SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ બંનેના સ્થાનો ઉપર ધ્યાનપૂર્વક જોઈએ તો જેટલા સ્થાનો ધૂમાડાના છે એ બધા અગ્નિના પણ સ્થાનો છે. પણ જેટલા સ્થાનો અગ્નિના છે એ બધા ધૂમાડાના સ્થાનો નથી. અગ્નિ હોય પણ ધૂમ ન હોય દા.ત. અંગારા - ઘીનો દીવો, ધગધગતો લોખડનો ગોળો - ઉલ્કા વગેરે. ધૂમ હોય પણ આગ ન હોય → આવો દાખલો નથી. અગ્નિસ્થાનો . અગ્નિ ← વ્યાપક (ધૂમ – વ્યાપ્ય) કોણ કોના વિના ન હોય ? ધૂમાડો અગ્નિ વિના ન હોય, પર્ણકમ્પન પવન વિના ન હોય. ૐ રસોડું) (એન્જીન મીલ કોણ કોના વિના પણ હોય ? અગ્નિ ધૂમ વિના પણ હોય, પવન પર્ણકમ્પન વિના પણ હોય (જ્યાં ઝાડ જ ન હોય) અગ્નિ ધૂમ વિના હોય પણ ખરો, ના પણ હોય - નિયમ નહીં. { ધૂમ અગ્નિ વિના ન જ હોય, અગ્નિ હોય તો જ હોય-એવો નિયમ છે. અવિનાભાવ = વ્યાપ્યતા નિયમ વ્યાપ્તિ ના વિના ન રહેવું = નિયમ = વ્યાપ્તિ *** સળગતી સિગરેટ ધૂમના સ્થાનો જ્વાલા ઉલ્કા અંગાર = ધૂમના વિના અગ્નિનું ન રહેવું - આવો નિયમ નથી. માટે ધૂમથી અગ્નિ તરફ આ નિયમ ન ઘટે. Jain Education International ‘અગ્નિ ના વિના ધૂમનું ન રહેવું' આવો નિયમ ઘટે. · અગ્નિથી ઘૂમ તરફ નિયમ બની શકે. ના વિના ન રહેવું = નિયમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy