SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (નિરૂપ્ય) જ્ઞાનનિષ્ઠ વિષયિતા (ઘટના પ્રતાપે) -> નિરૂપક ઘટ ઈચ્છાનિષ્ઠ વિષયિતા (ભોજનના પ્રતાપે) -> નિરૂપક ભોજન સંસ્કારનિષ્ઠ વિષયિતા (ચિત્રકલાના પ્રતાપે) નિરૂપિકા ચિત્રકલા વૈષનિષ્ઠ વિષયિતા (સંસારના પ્રતાપે) – નિરૂપક સંસાર પ્રયત્નનિષ્ઠ વિષયિતા (અધ્યયનના પ્રતાપે)-> નિરૂપક અધ્યયન (વિષય) (નિરૂપ્ય) (વિષય) જેનાં પ્રતાપે જે હોય નિરૂપક નિરૂપ્ય ૧. પદ્મબોધિ જ્ઞાન ઇચ્છે છે. (ઇચ્છા) ૨. પાબોધિ ઇચ્છા જાણે છે. (જ્ઞાન) આ બને વાક્યમાં ત્રણવસ્તુનો નિર્દેશ છે. પદ્મબોધિ, જ્ઞાન, ઇચ્છા. તો બે વાક્યના અર્થમાં શું ભેદ? ૧. – જ્ઞાન વિષય છે, ઇચ્છા વિષયી છે. ૨. ઇચ્છા વિષય છે, જ્ઞાન વિષયી છે. પ્રથમ વાકયમાં - ૧ જ્ઞાનનિરૂપિત વિષયિતાવતી ઇચ્છા છે. ૨ ઇચ્છાનિરૂપિત વિષયતાવત્ જ્ઞાન છે. ૩ જ્ઞાનનિષ્ઠ વિષયતા નિરૂપિકા ઇચ્છા છે. ૪ ઇચ્છાનિષ્ઠ વિષયિતા નિરૂપક જ્ઞાન. બીજું વાક્ય – ૧ ઇચ્છા નિરૂપિત વિષયિતાવતું જ્ઞાન છે. ૨ જ્ઞાન નિરૂપિત વિષયતાવતી ઇચ્છા છે. ૩ ઈચ્છાનિષ્ઠ વિષયતા નિરૂપક જ્ઞાનમ્. ૪ જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપિકા ઇચ્છા. જો વિષય - વિષયી ભાવ બદલાઈ ન જતો હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy