SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધી અને અનૈકાન્તિકમાં શું ભેદ? સાધ્યાભાવવÆાં જ વૃત્તિ હોય ! અનેકાન્તિક હેતુ સાધ્યાભાવવહ્માં તે હેતુ વિરોધી. વિપક્ષ સાથે જ | અને સાધ્યવમાં એમ ઉભયમાં રહે. હાથ મિલાવે તે વિરોધી. (વૃત્તિ હોય.) સ્વપક્ષ અને વિપક્ષ બંને સાથે હાથ મિલાવે તે અર્નકાન્તિક. ૫. અસતિપક્ષિતત્વ (હેતુનું પંચમરૂપ) સત્ = વિદ્યમાન (હોવું) જેનો પ્રતિપક્ષી હેતુ વિદ્યમાન હોય. તે સપ્રતિપક્ષ અથવા સત્મતિપક્ષિત કહેવાય. અસત્પતિપક્ષિત – જે હેતુ સત્પતિપક્ષિત ન હોય. ૧) પુરુષઃ રોગી મંદગતે: આ બન્ને એકબીજાના પ્રતિપક્ષી છે. ૨) પુરુષ અરોગી પ્રસન્નત્વાતું J. રોગે હેતું રોગાભાવ (આરોગ્ય) સાધ્ય A પક્ષ એક જ હોય (પુરુષ) ૧ ' બને હેતુ એક B સાધ્ય પરસ્પર વિરોધી હોય કે સત્પતિપક્ષ બીજા અનુમાનના (રોગ - રોગાભાવ) , વિરોધી છે. c અને હેતુ બે જુદા જુદા હોય (મંદગતિ - પ્રસન્નતા) વિરોધી અને સમ્રતિપક્ષી તેમાં શું ફેર? વિરોધી હેતુ પોતાના જ અનુમાનના સાધ્યના અભાવને સાબિત કરે છે. સત્પતિપક્ષી હેતુ પ્રતિપક્ષીઅનુમાનના સાધ્યના અભાવને સિદ્ધ કરે છે. વિરોધ દોષમાં એ જ હેતુ વિરોધી બને છે. પર્વતો વદ્ધિમાનું નન્નાન્ - જે જલનો વહિંની સિદ્ધિ કરવા માટે પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy