિરૂપક છે. પણ આધેયતા ભૂતનિરૂપક નથી. અર્થાત્ સમ્બન્ધીભૂતધર્મી ચાહે પોતે સસમ્બન્ધી હોય કે અસમ્બન્ધી હોય (પહેલી કોલમવાળા) તે નિરૂપક જ બને. પણ જે એના સસમ્બન્ધીભૂત ધર્મો છે તે એના ધર્મના નિરૂપક બને નહીં. એટલે કે અહીં પરસ્પર નિરૂપકભાવ નથી તથા અહીં પરસ્પર નિરૂપિતભાવ નથી. } છે. જેમ રામ દશરથનો પુત્ર તેમ દશરથ રામનો पुत्र હોય તો પરસ્પર પિતા પુત્ર ભાવ ઘટી શકે, પણ એવું નથી. વાસ્તવમાં દશરથનો રામસાથે અહીં એક પાક્ષિક નિરૂપકભાવ એક પાક્ષિક નિરૂપિતભાવ •€ For Private & Personal Use Only ૨ ૮૭ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy