SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) હેતુનું ચતુર્થરૂપ અબાધિતત્વ બાધિત = બાધયુક્ત બાધવાળો) -બાધરહિતત્વ અબાધિત = બાધવગરનો બાધરહિતપણું = અબાધિતત્વ = બાધરહિતત્વ પ્રશ્ન – બાધ એટલે શું? જવાબ – પક્ષમાં સાધ્ય ન હોય. પક્ષમાં સાધ્ય ન હોવાનો નિશ્ચય = બાધનિશ્ચય. પક્ષમાં જો સાધ્ય નિશ્ચિત હોય તો સિદ્ધસાધન દોષ થાય - કારણકે અનુમાન કરવાની જરૂર નથી. પક્ષમાં જો સાધ્યાભાવ નિશ્ચિત હોય તો બાધદોષ કહેવાય. જલહૃદઃ (પાણીનો ઝરો) વદ્ધિમાનું ધૂમાત્ પક્ષમાં વતિનો અભાવ નિશ્ચિત છે. (વતિ = અગ્નિ) પક્ષે સાધ્યાભાવઃ બાધા પક્ષમાં સાધ્યનું ન હોવાપણું તે બાધ. બાધવાળો હેતુ = બાધિત = બાલદોષથી દુષ્ટ. સહેતુ અબાધિત હોવો જોઈએ. :. સહેતુ માં અબાધિતત્વ હોવું જોઈએ. બાધિત હેતુ વાતાત્યયાપતિg કહેવાય. = કાલનો અત્યય થયે છતે નિર્દિષ્ટ = અવસર વીત્યા પછી નિર્દેશાયેલો હેતુ પક્ષમાં એવા સાધ્યની પ્રતિજ્ઞા કરી હોય કે જે (સાધ્ય) પક્ષમાં સંદિગ્ધ હોય - તો હેતુના પ્રયોગને અવસર = તક ઊભી રહે છે. (અત્યય = વીતી જવાપણું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy