________________
“એક વસ્તુ અન્ય વસ્તુસ્વરૂપ ન હોવી” તે અન્યોન્યાભાવ
ચ: ચો ન = સચોમાd: (એ) घटः पटो न = पटभेदः = पटान्योन्याभाव મ: 7 સમ: = રામાન્યોચવ (રામ મે) रासभः न हस्ती = हस्तिअन्योन्याभाव (हस्ति भेद) घट: न जलं = जलभेदः = जलान्योन्याभावः - ઘડામાં પાણી હોય ત્યારે A ઘટે જલ નાસ્તિ - ખોટું છે - અર્થાત્, ન કહેવાય. પણ B ઘટો જલે ન > સાચું છે - અર્થાત્ કહી શકાય.
એમ કેમ? તો કે A વાક્યમાં અત્યન્તાભાવનો નિર્દેશ થાય છે પણ ત્યાં ઘડામાં જલાત્યતાભાવ નથી જ્યારે B માં ઘટનો ઉલ્લેખ કરીને જલભેદ અર્થાત્ જલાન્યોચાભાવનો નિર્દેશ થાય છે. એ બરાબર છે. કેમ? તો કે ઘડો એ કાંઈ જલ નથી.
એક વસ્તુનો ઉલ્લેખ કરીને તે બીજી વસ્તુરૂપે ન હોવાનો જે નિર્દેશ થાય તે ભેદનો અથવા અન્યોન્યાભાવનો નિર્દેશ છે. - અત્યન્તાભાવનો નિર્દેશ “નાસ્તિ' પદથી (અને સાથેના પદને સપ્તમી વિભક્તિ) - અન્યોન્યાભાવનો નિર્દેશ “ન” પદથી અને સાથેના પદને પહેલી વિભક્તિ) A અત્યન્તાભાવનો નિર્દેશ નાસ્તિપદથી B અન્યોન્યાભાવનો નિર્દેશ ન પદથી
નાસ્તિપદવાળા વાકચમાં નાસ્તિપદની સાથે લગભગ - અr બે પદો હોય, એક સપ્તમી વિભક્તિવાળુ, બીજું પ્રથમાવિભક્તિવાળુ ત્ય | - પ્રથમાવિભક્તિવાળો પદાર્થ પ્રતિયોગી' કહેવાય. જ્ઞાન સપ્તમી વિભક્તિવાળો પદાર્થ ‘આધાર’ કહેવાય. (અનુયોગી)
૮
વ Lઆધારવાચક પદને સપ્તમી) ઘટે જલ નાસ્તિ
પ્રતિયોગીવાચક પદને પહેલી ! આધાર પ્રતિયોગી અત્યન્તાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org