SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુમાં પંચરૂપ હોવા જોઈએ તો એ હેતુ બને. (૧) પક્ષસત્ત્વ (અનિશ્ચિતસાધ્યવાન્ પક્ષ:) હેતુ પક્ષવૃત્તિ હોવો જોઈએ. “વૃત્તિ = માં રહેલો’ હેતુ જો પક્ષવૃત્તિ ન હોય તો તે હેતુ અસિદ્ધ” કહેવાય. અર્થાત્ હેતુ અસિદ્ધિ દોષયુક્ત (દોષવાળો) કહેવાય. (અર્થાત્ હેતુ દુષ્ટ કહેવાય.) પક્ષમાં હેતુ (હોવો જોઈએ) = હેતુ પક્ષવૃત્તિ (હોવો જોઈએ) હેતુમાં પક્ષવૃત્તિત્વ (હોવું જોઈએ) = પક્ષસત્ત્વ (૨) સપક્ષસત્ત્વ (પક્ષણ સમાનઃ = સપક્ષઃ) નિશ્ચિંતસાધ્યવાન્ = સપક્ષઃ (બીજું નામ → ઉદાહરણ) હેતુ સપક્ષમાં વૃત્તિ હોવો જોઈએ. દા.ત. ધૂમ હેતુ મહાનસ (રસોડા)માં વૃત્તિ હોવો જોઈએ. મહાનસ - સપક્ષ, કારણકે ત્યાં અગ્નિ (સાધ્ય) નિશ્ચિતપણે છે. સપક્ષે હેતુઃ - = હેતુઃ સપક્ષવૃત્તિ: - = હેતુમાં સપક્ષવૃત્તિત્વ = સપક્ષસત્ત્વ દા.ત. પર્વતમાં ધૂમાડો હોય તો ધૂમરૂપી હેતુમાં પક્ષસત્ત્વ છે એમ કહી શકાય. (૩) વિપક્ષ અવૃત્તિત્વ → વિપક્ષ વ્યાવૃત્તિ – વિપક્ષમાંથી બાદબાકી વિરુદ્ધઃ અથવા વિપરીતઃ ૨૮ ર ક ર (घटे जलम् अस्ति, जलम् घटवृत्ति अस्ति, जले घटवृत्तित्वं अस्ति, जले घटसत्त्वम् अस्ति ) → પક્ષઃ = વિપક્ષઃ (વ્યાવૃત્તિ = માંથી બાદબાકી) નિશ્ચિંતસાધ્યાભાવવાનું વિપક્ષઃ જ્યાં સાધ્ય ન જ રહેતું હોય તેને વિપક્ષ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy