________________
પ્રકારતા અથવા શ્યામવથી કે શ્યામ ત્વનિષ્ઠ પ્રકારતાથી નિરૂપિત શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતા. ૩. શ્યામરૂપનિષ્ઠપ્રકારતા 1 નો નિરૂપક દડ અથવા
ઇત્વનિષ્ટપ્રારતા ઈ દણ્ડનિષ્ઠવિશેષ્યતા અથવા દંડથી કે દણ્યનિષ્ઠવિશેષ્યતાથી નિરૂપિત ( ૧. શ્યામરૂપનિષ્ઠ પ્રકારના 1 ૨. દંડત્વનિષ્ઠ પ્રકારના
૪. દણ્ડનિષ્ઠપ્રકારતાનો નિરૂપક દડી (પુરુષ) અથવા દંડનિષ્ઠવિશેષ્યતા. અથવા દંડીથી કે દહીનિષ્ઠ વિશેષતાથી નિરૂપિત દણ્ડનિષ્ઠ પ્રકારતા.
પ. દણ્ડિનિષ્ઠપ્રકારતાનો નિરૂપક ઉપાશ્રય, ઉપાશ્રયત્વનિષ્ઠપ્રકારતાનો નિરૂપક ઉપાશ્રય
દદ્ધિમત્ત્વ 1 થી નિરૂપિત, અથવા દદ્ધિમત્ત્વ ૧ નિષ્ઠ પ્રકારતાથી ઉપાશ્રયત્ન !
ઉપાશ્રયત્ન ! નિરૂપિત ઉપાશ્રય
નિષ્ઠ વિશેષ્યતા. બુદ્ધિના પ્રકાર :નિર્વિકલ્પ :- જે બુદ્ધિમાં ફક્ત વિશેષણ અને વિશેષ્ય (ઘટત્વ અને ઘટ) સ્વતન્નપણે ભાસે, પણ એમાં વિશેષણ - વિશેષ્યભાવ ન ભાસે. તો એ બુદ્ધિને નિર્વિકલ્પકજ્ઞાન કહેવાય. દા.ત. “ઘટ-ઘટત્વે આવી બુદ્ધિ. આ બુદ્ધિ અતીન્દ્રિય ગણાય છે. કારણકે આવી બુદ્ધિ થયા પછી પણ “મને આવી બુદ્ધિ થયેલી' એવો ભાસ થતો નથી. દરેક સવિકલ્પક (વિશિષ્ટ) બુદ્ધિ થવા પહેલા આ નિર્વિકલ્પકબુદ્ધિ ન્યાયમતે અવશ્યમેવ થતી જ હોય છે. કંઈક અંશે જૈનમતે પણ એવું ખરું કે પહેલા દર્શન (સામાન્ય ઉપયોગ) પછી જ જ્ઞાન (વિશેષોપયોગ) ક્રમશઃ થાય છે. પણ ફરક એ છે કે ન્યાયમતે પ્રથમ થતા નિર્વિકલ્પકજ્ઞાનમાં “ઘટ-ઘટત્વે' એવી બુદ્ધિ માનવામાં આવે છે, જ્યારે જૈનમતે પ્રથમ થનારા દર્શનમાં (ઘટને જોઈને) સામાન્યથી “આ કંઈક છે' એવો દર્શનાત્મક બોધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org