SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પ્રશ્ન → જ્યાં પહેલા ઘડો ન હતો ત્યાં તે વખતે ઘટાભાવ હતો - પછી ઘડો ત્યાં લવાયો ત્યારે ત્યાં ઘટાભાવ નું શું થશે ? જો નાશ પામી જાય તો અનિત્ય થઈ જાય, જો બીજે જતો રહે તો સક્રિય હોવાથી અભાવસ્વરૂપનો ઉચ્છેદ અને દ્રવ્યસ્વરૂપની ઘુસણખોરી થાય. જવાબ → જેમ આકાશમાં તારા દિવસે પણ હોય છે. પણ વિરોધી સૂર્યપ્રકાશના કારણે ફીકા પડી જવાથી દેખાતા નથી. એ રીતે ઘડો લવાય ત્યારે પણ ત્યાં ઘટાભાવ હોય છે પણ વિરોધી પ્રતિસ્પર્ધી = પ્રતિયોગીની હાજરીમાં ફીકો પડી જવાથી દેખાતો નથી. છે તો નિત્ય જ અને ત્યાં પણ છે જ. અન્યોન્યાભાવ સિવાયના ત્રણ અભાવ, ૧. અત્યન્તાભાવ, ૨. પ્રાગભાવ, ૩. ધ્વંસ - આ ત્રણે સંસર્ગાભાવ કહેવાય છે. -- - પ્રાગભાવ ધ્વંસ ૧. કાર્યની ઉત્પત્તિ થવા પૂર્વે એના ૧. કાર્ય સદા માટે લુપ્ત થઈ જાય તો સમવાયી કારણમાં (પોતાનો) એનો નાશ થયો કહેવાય - કાર્ય લુપ્ત થયા પછીનો જે અભાવ તે ધ્વંસ કહેવાય. અભાવ તેને પ્રાગભાવ કહેવાય. ૨. સાદિ - અનન્ત ૨. અનાદિ - સાન્ત ૩. ઉત્પત્તિ થવા પૂર્વે ક્યાં રહે ? સમવાયીકારણમાં, છેવટે પરમાણુ વગેરેમાં. ૪. કાર્ય ઉત્પન્ન થાય એટલે એનો પ્રાગભાવ વિદાય લે અર્થાત્ પ્રાગભાવનો ધ્વંસ થાય. ૭૪ ૩. Jain Education International = ૪. ૪. નાશ થયા પછી ક્યાં રહે ? દ્રવ્યનાશ થયા પછી જે ખંડો બાકી રહે તેમાં રહે. ૫. પ્રાગભાવને પ્રતિયોગીપૂર્વેના ૫. ધ્વંસને પ્રતિયોગી પછીના ભૂતકાળસાથે ગાઢ દોસ્તી ભવિષ્યકાળ સાથે ગાઢ દોસ્તી. કાર્ય નષ્ટ ન થયું હોય ત્યાં સુધી એના ધ્વંસનો પ્રાગભાવ. For Private & Personal Use Only ૐ ૐ ૐ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy