SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણા'નો સ્વભાવ વ્યાપ્યમાં છે. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવાપણું' શેમાં ? વ્યાપ્ય (ધૂમ)માં ‘ન રહેવાપણું’ આવો ધર્મ જેમાં રહે - તે ધર્મી - માટે ધર્મી કોણ ? વ્યાપ્ય (ધૂમ). જે રહે - તે ધર્મ → ‘ના વિના ન રહેવાપણું’ એ ધર્મ (આવો સ્વભાવ). ધૂમરૂપ ધર્મી (વ્યાપ્ય)માં કોણ રહે છે ? ‘અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ - આવો સ્વભાવ રહે છે. અગ્નિ(વ્યાપક)ના વિના ન રહેવાપણું’ → ધર્મ કહેવાય, કોનો ? ધૂમનો. વ્યાપ્યમાં ‘ના વિના ન રહેવાપણું' ધર્મ રહે છે. www વ્યાયનો ધર્મ વ્યાપ્યતા = વ્યાપ્યપણું = વ્યપાઈને રહેવાપણું કોનાથી વ્યપાઈને રહેવાપણું ? અગ્નિથી (પોતાના વ્યાપકથી). વ્યાપ્યતા = વ્યાપકથી વ્યપાઈને રહેવાપણું અર્થાત્ વ્યાપકના(અગ્નિ) વિના ન રહેવાપણું = વ્યાપ્તિ અર્થાત્ વ્યાપક જ્યાં હોય ત્યાં જ રહેવાપણું. વ્યાપક(અગ્નિ) જ્યાં ન હોય ત્યાં(ધૂમનું) નહીં જ રહેવાપણું (પણ ‘વ્યાપક જ્યાં હોય ત્યાં રહેવાનું જ' એવું નથી.) અંગારો હોય છે પણ ત્યાં ધૂમ નથી હોતો. વ્યાપ્યતા - વ્યાપ્તિ, કોનો ધર્મ ? વ્યાપ્યનો. (અમુક)ના વિના રહેવાપણું = અમુકેન વિના ભવતિ (તિતિ) (ધૂમ)ના વિના (અગ્નિનું) રહેવાપણું = વિનાભાવ - (વ્યાપ્તિ) = ના વિના ન રહેવાપણું = વિનાભાવ નો અભાવ = અવિનાભાવ, કોનો ધર્મ ? વ્યાપ્ય (ધૂમ)નો. વ્યાપ્તિ અવિનાભાવ = વ્યાપ્યતા ૨૨ કર = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy