SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ન રહેવું’ (ન રહેવાપણું) આ ધર્મ ન રહેનારમાં' રહે છે. ‘ન રહેનાર’ - ધર્મી અને ‘ન રહેવું’ (ન રહેવાપણું) એ ધર્મ થયો. અવિનાભાવ શબ્દાર્થ સમજવા જેવો છે. ‘ન રહેવા પણું’ આ અભાવાત્મક ધર્મ છે → ન રહેવું = ન હોવું = અભાવ (રહેવાનો અભાવ) ‘ના વિના રહેવું’ = વિનાભાવ = વિના મતિ . * ‘ના વિના રહેવું’ નો અભાવ = ‘ના વિના ન રહેવું' = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ ધૂમનો વિનાભાવ અગ્નિમાં છે. . ધૂમના વિનાભાવનો અભાવ = ધૂમનો અવિનાભાવ (-ધૂમની વ્યાપ્તિ - તે) અગ્નિમાં નથી. અગ્નિના ‘વિનાભાવનો અભાવ' ધૂમમાં છે. અગ્નિનો ‘અવિનાભાવ' ધૂમમાં છે . અગ્નિનો નિયમ ધૂમમાં છે . અગ્નિની વ્યાપ્તિ ધૂમમાં છે અગ્નિ સાપેક્ષ અથવા અગ્નિ - સૂચિત વ્યાપ્તિ શેમાં રહે ? ધૂમમાં. ધૂમમાં (અગ્નિની) વ્યાપ્તિ છે. વ્યાપ્યમાં વ્યાપકની વ્યાપ્તિ છે. ૨૦ વ્યાપ્તિ એ કોનો ધર્મ છે ? જવાબ - વ્યાપ્યનો ધર્મ છે. નહિ કે વ્યાપકનો. વ્યાપ્યતા પાછી વ્યાપ્યમાં રહે તેથી વ્યાપ્ય (ધર્મી) → વ્યાપ્યતા (ધર્મ) વ્યાપ્ય → વ્યાપક વડે વ્યપાઈને એટલે કે દબાઈને રહેવા યોગ્ય વ્યપાઈને = દબાઈને રહેવા યોગ્ય પણું = વ્યાપ્યતા વ્યાપ્તિ Jain Education International For Private & Personal Use Only સ સ સા www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy