SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭ પ્રતિયોગી - અનુયોગી જેનો અભાવ (અથવા સંબંધ) તે પ્રતિયોગી કહેવાય. જ્યાં અભાવ (અથવા સંબન્ધ) તે અનુયોગી કહેવાય. = ઘડામાં જલનો અભાવ → પ્રતિયોગી - જલ, અનુયોગી - ઘડો જલમાં ઘડાનો આભાવ → પ્રતિયોગી - ઘડો, અનુયોગી - જલ બન્ને વાક્યમાં ઘડો - જલ - અભાવ આ ત્રિગડું સમાન છે. પણ અનુયોગી-પ્રતિયોગીભાવ બદલાઈ જવાથી અર્થ બદલાય છે. જ્ઞાનાદિપાંચથી ભિન્ન સંયોગ-અભાવાદિ સસમ્બન્ધી પદાર્થોના સમ્બન્ધીને પ્રતિયોગી કહેવાય. જે કોઈ પ્રતિયોગી હોય તેમાં પ્રતિયોગિતા રહે. સપ્રતિયોગિક →>> પ્રતિયોગિવાળો પદાર્થ દા.ત. સંયોગ કે અભાવ વગેરે સપ્રતિયોગિકપદાર્થ જ્યાં રહે તેને અનુયોગી (અથવા આધાર) કહેવાય. અભાવ ભૂતલમાં છે. ↓ સપ્રતિયોગિક અનુયોગી છે. ઘટનો ↓ પ્રતિયોગી A → B → == જલનો ↓ પ્રતિયોગી - ઘટનો ↓ પ્રતિયોગી C → ઘટનો અભાવ છે. (જલમાં) ઘટસમ્બન્ધિ અભાવ છે. ઘટપ્રતિયોગિક અભાવ છે. બન્ને વાક્યમાં જલ, અભાવ ઘટમાં છે. ↓ ↓ ઘટ, અભાવ આ ત્રણ સપ્રતિયોગિક અનુયોગિ પદાર્થોનો ઉલ્લેખ છે, છતાં પણ અર્થ જુદો જુદો છે કેમ ? અનુયોગી પ્રતિયોગી ભાવ બદલાઈ જવાથી. Jain Education International અભાવ જલમાં છે. ↓ ↓ સપ્રતિયોગિક અનુયોગી ઘટનો અભાવ જલમાં છે. જલ એ અનુયોગી બન્યું. જલાનુયોગિક અભાવ થયો. * ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy