________________
વ્યાપ્તિના અન્વયવ્યતિરેકમાં
| કારણતાગ્રાહક અન્વયવ્યતિરેકમાં વ્યતિરેક બોલતી વખતે પલટી મારવાની નહીં. પલટી મારવી પડે
કારણ હોય તો કાર્ય થાય દા.ત. હેતુ (વ્યાપ્યો હોય ત્યાં | કારણ ન હોય તો કાર્ય ન થાય. સાધ્ય (વ્યાપક) હોય. ‘હેતુ (વ્યાપ્યો ન હોય તો એમ નહીં પણ સાધ (વ્યાપક) ન હોય તો હેતુ (વ્યાપ્યો ન હોય સંસ્કૃત -- (રૂતરત્નારસન્વે) તત્સત્તે તત્સત્ત્વમ્ રૂવે: ( इतरसकलकारणसत्त्वे) तदभावे कार्याभावः इति व्यतिरेकः
દા.ત. (ગોળી મન્થાનદષ્ઠ રસ્સી (ફેરવનાર) વગેરે કારણ સામગ્રી પોતે છ0) દહીં હોય તો માખણ જન્મ, દહીં ન હોય તો માખણ ન જન્મે.
. દહીં એ માખણનું કારણ છે - તેલ માખણનું કારણ ખરું? ના - કેમ? અવય વ્યભિચાર – તેલ હોતે છતે માખણ જન્મે એવું બનતું નથી. વ્યતિરેક વ્યભિચાર –– તેલ ન હોતે છતે પણ માખણ જન્મે છે. (વ્યભિચાર એટલે કારણથી ઉલટું) સંસ્કૃતમાં –- (રૂતરત્ન) તત્સત્તે તત્ત્વમ્ અન્વયવ્યમવર:
तदभावे तद्भावः व्यति०व्यभिचार
સર્વજ્ઞોને દરેક પદાર્થોમાં તે તે કાર્યની કારણતાનું જ્ઞાન પ્રત્યક્ષ હોય છે. પરંતુ સર્વજ્ઞ ન હોય તેવા લોકોને કારણતા નું જ્ઞાન કયારેક પ્રત્યક્ષથી થાય તો કયારેક પરોક્ષ પ્રમાણથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org