SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ૬ નિષ્ઠપ્રકારતા | નિષ્ઠપ્રકારતા ઉપાશ્રયત્ન ઉપાશ્રય નિષ્ઠ પ્રકારતા દડી નિષ્ઠવિશેષ્યતા નિષ્ઠવિશેષ્યતા | નિષ્ઠવિશેષ્યતા | એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓમાં અભેદ હોય છે. અર્થાતુ એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ અભિન્ન કહેવાય છે. દડીનિષ્ઠપ્રકારતા નો નિરૂપક ઉપાશ્રય અથવા ઉપાશ્રયનિષ્ઠ ૩૫Tયત્વનિષ્ટપ્રારતી એ વિશેષ્યતા અથવા ઉપાશ્રયથી કે ઉપાશ્રયનિષ્ઠવિશેષતાથી નિરૂપિત ૧ દંડીનિષ્ઠ પ્રકારતા ૨ ઉપાશ્રયત્વનિષ્ઠપ્રકારતા નિયમ :- એક જ જ્ઞાન સમ્બન્ધી કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ (પ્રકારતા - વિશેષ્યતા વિ.) અભિન્ન હોય છે. આ બધા ટુકડાઓને જોડીને એનું નિરૂપકજ્ઞાન કહેવું હોય ત્યારે આ રીતે આખી સાંકળ બનાવવી જોઈએ. સાંકળ ૧ શ્યામવનિષ્ઠ પ્રકારતાનિરૂપિત શ્યામરૂપનિષ્ઠ વિશેષતા અભિન્ન શ્યામરૂપનિષ્ઠ પ્રકારતા અને ઉભયથી નિરૂપિત દણ્ડનિષ્ઠવિશેષતા દંડત્વનિષ્ઠ પ્રકારના | અભિન્ન પ્રકારતાથી નિરૂપિત દંડીનિષ્ઠવિશેષ્યતા અભિનપ્રકારતા1 નિરૂપિત ઉપાશ્રયનિષ્ઠ અને ઉપાશ્રયત્વનિષ્ઠ પ્રકારતા ઈ વિશેષ્યતાનું નિરૂપક જ્ઞાન. આ એક જ્ઞાનની વિષયતાઓમાં નિરૂપિત - નિરૂપકભાવ : ૧. શ્યામવનિષ્ઠપકારતાનું નિરૂપક શ્યામરૂપ અને શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતા અથવા શ્યામરૂપથી કે શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતાથી નિરૂપિત શ્યામત્વનિષ્ઠ પ્રકારતા. ૨. શ્યામરૂપનિષ્ઠવિશેષ્યતાનું નિરૂપક શ્યામત્વ અને શ્યામ ત્વનિષ્ઠ કે ફી 8 8 8 8 8 8 8 8 8 8 કોર કે 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 88 8 98 ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy