SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મન - આત્મા - ભૂતચતુષ્ટય (આકાશસિવાય) સંખ્યાથી અનન્ત છે. જૈન મતે આત્મા અનંત છે વૈશેષિક મતે આત્મા અનંત છે. ન્યાય મતે આત્મા અનંત છે. → ઈશ્વરાત્મા(એક)જીવાત્મા (અનંત) ઈશ્વરાત્મા(એક) જીવાત્મા (અનંત) ઈશ્વરાત્મા નથી જીવાત્મા (અનંત) સેશ્વર / નિરીશ્વર જીવાત્મા (અનંત) ક્ષણિક જ્ઞાનમય છે. મીમાંસક મતે આત્મા અનંત છે. સાંખ્ય મતે આત્મા અનંત છે. → બૌદ્ધ મતે આત્મા અનંત છે. વેદાન્ત મતે આત્મા અનંત છે. → વ્યવહારથી ઈશ્વર માને છે. વાસ્તવમાં અદ્વૈત બ્રહ્મ એક જ છે. વ્યવહારથી નાસ્તિક આત્મા ૦ આકાશ એક દ્રવ્ય છે. કાળ એક દ્રવ્ય દિશા એક દ્રવ્ય ૨. ગુણ - ૨૪ A નવે દ્રવ્યનાં ૫ સામાન્યગુણ સંખ્યા - પરિમાણ - સંયોગ - વિભાગ - પૃથ ૬૦ માં મહેર કર કાલ્પનિક વિભાગો ઘટાકાશ વગેરે (પળ-વિપળ-કલા-વિકલા-દિવસ-રાત) (પૂર્વ-પશ્ચિમ વ. કાલ્પનિક વિભાગો) સંખ્યા → એકત્વ - દ્વિત્વ - ત્રિત્વ - નવત્વ... સંધ્યેય →>> એક - બે - ત્રણ - ચાર એક બે વગેરે આંકડા, ક્યારેક સંખ્યા માટે વપરાય, ક્યારેક સંખ્યેય માટે વપરાય વિંશતિઃ બ્રાહ્મણાઃ → અહીં વિશતિ (વીસી) શબ્દ સંધ્યેયવાચક બ્રાહ્મણાનાં વિંશતિઃ વિશતી વિંશતયઃ } સંખ્યાવાચક એકવીશી બે વીશી ઘણી વિશીઓ Jain Education International For Private & Personal Use Only ૨ સર ક ક ા ા ા www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy