SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯ જ્ઞાન ત્રિવિધ વિષય પ્રતિજ્ઞા → જ્યારે પણ કોઈ વસ્તુનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય ત્યારે માત્ર ધર્મીનું જ નહીં પણ સાથે સાથે એમાં છતાં - અછતાં ધર્મનું પણ જ્ઞાન થાય છે. જ્યારે રસ્તા ઉપર છીપ (શુક્તિ) પડી હોય ત્યારે - ૧. એકને ‘છીપ’ એવું જ્ઞાન થયું ૨. બીજાને ‘રજત’ (ચાંદી) એવું જ્ઞાન થયું અથવા } સરખી સ્થિતિમાં ૧. જતી વખતે એકને ‘છીપ' એવું જ્ઞાન થયું, આવતી વખતે એજ વ્યક્તિને ‘રજત’ એવું જ્ઞાન થયું. અહીં નજર સામે ધર્મરૂપે એક જ વસ્તુ (છીપ) રહેલી છે. એનું જ્ઞાન પણ બન્ને વખતે થયું - બન્ને સ્થિતિમાં નજર સામે એક જ વસ્તુ છે. એટલે બન્ને સ્થિતિમાં સંનિકર્ષ એક જ વસ્તુ સાથે છે. એટલે જ્ઞાન તો એક જ ધર્મી વિશે થયેલું છે. તો પછી ફરક કેમ પડ્યો ? A ૧ પહેલીવાર રજત જ્ઞાન ૨ પહેલીવાર સર્પ જ્ઞાન B ૧ બીજીવાર છીપ જ્ઞાન ૨ બીજીવાર રજ્જુ (દોરી) જ્ઞાન ૩ બીજીવાર માણસનું જ્ઞાન ૩ પહેલીવાર ઠૂંઠાનું જ્ઞાન બન્ને સ્થિતિમાં જ્ઞાન એક જ સરખું થવું જોઈએ. છતાં કેમ ફરક પડ્યો ? Jain Education International A ૧ → છીપ જોઈ અને સાથે એમાં ન રહેલું રજતત્વ જોયું, પણ એમાં રહેલું શુક્તિત્વ નથી જોયું. B ૧ → છીપ અને શુક્તિત્વ બન્ને જોયા છે. A ૨ → રજ્જુ અને એમાં ન રહેલું સર્પત્વ જોયું છે. પણ એમાં રહેલું રજ્જુત્વ નથી જોયું. For Private & Personal Use Only ૩ એમ એમ એ ૯૩ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy