Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/023049/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ उमंगीथ નોત્તરી ભા લેખક-સંપાદક ૫. પૂ. આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મ. નાવરણીય કર્મ 98888 @_alpel દર્શનાવરણીય કર્મ વેદનીય કર્મ ક નામ ક cle આયુષ્ય કર્મ Ele T"UST 5 5 近 ts alpe Page #2 -------------------------------------------------------------------------- ________________ ( પ્રશ્નોત્તરી ગ્રંથમાળે શિર કર્મગ્રંથ-૬ ભાગ-૭, ૮ લેખક-સંપાદક) પરમપૂજ્ય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ ( પ્રકાશક ) પદાર્થ-દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ – અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૨૪ મું કર્મગ્રંથ૬ ભાગ-૭, ૮ હરની નક વીર સં. રપરર સને ૧૯૯૬ સંવત ૨૦૫ર જેઠ સુદી-૧ કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પ૩ઘર, પરમશાસન પ્રભાવક પરમ તારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમ વિનય શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પરમપૂજ્ય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ. | કિંમત રૂા. ૨૪-૦૦ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન ટાઈપ સેટીંગ ભવાની ગ્રાફિકસ (મનોજ ઠક્કર) બી/૬, હરેકૃષ્ણ કોમ્પલેક્ષ, દિપાલી ટોકીઝની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-૯ - ફોન : ૪૬૭૯૨૧ મુદ્રક નીલકંઠ ઑફિસેટ L નવા વાડજ, અમદાવાદ-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી વિભાગના ૨૩ પુસ્તકો આજસુધીમાં અમે પ્રકાશીત કરી ચૂક્યા છીએ. જેમાં કર્મગ્રંથ-૬ઢાના ભાગ ૧ થી ૬ પ્રકાશીત થયેલ છે આજે કર્મગ્રંથ-૬ ભાગ ૭+૮ સંયુક્ત રૂપે ૨૪મા પુસ્તક તરીકે પ્રકાશીત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. કારણ જે કર્મગ્રંથ-૬ઠ્ઠાની ઘણા લાંબા સમયથી માંગ આવ્યા જ કરે છે તેના ૧ થી ૮ ભાગનું કામ અમે આજે પૂર્ણ કરી શક્યા છીએ. કર્મગ્રંથ-૬ના ભાગ ૭-૮ નું લખાણ તૈયાર કરી આપી. તેની પ્રુફ વ્યવસ્થિત રીતે તપાસી આપી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરવાહનસૂરિશ્વરજી મહારાજાએ અમારા પ્રકાશન કાર્યને ખૂબ જ સરળ બનાવી દીધું છે તે બદલ અમો તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ એક ભાગ્યશાળી સગૃહસ્થ પરિવારે આપીને જે લાભ લીધો છે તે બદલ તેઓને ધન્યવાદ આપીએ છીએ. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૯ પ્રાપ્તિ થાનો ) પદાર્થ દર્શન ટ્રસ્ટ C/o. ભરતભાઈ બી. શાહ એ/સરિતા દર્શન | જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ અમદાવાદ-૩૮૦૦૦૯ ટે. નં.- ૬૫૬ર૩૩૭ અશ્વિનભાઈ એસ શાહ C/o. નવિનચંદ્ર નગીનદાસ ઠે. પાંચકુવા દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૧ ટે. નં.- ૨૧૪૪૩૧૪ જયંતિલાલ પી. શાહ ઠે. ૬૯૬, નવા દરવાજા રોડ માયાભાઈની બારી પાસે ડી.-વાડીલાલ એન્ડ કાં ના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ- ૩૮૦૦૦૧ ટે. નં.-૩૮૦૩૧૫ સુરેશભાઈ એચ. વખારીયા ઠે. ડી/પ૩, - સર્વોદયનગર ૫ મે માળે-પાંજરાપોળ રોડ મુંબઈ-નં.-૪૦૦૦૦૪ ટે.નં.-૩૭પ૩૮૪૮ સુનીલભાઈ કે. શાહ ૧૦૩, વિમલવિલા, પહેલે માળે દીપા કોમ્પલેક્ષ, અડાજણ રોડ, સુરત-૩૯૫૦૦૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો રૂા. પૈસા ૨૦-૦૦ ૪-OO ક્રમ પુસ્તક ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨. દંડક * પ્રશ્નોત્તરી ૩. નવતત્વ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૪. કર્મગ્રંથ-૧ * પ્રશ્નોત્તરી ૫. કર્મગ્રંથ-ર * પ્રશ્નોત્તરી ૬. કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૭. કર્મગ્રંથ સત્તાપ્રકરણ ૪ પ્રશ્નોત્તરી ૮. ઉદય સ્વામિત્વ * પ્રશ્નોત્તરી ૯. કર્મગ્રંથ-૪ ભાગ-૧ * પ્રશ્નોત્તરી ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧૧. કર્મગ્રંથ-૫ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧૩. લઘુ સંગ્રહણી * પ્રશ્નોત્તરી ૧૪. જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી(બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૧૫. કર્મગ્રંથ-૫ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪ પ્રશ્નોત્તરી ૧૭. કર્મગ્રંથ-૧ તથા ર પ્રશ્નોત્તરી ૧૮. કર્મગ્રંથ-૬ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૧૯. કર્મગ્રંથ-૬ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૨૦. કર્મગ્રંથ-૬ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૨૧. કર્મગ્રંથ-૬ ભાગ-૪ પ્રશ્નોત્તરી - રર. કર્મગ્રંથ-૬ ભાગ-૫ પ્રશ્નોત્તરી ૨૬-૦૦ ૬-૦૦ ૭-૦૦ ૨૩-૦૦ ૧૦-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧૫-૦૦ ૬-૦૦ ૪૦-૦૦ ૨પ-૦૦ ૧૮-૦૦ રપ-૦૦ ૨૧-૦૦ ૪૦-૦૦ ૩૧-૦૦ ૩પ-૦૦ ૩૮-૦૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પુસ્તક રૂ. પૈસા ૩પ-૦૦ ૨૪૦૦ ૨૩. કર્મગ્રંથ-૬ - ભાગ-૬ પ્રશ્નોત્તરી ૨૪. કર્મગ્રંથ-૬ ભાગ-૭૫૮ પ્રશ્નોત્તરી ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૨. નવતત્વ (બીજી આવૃત્તિ) વિવેચન ૩. કર્મગ્રંથ-૧ વિવેચન ૪. ચૌદ ગુણસ્થાનક વિવેચન ૫. શ્રી જ્ઞાનાચાર ૬. શ્રી જંબુસ્વામી ચરિત્ર ૭. દુર્બાન સ્વરૂપ દર્શન (બીજી આવૃત્તિ) ૮. શ્રી જિનપૂજા ૯. શ્રી શત્રુંજ્ય માહાત્મ-સર્ગ-૧ ૧૦. આંતરશત્રુઓ ૧૧. ધર્મને ભજો આશાતના તજો ૧૨. અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ ૧૩. અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ ૧૬-૦૦ ૨૦-૦૦ ૧પ-૦૦ ૧૬-૦૦ ૧૬-૦૦ ૨૧-૦૦ ર૬-૦૦ ૪-૦૦ ૧૪-૦૦ ૭-૦૦ ૩૮-00 ૩૮-૦૦ * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ છે : ક આર્થિક સહયોગ) એક સદ્ગહસ્થ પરિવાર તરફથી Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ભાગ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા નામા પઠ કર્મગ્રંથો કર્મગ્રંથ-૬ - પ્રશ્નોત્તરી (ભાગ-૭) ગતિમાણાએ નામ કર્મનાં બંધોદય સત્તા સ્થાનોનું વર્ણન | દો છક્કટ્ટ ચર્કિ પણ નવ ઈક્કાર છક્કગ ઉદયા. નેરઈઆઈસુ સત્તા તિ પંચ ઈક્કારસ ચઉÉ ૬૪ો. ઈગ વિગલિંદિઆ સગલે, પણ પંચય અટ્ટ બંધઠાણાણિ, પણ છક્કિક્કા રૂદયા પણ પણ બારસ ય સંતાણિ દિપા ભાવાર્થ નરકગતિને વિષે બે બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન, તિર્યંચગતિને વિષે છ બંધસ્થાન, નવ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન હોય. મનુષ્યગતિને વિષે આઠ બંધસ્થાન, અગ્યાર ઉદય સ્થાન, અગ્યાર સત્તાસ્થાનો હોય. દેવગતિને વિષે ચાર બંધસ્થાન, છ ઉદય સ્થાન, ચાર સત્તાસ્થાનો હોય. ૬૪ો. એકેન્દ્રિયને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાનો હોય. વિકલેજિયને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાનો હોય. પંચેન્દ્રિયને વિષે આઠ બંધસ્થાનો, અગ્યાર ઉદય સ્થાનો, બાર સત્તાસ્થાનો હોય છે. પા. ઈઅ કમ્મ પગઈ ઠાણણિ સુઢ બંધુદય સંત કમાણે Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ગઈ આઈએહિ અટ્ટસ ચઉમ્બયારણ નેયાણિ દદી ભાવાર્થ : આ પ્રમાણે બંધ ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિઓનાં સ્થાનો વિશેષ ઉપયોગ રાખીને ગતિ આદિ માર્ગણા સ્થાનોને વિષે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર પ્રકારે જાણવા ૬૬ll ઉદયસુદીરણાએ સામિત્તાઓ ન વિજ્જઈ વિશેસો. મુહૂણય ઈગયાલ સેસાણં સવ્ય પયડીણું ૬૭ નાણંતરાય દસગ દંસણ નવ વેઅણિજ્જ મિચ્છત્તા સમ્મત લોભ તેઆઉ આણિ નવ નામ ઉચ્ચ ચ ૬૮. ભાવાર્થ : ઉદય અને ઉદિરણા સ્વામીપણાને આશ્રયીને એકતાલીશ પ્રવૃતિઓ છોડીને બાકીની એકયાશી પ્રકૃતિઓમાં કોઈપણ જાતનો ફેરફાર હોતો નથી. //૬૭ી એકતાલીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય૫, આ એકતાલીશમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી. ૬૮ તિત્કયરાહારગ વિરહિઆઉ અર્જઈ સવ્વ પયડીઓ . મિચ્છત વેઅો સાસણોવિ ગુણવશ સેસાઓ દા છાયાલ સેસ મીસો અવિરય સમ્મો તિઆલ પરિસેસા | તેવન દેસ વિરઓ વિરઓ સગવન સેસાઓ ૭૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઈગુણટ્ટિમપ્રમત્તો બંધઈ દેવાઉઅસ્સ ઈઅરોવિ. અઠ્ઠાવન મપુત્રો છપ્પન્નવાવિ છવ્વીસ ૭૧ બાવીસા એગૂર્ણ બંધાઈ અટ્ટાર સંતમનિઅટ્ટી સત્તરસ સુહુમસરાગો સાયમમોહો સજાગુત્તિ કરી એસોઉ બંધસામિત્ત ઓહો ગઈ આઈએસુ વિ તહેવ | ઓહાઓ સાહિજ્જઈ જસ્થ જહા પગઈ સદ્ભાવો II૭૩ તિર્થીયર દેવ નિરયાઉસંચ તિસુ તિસુ ગઈસુ બોધવું અવસેસા પયડીઓ હવંતિ સવાસુ વિ ગઈસુ l૭૪ ભાવાર્થ પહેલા ગુણઠાણે જિનનામ, આહારક શરીર, આહારક અંગોપાંગવિના એકસો સત્તર પ્રવૃતિઓ બંધાય બીજા ગુણઠાણે ઓગણીશ સિવાય એકસો એક પ્રકૃતિઓ બંધાય છે. દા. ત્રીજા ગુણઠાણે છેતાલીશ સિવાય, ચોથા ગુણઠાણે તેતાલીશ સિવાય પાંચમા ગુણઠાણે ત્રેપન સિવાય. છઠ્ઠા ગુણઠાણે સત્તાવન સિવાય પ્રકૃતિઓ બંધાય છે. ll૭ll સાતમા ગુણઠાણે એકસઠ સિવાય, આઠમાના પહેલા ભાગે બાસઠ સિવાય, બે થી ૬ ભાગે ચોસઠ સિવાય, સાતમા ભાગે ચોરાણું સિવાય પ્રકૃતિઓ બંધાય છે. I૭૧૫ નવમાના પહેલા ભાગે અટ્ટાણુ સિવાય, બીજા ભાગે નવ્વાણું સિવાય, ત્રીજા ભાગે સો સિવાય, ચોથા ભાગે એકસો એક સિવાય, પાંચમા Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ભાગે એકસો બે સિવાય, દશમા ગુણઠાણે એક સો ત્રણ સિવાય, અગ્યાર થી તેર ગુણઠાણે એક સો ઓગણીસ સિવાય અને ચૌદમા ગુણઠાણે એક સો વશ સિવાય બંધાય છે. ll૭રા આ રીતે ગુણઠાણાને વિષે બંધ અબંધ પ્રવૃતિઓ ઓઘથી જાણવી. ગતિ આદિ માર્ગણાઓને વિષે પણ જે જે પ્રકૃતિઓનો બંધ અબંધ ઘટતો હોય તે વિચારવો ll૭૩ જિનનામ, દેવાયુષ્ય અને નરકાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે બાકીની એક સો સત્તર પ્રવૃતિઓ ચારે ગતિને વિષે હોય છે ૭૪ો. નરકગતિને વિષે બંધસ્થાન કેટલા હોય? કોના કોના પ્રાયોગ્ય હોય ? કયા? બે બંધસ્થાનો ર૯ - ૩૦ ૨૯ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ જિનનામ સાથે મનુષ્ય પ્રાયોગ્ય જાણવું નરકગતિને વિષે ઉદય સ્થાન કેટલા હોય? કયા? પાંચ ઉદય સ્થાન. ૨૧,૨૫,૨૭,૨૮,૨૯. નરકગતિને વિષે સત્તાસ્થાનો કેટલા હોય? ત્રણસત્તાસ્થાન, ૯૨, ૮૯, ૮૮ હોય છે. તિર્યંચગતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? કયા? બંધસ્થાન-૬ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ઉદયસ્થાન-૯, ૨૧,૨૪,રપ,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮ હોય છે. મનુષ્યગતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? કયા? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ જે છે ક » અ ર ન Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ | છે s 0 ૯. સત્તાસ્થાન-૧૧- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૯,૮ દેવગતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? કયા? બંધસ્થાન-૪- ૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૬- ૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૪- ૯૩,૨,૮૯,૮૮, એકેન્દ્રિયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૩,રપ,૨૬,૨૯,૩૦, ઉદયસ્થાન-૫- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮. બેઈન્દ્રિય જાતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫ ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૬- ૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮. તેઈન્દ્રિય જાતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૬ ૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮. ચઉરીન્દ્રિય જાતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૬ ૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮. પંચેન્દ્રિય જાતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭, ૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૧- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૯,૮ પૃથ્વીકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉ ૧૧. ૧૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ દ ૧૩. ઉ ૧૪. ઉ ૧૫. ૯. ૧૬. ૯. ૧૭. ૯. ૧૮. ઉ. ઉદયસ્થાન-૫- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭, સત્તાસ્થાન-૫-૯૨,૮૮,૮૬,૮૦,૭૮. અકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૫ ૨૧,૨૪,૨૫,૨૬,૨૭ સત્તાસ્થાન-૫-૯૨,૮૮,૮૬,૮૦,૭૮. તેઉકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૪ ૨૧,૨૪,૨૫,૨૬ સત્તાસ્થાન-૫-૯૨,૮૮,૮૬,૮૦,૭૮. વાયુકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ઉદયસ્થાન-૪ ૨૧,૨૪,૨૫,૨૬ કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન-૫-૯૨,૮૮,૮૬,૮૦,૭૮. વનસ્પતિકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૫- ૨૩,૨૫,૨૬,૨૯,૩૦, ઉદયસ્થાન-૫ ૨૧,૨૪,૨૫,૨૬,૨૭ સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮. ત્રસકાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૨-૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮,૯,૮. મનયોગને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય ? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૯-૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૯. જ ન રર. ઉ વચનયોગને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૯- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬ કાયયોગને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૦- ૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ પુરૂષવેદને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ સ્ત્રીવેદને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ નપુંસકવેદને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ ક્રોધ કષાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,ર૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ માન કષાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ૨૪. Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૨૬. ૨૭. ૨૮. ઉ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ માયાકષાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ લોભકષાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧-૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ મતિજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ર ૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સત્તાસ્થાન-૮- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ શ્રુતજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧, સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫, અવધિજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૮- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭પ મનઃ પર્યવજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-પ- ર૫,૨૭,૨૮,૨૯,૩૦, સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫, કેવલજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૦ અબંધક ૩૧. ઉ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ બંધ ૩૪. ૩૫. ઉદયસ્થાન-૧૦- ૨૧,૨૦,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૬- ૮૦,૭૯,૭૬,૭૫,૯,૮ મતિઅજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૬- ૨, ૮૯,૮૮,૮૬,૮૦,૭૮ શ્રતઅજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,ર૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૬- ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ વિર્ભાગજ્ઞાનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૩- ૯૨,૮૮,૮૬ સામાયિક ચારિત્રને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-પ- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૫- ૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૮- ૯૩-૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૫- ૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૮- ૯૩,૮૯,૮૮,૯૨,૮૦,૭૯,૭૬,૭૫ પરિહારવિશુદ્ધને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-ર- ૨૮,૩૦ ઉદયસ્થાન-૧. ૩૦ સત્તાસ્થાન-ર- ૨,૮૮ પરિહારવિશુદ્ધને વિષે બીજી રીતે બંધ ઉદય સત્તાસ્થાનો કેટલા હોય? ૩૬. ૩૯. Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૪૦. ૪૧. બીજી રીતે સામાન્યથી બંધસ્થાન-૪- ૨૮,૨૯,૩૦,૩૧ ઉદયસ્થાન-૧૦ ૩૦સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ પરિહારવિશુદ્ધને વિષે બે મત શાથી? સામાન્ય રીતે જિનનામની નિકાચનાવાળા જીવો પરિહારવિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર કરે કે કેમ તે વિચારણીય લાગે છે. કારણ કિલષ્ટ કર્મ ખપાવવા માટે પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા છેલ્લા તીર્થકરના કાળમાં આ ચારિત્રનો સ્વીકાર થાય છે. તેથી જિનનામ નિકાચીત કરનારા જીવો આ ચારિત્રનો સ્વીકાર શી રીતે કરે તે ખુબ વિચારણીય જણાતું હોવાથી જિનનામ વિનાનાં બંધસ્થાન તથા સત્તાસ્થાનો જાણવા, વિશેષ યોગ્ય ગણાય છે. બાકી તો તત્વ કેવલી ભગવંતો જાણે. સૂમસંપરાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૧ એક પ્રકૃતિનું ઉદયસ્થાન-૧ ૩૦ સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ યથાખ્યાતને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૦ ઉદયસ્થાન-૧૦- ૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮ દેશવિરતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-ર- ૨૮,૨૯ ઉદયસ્થાન-પ- ર૫૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ અવિરતિ ચારિત્રને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાન કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ N ૪૩, ૪૪. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૧ ૪૬. ૪૭. ઉદયસ્થાન-૯- ૨૧,૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સત્તાસ્થાન-૭- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ચક્ષુદર્શનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૬- ૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૯- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫ અચક્ષુદર્શનને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ અવધિદર્શનને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ કેવલદર્શનને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૦- એક પણ નહિ સ્વપ.મ) SS ઉદયસ્થાન-૧૦- ૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૬- ૮૦,૭૯,૭૬,૭૫,૯,૮ કૃષ્ણલેશ્યાને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮ નીલલેશ્યાને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮ કાપોતલેયાને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? ૪૮. ઉ ૪૯. ૫૦. ઉ ૫૧. Page #23 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ પર. ૫૩. ઉ પ૪. બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮ તેજલેશ્યાને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ર૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦. ૩૧ સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ પઘલેશ્યાને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૪- ૨૮,૨૯,૩૦,૩૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ શુફલલેશ્યાને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૯ - ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ભવ્યને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૨- ૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૨- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮,૮૬,૭૮ અભવ્યને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૪- ૮૮,૮૬,૮૦,૭૮ ઉપશમ સમક્તિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૬- ૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૪-૯૩,૯૨,૮૯,૮૮ પ૬. ૫૭. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૫૮. ઉ. ૫૯. ૬૦. ઉ ૬૧. ક્ષાયિકને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૫- ૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૮,૯ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯ ક્ષયોપશમ સમકિતને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૪- ૨૮,૨૯,૩૦,૩૧ ઉદયસ્થાન-૮- ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ મિશ્ર સમકિતને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૨- ૨૮,૨૯ ઉદયસ્થાન-ર- ૩૦,૩૧ સત્તાસ્થાન-ર- ૯૨,૮૮ સાસ્વાદન સમકિતને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૩- ૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૭- ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૨- ૯૨,૮૮ મિથ્યાત્વ સમકિતને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ સન્ની ને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૨- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮,૭૮,૮૬ અસત્નીને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો, કેટલા હોય? બંધસ્થાને-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯- ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ૬૩. ઉ ૬૪. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મગ્રંથ-૬ ૬૫. ૬૬. ૬૭. ઉ સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ આહારીને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો, કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ અણાહારીને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯ ૨૦,૨૧,૯,૮ સત્તાસ્થાન-૧૨- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮,૯,૮ નામ કર્મના બંધસ્થાનોને વિષે માર્ગણાઓનું વર્ણન ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાવાળા બાંધે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ. સન્ની. અસની, આહારી તથા અણાહારી. અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનો બંધ કેટલી માર્ગણાવાળા કરે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો બંધ કરી શકે છે. મનુષ્ય-તિર્યંચગતિ, ૫જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪ કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી, અણાહારી. ૬૮. ઉ ૬૯. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૫ ૭૦. ૭૧. ૭૨. અપર્યાપ્તા ચહેરીન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ બંધ કેટલી માર્ગણામાં હોય? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા અસની પંચે, તિર્યંચ પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે છે મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા સની તિર્યંચ પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણામાં હોય? ૩૯ માર્ગણાવાળા જીવોમાં હોય છે. મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૩૭ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અણાહારી. અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૭ માર્ગણાવાળા જીવો કરે છે મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩ ૭૩. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૭૫. ઉ ૭૬. ઉ. ૭૭. ૯. ૭૮. ઉ. ૭૯. ઉ કર્મગ્રંથ-૬ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે ? ૪૧ માર્ગણાવાળા જીવો કરે છે, મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૪૧ માર્ગણાવાળા જીવો કરે છે, મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, ૫-જાતિ, દ-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૨૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની અને આહારી. દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૪૭ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર-વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, દ કાય, Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૭ ૩-યોગ, ૩-વેદ ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી અને અણાહારી. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ઉ ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની, આહારી અને અણાહારી. ૮૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માણાવાળા જીવો કરે ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી અને અણાહારી. પર્યાપ્તા અસની તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ઉ ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા સની તિર્યંચ પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માણાવાળા બાંધે? ૪૫ માર્ગણાવાળા જીવો કરે, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬.લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. ૮૪. પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી Page #29 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૮૫. માર્ગણાવાળા જીવો કરે? ૫૧ માર્ગણાવાળા જીવો કરે, ૪-ગતિ, પ-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૮ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, પ-સંયમ, (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો ઉ ૮૬. કરે? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અણાહારી પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રિીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૮૮. ૩૯, માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ૩૯, માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૯ ૮૯. ઉ ૯૧. અસની, આહારી, અણાહારી. જિનનામ સહિત પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ૩૧ માર્ગણાવાળા જીવો કરે, નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, કાપોત, તેજો, પા, શુકલ, વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પયાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે ? ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ર-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. આહારકદ્ધિક સહિત દેવગતિ પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે? ૩૫ માર્ગણાવાળા જીવો બાંધે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ,૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધચારિત્ર, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સન્ની, આહારી. આહારકદ્ધિક જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે? ૩૫ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૯૩. ઉ Page #31 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ઉ પરિહારવિશુધ્ધચારિત્ર, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સન્ની આહારી. ૯૪. એક પ્રકૃતિનું અપ્રાયોગ્ય બંધસ્થાન કેટલી માર્ગણાવાળા જીવો બાંધે ? ર૯ માર્ગણાવાળા જીવો બાંધે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસપરાય ચારિત્ર, ૩-દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ સમકિત, સની, આહારી. “(નામકર્મનાં ઉદયસ્થાનો કેટલી કેટલી માર્ગણાઓમાં હોય તેનું વર્ણન)” “ઉદયસ્થાનોમાં માર્ગણાઓનું વર્ણન” ૫. વિશ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સન્ની આહારી. એકેન્દ્રિય જીવોને આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? કઈ? ૨૭ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, નપુંસકવેદ, કાયયોગ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, અણાહારી. બેઈન્દ્રિય જીવોને આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, અણાહારી. ૯૮. તેઈન્દ્રિય જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, ૯૭. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૦૦. ૧૦૧. અચક્ષુદર્શન પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, અણાહારી ચઉરીન્દ્રિય જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, અણાહારી. અસની પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, અણાહારી. સની તિર્યંચ જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અણાહારી. મનુષ્યગતિ આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૬ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ૩-જ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, અણાહારી. નારકી જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિજાતિ,ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, ૧૦ર. ૧૦૩. Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૦૫. અણાહારી ૩-દર્શન. ૧૦૪. દેવતા આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અણાહારી. તીર્થકર કેવલી આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકૂલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી. ૧૦૬. અસની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અણાહારી ૧૦૭. એકેન્દ્રિય જીવો આશ્રયી ચોવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી. ૧૦૮. એકેન્દ્રિય જીવો આશ્રયી પચ્ચીશ નો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? રપ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૦૯. વિક્રીય તિર્યંચ જીવો આશ્રયી પચ્ચીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ઉ ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૩ ૧૧૦. ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ સમકિત, સની, આહારી. વૈકીય મનુષ્ય આશ્રયી પચ્ચીશ નો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી, ભવ્ય, અભવ્ય. આહારક મનુષ્ય આશ્રયી પચ્ચીશ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણામાં ૧૧૧ હોય? ૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, કાયયોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી, ત્રસકાય. ૧૧૨. દેવતા આશ્રયી પચ્ચીશ પ્રકૃતિનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૧૩. નારકી આશ્રયી પચ્ચીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૧૪. એકેન્દ્રિયોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૭ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ,૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅશાન, અવિરતિ, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસની, આહારી, અશુદર્શન, મિથ્યાત્વ, સાસ્વાદન Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૩૮. પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૭. દેવતા આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. નારકી આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૯. બેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૦. તેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ,ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૨. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં ૧૪૧. Page #36 -------------------------------------------------------------------------- ________________ રોત્તરી ભાગ-૭ હોય? ઉ ૩૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક, સની, આહારી. ૧૪૩. મનુષ્યજીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૯ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સની, આહારી. ૧૪૪. વૈક્રીય તિર્યંચ જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સન્ની, આહારી. ૧૪૫. વૈકીય મનુષ્ય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૯માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૪૬. આહારકમનુષ્ય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. Page #37 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૨૮. ૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, નપુંસર્વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ, ૩-દર્શન,૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૬. તીર્થકર કેવલી આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુકુલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૭. દેવતા આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. નારકી આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૯. બેઈન્દ્રિય આશ્રયી અઠ્ઠાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુસંકવેદ ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅશાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ૧૩૦. તેઈન્દ્રિય આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૩૧. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, કાયયોગ, ત્રસકાય, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૩ર. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસત્ની, આહારી. ૧૩૩. મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેગ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૪. વૈક્રીય તિર્યંચ આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૩૫. વૈક્રીય મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૩૬. આહારક શરીરી મનુષ્ય આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કર્મગ્રંથ-૬ ૧૧૫. બેઈન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈજિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી. તેઈન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી. ૧૧૭. ચઉરીન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી. ૧૧૮. અસની પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી. ૧૧૯. સન્ની પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, ક્ષયોપશમ, અસત્ની, આહારી. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૫ ૧૨૦. અસની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ઉ ૨૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, અને આહારી ૧૨૧. સની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૨. એકેન્દ્રિય જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી, કાયયોગ. વૈકીય તિર્યંચ જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૨૪. વૈક્રીય મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૫. આહારક મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૨૩. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મગ્રંથ-૬ ૧૪૭. દેવતા આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૫ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સાસ્વાદન, સન્ની, આહારી. ૧૪૮. નારકી આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૦ માર્ગણામાં હોય, માર્ગણામાં હોય નરકગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, નપુંસકવેદ, કાયયોગ, વચનયોગ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૪૯. તીર્થકર કેવલી આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૩માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૫૦. બેઈન્દ્રિય જીવો આશ્રયી ત્રિીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની આહારી. ૧૫૧. તેઈન્દ્રિય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ૧૫ર. ઉરક્રિય આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરક્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૫૫. સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૩. પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સની, અસત્ની, આહારી. ૧૫૪. વૈક્રીય તિર્યંચ જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સન્ની અને આહારી. મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી. વૈકીય મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૭. આહારક મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, સન્ની, આહારી. ૧૫૮. તીર્થકર કેવલી જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ૧૫૬. Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૮૩. ઉદય ઉદીરણામાં સાથે વિચ્છેદ પામે એવી પ્રવૃતિઓ કેટલી હોય છે? ૮૧ હોય મોહનીય-રર, નામ-૫૮, ગોત્ર-૧ = ૮૧, મોહનીય-રર, મિશ્રમોહનીય, અનંતાનુબંધિ આદિ-૧૫, હાસ્યાદિ-૬. નામ-૫૮, પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૪, સ્થાવર-૧૦ = ૫૮. પિંડપ્રકૃતિ-૩૭, નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ-૪જાતિ, ૫-શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ ર-વિહાયોગતિ, ૪-આનુપૂર્વી. પ્રત્યેક-૭, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. ત્રણ-૪, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. ૧૮૪. મિશ્રમોહનીયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકે હોય? ઉ ત્રીજા ગુણસ્થાનકે સાથે વિચ્છેદ હોય છે. ૧૮૫. અનંતાનુબંધિ ચાર કષાયની ઉદય, ઉદીરણા સાથે કેટલા ગુણસ્થાનકમાં વિચ્છેદ પામે? ઉ બે ગુણસ્થાનકને વિષે સાથે હોય. ૧૮૬. અપ્રત્યાખ્યાનય ચાર કષાયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં સાથે હોય? ચાર ગુણસ્થાનકને વિષે સાથે હોય ૧૮૭. પ્રત્યાખ્યાનીય ચાર કષાયની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં સાથે હોય? પાંચમા ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૮૮. સંજવલન ત્રણ કષાયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનક સુધી હોય? ઉ નવમા ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૮૯. હાસ્યાદિ ૬ કેટલા ગુણસ્થાનક સુધી સાથે હોય? ઉ આઠમા ગુણસ્થાનક સુધી ઉદય, ઉદીરણા સાથે હોય છે. ૧૯૦. દેવગતિ, નરકગતિની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સાથે હોય છે. ૧૯૧. દેવાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વીની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનક સુધી હોય છે? ઉ. ૧, ૨ અને ગુણસ્થાનકમાં હોય છે. ૧૯૨. નરકાનુપૂર્વીની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એક અને ચાર એમ બેમાં હોય. ૧૯૩. વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એક થી ચારમાં હોય. ૧૯૪. ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૧ થી ૧૩ માં હોય. ૧૯૫. આહારક શરીર, આહારક અંગોપાંગની ઉદય ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? છઠ્ઠા ગુણસ્થાનક એકમાં જ હોય. ૧૯૬. પહેલું સંઘયણ, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એકથી તેરમા હોય છે. ૧૯૭. બીજા, ત્રીજા સંઘયણની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય ? . એકથી અગ્યારમાં હોય. ૧૯૮. છેલ્લા ત્રણ સંઘયણની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એકથી સાતમાં હોય. ૧૯૯. તિર્યંચગતિ, ઉદ્યોત, નીચ ગોત્રની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય ? ઉ એક થી પાંચમાં હોય. ૨૦૦. એકેન્દ્રિયાદિ, ચાર જાતિ, સ્થાવરની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧૭૧. ઉ. ૧૭૨. ઉ ૧૭૩. ૯. ૧૭૪. ઉ ૧૭૫. ઉ કર્મગ્રંથ-દ ૬-સમકિત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, અભવ્ય. છયાશીની સત્તા કેટલી માર્ગણામાં હોય ? ૪૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. એંશીની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૮ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, મિથ્યાત્વ. અઠયોતેરની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૪ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, કાયયોગ, ૩વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. એંશી પ્રકૃતિઓ ક્ષપકશ્રેણી આશ્રયી કેટલી માર્ગણામાં હોય ? ૩૧/૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૨-વેદ, અથવા ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મ સંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની આહારી, અણાહારી. ઓગણ્યાએંશી પ્રકૃતિની સત્તા કેટલી માર્ગણામાં હોય ? ક્ષપક આશ્રયી ૩૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી, અણાહારી. ૧૭૬. છોતેર પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય ? Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૩૫ ૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી, અણાહારી. ૧૭૭. પંચોતેર પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી, અણાહારી. ૧૭૮. નવ પ્રકૃતિની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સની, અણાહારી. ૧૭૯. આઠ પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણમાં હોય? ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી. ઉદય ઉદીરણા વિચ્છેદ પ્રકૃતિઓનું વર્ણન ૧૮૦. ઉદય કોને કહેવાય? ઉ ઉદયાવલિકામાં આવેલા કર્મ પુદ્ગલોનો અનુભવ કરવો તે ઉદય કહેવાય છે. ૧૮૧. ઉદીરણા કોને કહેવાય? ઉદયાવલિકામાં નહિ આવેલા કર્મ પુદગલોને યોગ રૂપ વીર્ય વિશેષ કરીને અર્થાત બલાત્કારે ઉદયાવલિકામાં દલિતોલાવી ભોગવવા એટલે તેનો અનુભવ કરવો તેનું નામ ઉદીરણા કહેવાય છે. ૧૮૨. ઉદય ઉદીરણામાં પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ? ૧રર, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫, નામ-૬૭, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. ઉ Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૬૦. ઉ ક્ષાયિક, સની, આહારી. ૧૫૯. દેવતાના જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની આહારી, ૩-યોગ. બેઈદ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૬૧. તેઈન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, માર્ગણામાં હોય તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬ર. ચઉરીન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચહેરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬૩. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩| દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્ની, આહારી. ૧૬૪. તીર્થકર કેવલી જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર ગા Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ ૧૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુકુલલેશ્યા, ક્ષાયિકસમકિત, સન્ની, આહારી, ભવ્ય. ૧૬૫. તીર્થકર કેવલી આશ્રયી નવ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, સન્ની, ક્ષાયિક, અણાહારી. ૧૬૬. સામાન્ય કેવલી જીવો આશ્રય આઠ પ્રકૃતિનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી. સત્તાસ્થાનોનું વર્ણન ૧૬૭. ત્રાણું પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૪૫ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, સન્ની, આહારી, અણાહારી. ૧૬૮. બાણું પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૫૮ માર્ગણામાં હોય, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,. ૬-સમકિત, સની, અસત્ની, આહારી, અણાહારી. નેવ્યાશીની સત્તા કેટલી માર્ગાણામાં હોય? ઉ ૪૯ માર્ગણામાં હોય, મનુષ્ય, નરક, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી, અણાહારી. અઠયાશીની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૬૦ માર્ગણામાં હોય, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉ ૧૬૯. ૧૭૦. Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ઉ એક અને બે એમ બેમાં હોય છે. ૨૦૧. આતપ, સૂક્ષ્મત્રિકની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ એક પહેલા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૨. પ્રત્યેક સ્થિર, શુભ, સુસ્વર, અસ્થિર, અશુભ, દુસ્વરની, ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય. ૨૦૩. પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાતની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય. ૨૦૪. બાકીની પ્રકૃતિઓની ઉદય, ઉદીરણા કઈ રીતે હોય? તે કેટલી હોય? એકતાલીશ પ્રકૃતિઓની ઉદીરણા પહેલી વિચ્છેદ પામે છે પછી ઉદય વિચ્છેદ પામે છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય-પ ૨૦૫. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ની ઉદીરણા, ઉદય કયારે કયારે હોય? ૧૪ની ઉદીરણા બારમાની એક આવલીકા બાકી રહે ત્યારે વિચ્છેદ પામે અને ઉદય અંત સમયે વિચ્છેદ થાય છે. ૨૦૬. નિદ્રા, પ્રચલાની ઉદીરણા, ઉદય કયારે હોય? બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમય પહેલાની એક આવલિકા સુધી ઉદીરણા અને ઉપાજ્ય સમય સુધી ઉદય હોય છે. ૨૦૭. થીણધ્ધત્રિકની ઉદય-ઉદીરણા કયાં સુધી હોય? ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનકની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય, ઉદય છટ્ટાના અંત સમય સુધી હોય છે. ૨૦૮. વેદનીયની બેની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? 3 ઉદય ૧ થી ૧૪ અને ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય. ૨૦૯. મિથ્યાત્વ મોહનીયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉદય પહેલા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. ઉદીરણા એક આવલિકા ન્યૂન સુધી હોય છે. ૨૧૦. સમ્યક્ત મોહનીયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ઉદય હોય. ઉદીરણા એક આવલિકા ન્યૂન હોય છે. ૨૧૧. સંજવલન લોભની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? 3 ઉદય ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી, ઉદીરણા એક આવલિકા ન્યૂન સુધી જાણાવી. ૨૧૨. ત્રણવેદની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? ૧ થી ૯ સુધી ઉદય અને નવમાંની એક આવલિકા ન્યૂન સુધી ઉદીરણા હોય છે. ઉ ૨૧૩. નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્યની ઉદય, ઉદીરણા ક્યાં સુધી હોય? ઉ પોત પોતાના ગુણસ્થાનક સુધી ઉદય, નરક, દેવ ૧ થી ૪, તિર્યંચાયુ ૧ થી પાંચ સુધી અને ઉદીરણા એક આવલિકા ન્યૂન જાણવી. ૨૧૪. મનુષ્યાયુષ્યની ઉદય, ઉદીરણા, કયાં સુધી હોય? ઉ ૧ થી ૧૪ સુધી ઉદય જાણવો, ૧ થી ૬ સુધી ઉદીરણા જાણવી. ૨૧૫. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશની, ઉદય, ઉદીરણા ક્યાં સુધી હોય? ૧ થી ૧૪ સુધી ઉદય, ૧ થી ૧૩ સુધી ઉદીરણા હોય. ૨૧૬. જિનનામની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? - ૧૩ અને ૧૪માં ઉદય, ૧૩ મેજ ઉદીરણા હોય. ૨૧૭. ઉચ્ચ ગોત્રની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? ૧ થી ૧૪ ઉદય, ૧ થી ૧૩ ઉદીરણા હોય છે. ૨૧૮. પાંચ નિદ્રાની ઉદય, ઉદીરણામાં ફેર છે? કઈ રીતે? શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી બાકીના કાળમાં ઉદય, ઉદીરણા સાથે જ હોય છે. ઉ Page #51 -------------------------------------------------------------------------- ________________ ४० કર્મગ્રંથ-૬ ૨૨), ૨૨૧. ૨૧૯ મિથ્યાત્વ મોહનીયની ઉદય, ઉદીરણા કઈ રીતે જાણવી? અનાદિ મિથ્યાત્વી સૌ પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે તે વખતે અનિવૃત્તિકરણની છેલ્લી આવલિકામાં એટલે ત્યાં સુધી ઉદય જ હોય છે. છેલ્લી આવલિકામાં ઉદીરણા હોતી જ નથી. ગુણસ્થાનકને વિષે બંધ અબંધ પ્રવૃતિઓનું વર્ણન. પહેલા ગુણસ્થાનકે બંધ અબંધ આદિ પ્રકૃતિઓ કેટલી હોય? ૧૧૭ બંધમાં હોય ૩ અબંધમા હોય છે. નામ-૩, આહારકદ્વિક, જિનનામ. બીજા ગુણસ્થાનકે બંધ અબંધ આદિ પ્રકૃતિઓ કેટલી હોય? બંધમાં ૧૦૧, ૧૯ અબંધ તથા વિચ્છેદ થયેલ હોય છે મોહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૬, મોહનીય-૨, નપુંસકવેદ-મિથ્યાત્વ. આયુ-૧, નરકાયુષ્ય. નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૧૦, નરકહિક, એકેન્દ્રિયાદિ ૪-જાતિ, આહારકહિક, છેલ્લું સંઘયણ, છેલ્લે સંસ્થાના પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૨૨૨. ત્રીજા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં-૭૪, અબંધ-૪૬ હોય દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુ૪, નામ-૩૧, ગોત્ર-૧ = ૪૬, દર્શનાવરણીય-૩, ક્ષણધ્યાત્રિક. મોહનીય-૭, અનંતા-૪, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૧, પિંડ-૨૧, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૧ નરકહિક, તિર્યંચતિક, એકેન્દ્રિય ૪ જાતિ, આહારદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, જિનનામ, આતપ, ઉદ્યોત. સ્થાવર-૭, સ્થાવર-ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧, નીચ ગોત્ર રર૩. ચોથા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં ૭૭ હોય. અબંધમાં ૪૩ હોય. દર્શનાવરણીય-૩, મોહનીય૭, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧, આયુ-૨, નરકાયુ-તિર્યંચાયુ નામ૩૦, પિડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૨૪. પાંચમા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં-૬૭ હોય અંબધ પ૩ હોય, દર્શનાવરણીય-૩, મોહનીય-૧૧, અનંતાનુબંધિ આદિ ૮ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, આયુ૩, નરક, તિર્યચ, મનુષ્ય, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર૭, પિંડ-૨૬, નરક-તિર્યચ-મનુષ્યગતિ, ૪-જાતિ, ઔદારિકહિક, આહારદ્રિક, ૬ સંઘયણ, પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, નરકતિર્યંચ, મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત, ગોત્ર-૧ નીચ ગોત્ર. રરપ. છઠ્ઠા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધ-૬૩ હોય અબંધ ૫૭ હોય છે. દર્શના-૩, મોહનીય-૧૫, આયુ૩, નામ-૩૫, ગોત્ર-૧ = પ૭, મોહનીય-૧૫, અનંતા-૧૨ કષાય, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭. ર૨૬. સાતમા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં ૫૯ કે ૫૮ હોય અબંધ ૬૧ કે ૬ર હોય છે દર્શના-૩, મોહનીય-૧૭, આયુ-૩, નામ-૩૬, ગોત્ર-૧, વેદનીય-૧. અશાતા વેદનીય. મોહનીય-૧૭, મિથ્યાત્વ, અનંતા ૧૨ કષાય, અરતિ, શોક નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૬, પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. પિંડ-૨૪, નરક, તિર્યચ, મનુષ્યગતિ, ૪-જાતિ, ઔદારિકદ્ધિક, અશુભવિહાયોગતિ, ૩ આનુપૂર્વી ૬-સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન. ૨૨૭. આઠમાના પહેલા ભાગે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં ૫૮ અને અબંધમાં દર હોય છે. દર્શના-૩, વેદની-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧ = ૬૨, નામ-૩૬, પિંડ ૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. ૨૨૮. આઠમાના બે થી છ ભાગે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ બંધમાં પલ હોય અને અબંધ ૬૪ હોય છે. દર્શના૫, વેદની-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧ = ૬૪. રર૯. આઠમાના સાતમા ભાગે બંધ, અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨૩૦. ૯. ૨૩૧. ૨૩૨. ઉ. ૨૩૩. ઉ. ૨૩૪. ઉ ૨૩૫. ૯. ૨૩૬. ઉ ૨૩૭. કર્મગ્રંથ-દ બંધમાં ૨૬, અબંધમાં ૯૪ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૧૭, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્ર-૯, સ્થાવર-૧૦ નવમાના પહેલા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૨, અબંધમાં ૯૮ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૧, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, = ૯૮. મોહનીય-૨૧, અનંતા૧૨ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, સ્થાવર-૧૦, ત્રસ-૯ નવમાના બીજા ભાગે બંધ, અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૧, અબંધમાં ૯૯ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૨, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના ત્રીજા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૦, અબંધમાં ૧૦૦ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૩, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના ચોથા ભાગે બંધ, અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ? બંધમાં ૧૯, અબંધમાં ૧૦૧ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૪, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના પાંચમા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧૮ અબંધમાં ૧૦૨ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૫, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. દશમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧૭, અબંધમાં ૧૦૩ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૬, આયુ-૪ નામ-૬૬, ગોત્ર-૧. અગ્યાર થી તેર ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧ હોય, અબંધમાં ૧૧૯, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૧૯. ચૌદમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ ૨૩૮. ઉ ૨૩૯. ઉ. ૨૪૦. ઉ ૨૪૧. ઉ. ૨૪૨. ૯ બંધ-૦, અબંધ-૧૨૦ હોય છે. બાસઠ માર્ગણાને વિષે અંબધ પ્રકૃતિઓનું વર્ણન પહેલી ત્રણ નરકને વિષે અબંધ પ્રકૃતિઓ ૪૩ ઓઘે કેટલી પ્રકૃતિઓ ન બંધાય ? કઈ ? ૧૯ના બંધાય આયુ-૨,-દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ-૧૭. પિંડ-૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંડ-૧૨, દેવાદ્વિક, નરદ્ધિક, વૈક્રીયદ્ઘિક, આહારકદ્ધિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. પ્રત્યેક ૧-આતપ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૧ થી ૩ નરકમાં પહેલા ગુણઠાણે કેટલી પ્રકૃતિનો અબંધ હોય ? ૨૦, આયુ-ર, નામ-૧૮-પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪ = ૧૮, પ્રત્યેક-૨, આતપ, જિનનામ. બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૨૪, આયુ-૨, મોહનીય-૨, નામ-૨૦. મોહનીય-૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૧૪, નરકદ્ધિક, દેવદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન. ત્રીજા ગણુઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. નામ-૩૫. પિંડ૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, દેવદ્ધિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧, આયુ૩-નરક, દેવ, તિર્યંચાયુષ્ય. નામ-૩૪-પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર૭, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કર્મગ્રંથ-૬ ૨૪૩. ૨૪૪. ૪ થી ૬ નરકને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન ઓઘે પહેલે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૦ આયુ-૨, નામ-૧૮, આયુ-૨, નરક, દેવાયુષ્ય, નામ-૧૮, પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૨, નરકદ્ધિક, દેવદ્રિક, ૪-જાતિ, વક્રીયદ્રિક, આહારકકિ. પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ૪૯, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩૫, પિંડ-રપ, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૫, નરકદ્ધિક, તિર્યચહિક, દેવદ્રિક, ૪-જાતિ, વક્રીયદિક, આહારકદ્રિક, છેલ્લા પાંચ સંઘયણ છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ સ્થાવર, સ્થાવર-ચતુષ્ક, દુર્ભગત્રિક સાતમી નારકીને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન ઓધે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૧ આયુ-૩, નામ-૧૮, આયુ-૩, નરક, દેવ, મનુષ્યાયુષ્ય નામ-૧૮, પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૪, આયુ-૩, નામ-૨૦, ગોત્ર-૧ ઉચ્ચ ગોત્ર નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪, નરકલિક, દેવદિક, મનુષ્યદિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્વિક ૨૪૫. ઉ ૨૪૬. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૪૫ ૨૪૭. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ર૯, મોહનીય-૨, આયુ-૪, નામ-રર, ગોત્ર-૧ ઉચ્ચગોત્ર. મોહનીય૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-રર-પિંડ-૧૬, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૬. નરકહિક, દેવદિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. ૨૪૮. ત્રીજા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૫૦, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧ = ૫૦, નામ-૩૫-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫, નરકદ્ધિક, તિર્યચકિક, દેવદ્રિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકદ્રિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુભર્ગત્રિક, ગોત્ર-૧ નીચ ગોત્ર. તિર્યંચગતિને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૨૪૯. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૩-નામ-૩-આહારકદ્ધિક, જિનનામ. ર૫૦. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, આયુ-૧, મોહનીય-૨, નામ-૧૬, આયુ-૧, નરકાયુષ્ય. મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૦, નરકહિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લે સંસ્થાન. પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ર૫૧. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૫૧, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧. મોહનીય૭, અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૬પિંડ-૨૬, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૬-નરકદ્ધિક, તિર્યચદ્રિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, ઔદારિકક્રિક, આહારદિક, ૬-સંઘયણ છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પર. ઉ ૨૫૩. ઉ જી ૨૫૪. પહેલા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૩, નામ-૩, આહારકટ્રિક, જિનનામ. ૨૫૫. બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ઉ ૫૬. ઉ ૨૫૭. ઉ ૨૫૮. ઉ કર્મગ્રંથ-દ ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૬, ગોત્ર-૧. નામ૩૬-પિંડ-૨૬, પ્રત્યેક-૩, સ્થાવર-૭. આયુ-૩, નરક, તિર્યંચ મનુષ્યાયુષ્ય. પાંચમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૪, દર્શન-૩, મોહનીય-૧૧, આયુ-૩, નામ-૩૬, ગોત્ર-૧. મોહનીય-૧૧, અનંતાનુબંધિઆદિ-૮કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૩૬-પિંડ-૨૬, પ્રત્યેક-૩, સ્થાવર-૭. મનુષ્યગતિને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન ૧૯. આયુ-૧, મોહનીય-૨, નામ-૧૬. પિંડ-૧૦, પ્રત્યેક- ૨, સ્થાવર-૪. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૧, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧. નામ૩૬-પિંડ-૨૬, પ્રત્યેક-૩, સ્થાવર-૭. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૪૯. દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, નામ-૩૫-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પાંચમા ગુણઠાણાથી ચૌદમા સુધી અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? પાંચમા ગુણઠાણે-૫૩, છટ્ટે-૫૭, સાતમે ૬૧ કે ૬૨, આઠમાના પહેલા ભાગે-૨૬, આઠમાના ૨ થી ૬ ભાગે-૬૪, આઠમાના સાતમા ભાગે-૯૪, નવમાના પહેલા ભાગે-૯૮, બીજા ભાગે-૯૯, ત્રીજા ભાગે-૧૦૦, ચોથા ભાગે-૧૦૧, પાંચમા ભાગે-૧૦૨, દશમે-૧૦૩ અગ્યારમે-૧૧૯, બારમે-૧૧૯, તેરમે-૧૧૯, ચૌદમા ગુણસ્થાનકે૧૨૦ અબંધમાં હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૬૧. દેવગતિને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ર૫૯. ઓધે તથા પહેલા ગુણઠાણે અબંધ કેટલી પ્રકૃતિઓ હોય? ૧૭, આયુ-૨, નામ-૧૫, આયુ-૨, નરક, દેવ, નામ-૧૫, પિંડ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩, સૂક્ષ્મત્રિક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્રિક, વિકલેન્દ્રિયત્રિક, આહારકહિક અને વૈકીયદ્રિક. પ્રત્યેક-૧ જિનનામ ૨૬૦. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૪, મોહનીય-૨, આયુ-૨, નામ-૨૦. મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-ર-નરક, દેવ. નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૪-નરકલિક, દેવદિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકઠિક છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૨ આતપ, જિનનામ. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩પ-પિંડ-૨પ, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યચકિક, દેવદ્રિક. ૪-જાતિ, વૈકીયદ્વિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. ગોત્ર-૧-નીચ ગોત્ર, પ્રત્યેક૩-આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં અબંધ પ્રવૃતિઓ ૨૬૨. ઓઘે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ. ૧૬, આયુ-૨, નામ-૧૪. આયુ-૨, નરક, દેવાયુષ્ય. નામ-૧૪, પિંડ ૧૧ સ્થાવર-૩-સુક્ષ્મત્રિક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્રિક, વિકસેન્દ્રિયત્રિક, આહારકકિક, વૈકીયદ્રિક. ૨૬૩. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૭, આયુ-૨, નામ-૧૫. નામ-૧૫-પિંડ-૧૧, પ્રત્યેક-૧ જિનનામ, સ્થાવર-૩. ર૬૪. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૯. ૨૬૫. ઉ ર૬૬. ૨૬૭. ૨૬૮. ઉ ૨૬૯. ઉ કર્મગ્રંથ-૬ ૪૮, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. દર્શના૩, થીણધ્ધીત્રિક. મોહનીય-૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. આયુ-૩-નરક, તિર્યંચ-દેવાયુષ્ય, નામ-૩૪-પિંડ૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, દેવદ્વિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત, સ્થાવર૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. વૈમાનિકના ત્રણથી આઠ દેવલોકમાં અબંધ પ્રકૃતિઓ ઓઘે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ? ૧૯, આયુ-૨, નામ-૧૭. આયુ-૨, નરક, દેવાયુષ્ય. નામ-૧૭-પિંડ૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, વૈક્રીયદ્વિક. પ્રત્યેક-૧ આતપ. પહેલા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૨૦, આયુ-૨, નામ-૧૮. નામ-૧૮-પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પ્રત્યેક-૨, આતપ, જિનનામ. બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૨૪, આયુ-૨, મોહનીય-૨, નામ-૨૦. મોહનીય-૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪નરકદ્ધિક, દેવદ્વિક, ૪-જાતિ, આહાર, વૈક્રીયદ્ઘિક, છેલ્લું સંઘયણ છેલ્લું સંસ્થાન. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૦, દશન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩૫-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, - દેવદ્વિક, ૪-જાતિ - આહારકકિ - વૈક્રીયદ્રિક છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૪૮,દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. નામ-૩૪, પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ ઉ. નવમા દેવલોકથી નવ રૈવેયકમાં અબંધ પ્રવૃતિઓ ૨૭૦. ઓધે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૩, આયુ-૩, નામ-૨૦. નામ-૨૦નપિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૪-નરકદ્ધિક-તિર્યચકિદેવદિક-૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકહિક, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. ૨૭૧. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૪, આયુ-૩, નામ-૨૧. પિંડ-૧૪, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પ્રત્યેક ૩- આતપ, ઉદ્યોત, જિનનામ. ૨૭૨. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૮, આયુ-૩, મોહનીય-૨, નામ-૨૩. મોહનીય-૩-મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૩, નરક, તિર્યંચ, દેવાયુષ્ય, નામ-૨૩-પિંડ-૧૬, પ્રત્યેક-૩, સ્થાવર-૪. ૨૭૩. ત્રીજા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૫૦, ત્રીજા ગુણઠાણે અને ચોથા ગુણઠાણે ૪૮ હોય. ૫૦, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫. ગોત્ર-૧. નામ૩પ-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. આયુ૩, નરકતિર્યંચદેવ, નામ-૩૪-પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭ પાંચ અનુત્તરમાં અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૨૭૪. ઓધે તથા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. એકેન્દ્રિયાદિ-ચાર જાતિ-પૃથ્વી, અપ, વનસ્પતિ આ સાત માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન. ૨૭૫. ઓથે પહેલે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૧, આયુ-૨, નામ-૯, આયુ-૨, નરક-દેવાયુષ્ય નામ-૯, પિંડ-૮, પ્રત્યેક-૧ જિનનામ, પિંડ-૮ નરકતિક, દેવદિક, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨૭૬. ઉ. ૨૭૭. G. ૨૭૮. ૨૭૯. ઉ કર્મગ્રંથ-૬ આહારકદ્ધિક, વૈક્રીયદ્ધિક બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ૨૪ અથવા ૨૬. ૨૪-આયુ-૨, નામ-૨૦, મોહનીય-૨. મોહનીય-૨મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૨. નરક-દેવાયુષ્ય, નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪-નરકહિક, દેવદ્વિક, ૪-જાતિ, આહારકદ્ધિક, વૈક્રીયદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૨, આતપ, જિનનામ. અથવા-૨૬, મોહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૦, નામ-૨૦. પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪ તેઉકાય વાયુકાયને વિષે અબંધ પ્રકૃતિઓ ઓઘે પહેલે ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૫. આયુ-૩. નરક, મનુષ્ય, દેવાયુષ્ય, નામ-૧૧. પિંડ-૧૦, પ્રત્યેક૧ જિનનામ. પિંડ-૧૦ નરકદ્ધિક, મનુષ્યદ્ઘિક, દેવકિ, આહારદ્ધિક, વૈક્રીયદ્વિક. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર, ત્રસકાય, પંચેન્દ્રિયજાતિ, ૩-યોગને વિષે અબંધ પ્રકૃતિઓ એક થી છ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી કેટલી હોય ? અનુક્રમે ૩-૧૯, ૪૬, ૪૩,૫૩ અને ૫૭ એમ એક થી ૬ ગુણઠાણે જાણવી. સાતમા થી નવમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? સાતમે ૬૧ અથાવા ૬૨, આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી ૬ ભાગે આઠમાના સાતમા ભાગે નવમાના પહેલા ભાગે નવમાના બીજા ભાગે નવમાના ત્રીજા ભાગે નવમાના ચોથા ભાગે નવમાના પાંચમા ભાગે ૬૨ ૬૪ ૯૪ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ હોય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૮૦. ઉ. ૨૮૧. ૨૮૨. ઉ ૨૮૩. ઉ ૨૮૪. ઉ. ૨૮૫. ૯. દશમાથી ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯, ૧૨૦ જાણવી. ત્રણ વેદને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી ૬ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે ૩, ૧૯, ૪૬, ૪૩, ૫૩ અને ૫૭ પ્રકૃતિઓ જાણવી. સાતમાથી નવમા સુધી કેટલી પ્રકૃતિઓ અબંધ રૂપે હોય ? સાતમે ગુણઠાણે ૬૧ અથવા ૬૨ આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી છ ભાગે આઠમાના સાતમા ભાગે નવમાના પહેલા ભાગે જ હોય પછી અવેદી જીવો ગણાય છે. કર ૬૪ ૯૪ ૯૮ વેદનો ઉદય અહીં સુધી ક્રોધ કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી છ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે ૩-૧૯, ૪૬, ૪૩, ૫૩ અને ૫૭ પ્રકૃતિઓ જાણવી. સાતથી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? સાતમે ૬૧ અથવા ૬૨ ૬૨ ૬૪ ૯૪ ૯૮ ૯૯ પ્રકૃતિઓ હોય છે. આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી છ ભાગે ૫૧ આઠમાના સાતમા ભાગે નવમાના પહેલા ભાગે નવમાના ભીજા ભાગે માન કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે એક થી સાત ગુણઠાણે જાણવી. ૩, ૧૯, ૪૬, ૪૩, ૫૩, ૫૭, ૬૧ અથવા ૬૨ હોય. Page #63 -------------------------------------------------------------------------- ________________ 'અને કર્મગ્રંથ-૬ ૯૯ ૨૮૬. આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી છ ભાગે આઠમાના સાતમા ભાગે નવમાના પહેલા ભાગે નવમાના બીજા ભાગે નવમાના ત્રીજા ભાગે ૧૦૦ પ્રકૃતિઓ હોય છે. માયા કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે ૩, ૧૯, ૪૬,૪૩, ૨૩, ૨૭, ૬૧ કે દર સાત ગુણઠાણે જાણવી. આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી છ ભાગે આઠમાના સાતમા ભાગે ८४ નવમાના પહેલા ભાગે ૯૮ નવમાના બીજા ભાગે નવમાના ત્રીજા ભાગે ૧૦૦ પ્રકૃતિઓ હોય છે. નવમાના ચોથા ભાગે૧૦૧ પ્રકૃતિઓ હોય છે. લોભ કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે ૩, ૧૯, ૪૬, ૪૩, પ૩ અને પ૭ પ્રકૃતિઓ જાણવી. સાત થી દશ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે સાતમા ગુણઠાણે ૬૧ અથવા દર આઠમાના પહેલા ભાગે દુર આઠમાના બે થી છ ભાગે આઠમાના સાતમા ભાગે નવમાના પહેલા ભાગે ૯૮ ૨૮૭. ઉ ૨૮૮. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૮૯. ઉ. ૨૯૦. ઉ ૨૯૧. ઉ ૨૯૨. નવમાના બીજા ભાગે નવમાના ત્રીજા ભાગે નવમાના ચોથા ભાગે નવમાના પાંચમા ભાગે દશમાના ગુણઠાણે ત્રણ જ્ઞાન, અવધિદર્શન વિષે અબંધ પ્રકૃતિઓ ચાર થી બાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૪ થી સાત ગુણઠાણે અનુક્રમે ૪૩, ૫૩, ૫૭ અને ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ જાણવી. આઠમાના પહેલા ભાગે આઠમાના બે થી ૬ ભાગે ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ પ્રકૃતિઓ હોય છે. દર ૬૪ આઠમાના સાતમા ભાગે ૯૪ નવમાના પાંચ ભાગે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ દશમા ગુણઠાણે ૧૦૩ ૧૧, ૧૨ ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી મનઃ પર્યવ જ્ઞાનને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન છ થી બાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૬૧ કે ૬૨ છ સાત ગુણઠાણે જાણવી. ૬૨, ૬૪, ૯૪ આઠમા ગુણઠાણે હોય. ૫૭, ૫૩ ૯૮, ૯૯, ૧૦૦,૧૦૧, ૧૦૨ નવમા ગુણઠાણે જાણવી. ૧૦૩, ૧૧૮, ૧૧૯ દશ થી બાર ગુણઠાણે જાણવી. કેવલજ્ઞાન, કેવલદર્શન ને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન તેરમે ચૌદમે ગુણઠાણે અબંધ પ્રકૃતિઆ કેટલી હોય ? ૧૧૯, ૧૨૦ તેરમે ચૌદમે ગુણઠાણે જાણવી. સામાયિક છેદોપસ્થાપનીય ને વિષે અબંધ પ્રકૃતિઓ છ થી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જી ૨૯૩. ઉ ૨૯૪. ૯ ૨૯૫. ૯. ૨૯૬. 6. ૨૯૭. ઉ ૨૯૮. ઉ. કર્મગ્રંથ-૬ છઠ્ઠા ગુણઠાણે ૫૭, સાતમે ૬૧ અધવા દર આઠમે અનુક્રમ ૬૨, ૬૪, ૯૪ હોય. નવમા ગુણઠાણે અનુક્રમ ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ છ સાત ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? છઠ્ઠા ગુણઠાણે ૫૭ અને સાતમે ૬૧ અથવા ૬૨ હોય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૦૩ હોય છે. દર્શના-૫, વેદની-૧, મોહનીય-૨૬, આયુ-૪ નામ૬૬, ગોત્ર-૧ = ૧૦૩ નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૯, સ્થાવર-૧૦. યથાખ્યાત ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૧, ૧૨, ૧૩ ગુણઠાણે ૧૧૯ હોય (શાતા વેદનીય શિવાય) ૧૪મા ગુણઠાણે, ૧૨૦ અબંધમાં હોય છે. દેશવિરતિ ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૩, દર્શના-૩, મોહનીય-૧૧, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, દર્શનાવરણીય-૩-થીણધ્ધીત્રિક. મોહનીય-૧૧-અનંતાનુબંધિ-૮ કષાય, મિથ્યાત્વ, સ્ત્રી, નપુંસકવેદ. નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૬-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ધિક, ૪-જાતિ, ઔદારિકદ્ધિક, આહારકદ્ધિક, ૬-સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧-નીચ ગોત્ર, સ્થાવર૭-સ્થાવર ચતુષ્ક, દુર્વ્યગત્રિક. એક થી ચાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ચાર ગુણઠાણે અનુક્રમે ૩, ૧૯, ૪૬, અને ૪૩ પ્રકૃતિઓ અબંધ રૂપે હોય છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શનને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી ચાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે, ૩, ૧૯, ૪૬ અને ૪૩ પ્રકૃતિઓ જાણવી. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૫૫ ૨૯૯. પાંચ થી સાત ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે, પ૩, ૨૭ અને ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ જાણવી. ૩૦૦. આઠ થી બાર ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? આઠમા ગણુઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ જાણવી. દશમે ગુણઠાણે ૧૦૩ જાણવી. ૧૧, ૧૨ ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી. કૃષ્ણ નીલ કાપોત લેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓ વર્ણન ૩૦૧. એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? છ ગુણઠાણામાં અનુક્રમે આ પ્રમાણે જાણવી. ૩, ૧૯, ૪૬, ૪૩પ૩ અને પ૭ હોય. તેજો વેશ્યાને ને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૦૨. ઓધે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ૯, આયુ-૧ નરકાયુષ્ય, નામ-૮, પિંડ-૫, સ્થાવર-૩, સૂક્ષ્મત્રિક પિંડ-પ-નરકકિક, વિકસેન્દ્રિયત્રિક. ૩૦૩. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૨, આયુ-૧, નામ-૧૧, આયુ-૧-નરકાયુ નામ-૧૧-પિંડ-૭, પ્રત્યેક૧, સ્થાવર-૩. પિંડ-૭, નરકલિંક, વિકસેન્દ્રિયત્રિક, આહારાકદ્ધિક, પ્રત્યેક-૧, જિનનામ. સ્થાવર-૩ સૂક્ષ્મત્રિક. ૩૦૪. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ , નપુંસકવેદ. આયુ-૧, પિંડ-૧૦-નરકલિક, ૪-જાતિ, આહારકકિછેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન પ્રત્યેક-૨ આતપ, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૩૦૫. ત્રીજા થી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩, ૨૩, ૨૭, ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ ઉ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કર્મગ્રંથ ૬ ઉ જાણવી. પદ્મ લેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૦૬. ઓધે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ૧ ૨, આયુ-૧, નરકાયુ નામ-૧૧-પિંડ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪, પિંડ ૬-નરકદ્રિક, ૪-જાતિ. પ્રત્યેક-૧, આતપ. સ્થાવર-૪ સ્થાવર ચતુષ્ક. ૩૦૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૫, આયુ-૧, નરકાયુ. નામ-૧૪-પિંડ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૮-નરકદ્ધિક, ૪ જાતિ, આહારકદ્રિક. પ્રત્યેક-૨, આત૫, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૦૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૧, નરકાયુ. નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ૧૦-નરકદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. ૩૦૯. ત્રીજાથી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩,૫૩, ૫૭, ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ ત્રીજા ગુણઠાણે થી જાણવી. શુકુલ વેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૧૦. ઓથે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૬, આયુ-ર-નરકા, તિર્યંચાયુ નામ-૧૪. પિંડ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૮, નરકલિક, તિર્યચદ્ધિક, ૪-જાતિ. પ્રત્યેક-ર-આપ -ઉદ્યોત, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૩૧૧. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, આયુ-૨, નામ-૧૭. આયુર-નરકાયુ, તિર્યંચાયુ નામ-૧૭. પિંડ-૧૦, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પિંડ-૧૦-નરકદ્ધિક, તિર્યચદ્રિક, ૪જાતિ,આહારકદ્રિક. પ્રત્યેક-૩-આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવર Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૪, સ્થાવર ચતુષ્ક. ૩૧૨. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૩, મોહનીય-૨, આયુ-૨, નામ-૧૯, મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ-આયુ-ર-નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, નામ-૧૯-પિંડ-૧૨, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પિંડ-૧૨-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લે સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૧૩. ત્રીજાથી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ત્રીજા ગુણઠાણથી અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩, ૫૩, ૫૭ અને ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ જાણવી. ૩૧૪. આઠમાથી તેરમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? આઠમા ગુણઠાણે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧,૧૦૨, જાણવી. દશમાં ગુણઠાણે ૧૦૩, જાણવી. ૧૧ થી ૧૩ ગુણઠાણે ૧૧૯ જાણવી. ૩૧૫. અભવ્ય માર્ગણામાં અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૩, નામ-૩, આહારકહિક, જિનનામ. ભવ્ય માણાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૧૬. પહેલાથી સાતમ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ પહેલાથી અનુક્રમે આ પ્રમાણે, ૩, ૧૯, ૪૬, ૪૩, પ૩, ૨૭ અને ૬૧ કે ૬ર પ્રકૃતિઓ જાણવી. ૩૧૭. આઠમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧ અને ૧૦૨ જાણવી. ૩૧૮. દશમાથી ચૌદમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? દશમાથી અનુક્રમે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯ અને ૧૨૦ પ્રકૃતિઓ જાણવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૩૧૯. મિથ્યાત્વ સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૩, નામ-૩, આહરકદ્ધિક, જિનનામ. ૩૨૦. સાસ્વાદન સમકિતને વિષે આબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬-મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૧, નરકાયુ નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર૪, પિંડ-૧૦-નરકહિક, ૪-જાતિ, આહારદ્રિક, છેલ્લું સંઘયણ, છેલ્લુ સંસ્થાન, પ્રત્યેક-૨, આતપ, જિનનામ, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૨૧. મિશ્ર સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૪૬, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૧, ગોત્ર-૧, દર્શના-૩, થરધ્ધી ત્રિક, મોહનીય-૭, અનંતાનુબંધિ ૪ કષાય, મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ, નામ-૩૧, પિંડ-૨૧, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકતિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૩-આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચગોત્ર. ઉપશમ સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન. ૩રર. ઓઘે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૪૩, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૨૮, ગોત્ર-૧, દર્શના-૩, થાણધ્ધત્રિક, મોહનીય-૭, અનંતાનુબંધિ ૪-કષાય, મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ, નામ-૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૧૯-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧ નીચગોત્ર, સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ૩૨૩. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ. ૩૨૪. ૯. ૩૨૫. ઉ ૩૨૬. ઉ. ૩૨૮. ઉ ૪૫, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૦, ગોત્ર-૧, નામ-૩૦-પિંડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયાગતિ. પાંચમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૪, દર્શના-૩, મોહનીય-૧૧, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭. છઠ્ઠા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૮, દર્શના-૩, મોહનીય-૧૫, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭. મોહનીય-૧૫, અનંતાનુબંધિઆદિ ૧૨-કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. સાતથી અગ્યાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? સાતમા ગુણઠાણે ૬૨ આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ નવમા ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ દશમા ગુણઠાણે ૧૦૩, અગ્યારમા ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી. ક્ષયોપશમ સમકિતને વિષે અબંધ પ્રકૃતિઓ ૩૨૭. ઓઘે અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય ? ઉ. ૫૯ ૪૧, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૨૮, ગોત્ર-૧, આયુ-૨, નરકાયુ તિર્યંચાયુ નામ-૨૮, પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭ ચાર થી સાત ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે આ પ્રમાણે ૪૩, ૫૩, ૫૭, ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ જાણવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કર્મગ્રંથ-૬ ૩૩૦. છે ક્ષાયિક સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ ૩૨૯. ઓથે અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય? ૪૧, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૨૮, ગોત્ર-૧. નામ૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૧૯-નરકકિક, તિર્યચકિક, ૪-જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક-ર-આતપ, ઉદ્યોત. સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ચાર થી સાત ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૪૩, ૨૩, ૨૭, ૬૧ કે ૬ર પ્રકૃતિઓ જાણવી. ૩૧. આઠ-નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી નવમા ગુણઠાણે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦ર જાણવી. ૩૩૨. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯ અને ૧૨૦ પ્રકૃતિઓ જાણવી. સની માર્ગણાને વિષે અબંધ પ્રવૃતિઓ. ૩૩૩. એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે આ પ્રમાણે ૩,૧૯, ૪૬, ૪૩, ૨૩, ૫૭ પ્રકૃતિઓ જાણવી. ૩૩૪. સાત થી નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? સાતમા ગુણઠાણે ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ, આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ નવમાં ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ જાણવી. ૩૩૫. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯, ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. અસની માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓ... ૩૩૬. પહેલે બીજે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૬૧ પહેલા ગુણઠાણે-૩, આહારદ્ધિક, જિનનામ. બીજા ગુણઠાણે-૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુ-૧, નરકાયુ નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૦, નરકદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, પ્રત્યેક-૨-આતપ, જિનનામ. આહારી માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન ૩૩૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ત્રણ, નામ-૩, આહારકદ્ધિક, જિનનામ. ૩૩૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬ મોહનીય-૨, મિથ્યાત્વ-નપુંસકવેદ આયુ-૧ નરકાયુષ્ય નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્કા પિંડ-૧૦, નરકતિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, પ્રત્યેક-ર-આતપ, જિનનામ. ૩૩૯. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૪૬, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૧, ગોત્ર-૧, દર્શનાવરણીય-૩-થીણધ્ધત્રિક. મોહનીય-૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૩૧-પિંડ-૨૧, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. ગોત્ર-૧ નીચગોત્ર. વાર-૭, સ્થાવર ચતુષ્ક. દુર્ભગત્રિક. ૩૪૦. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય? ૪૩, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧. આયુ-૨, નરક-તિર્યંચાયુષ્ય. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬ર નામ-૩૦-પિંડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭ ઉ. ૩૪૧. પાંચમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૩, દર્શના-૩, “મોહનીય-૧૧, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય-૧૧, અનંતાનુબંધિઆદિ ૮-કષાય મિથ્યાત્વ નપુંસકવેદ સ્ત્રીવેદ ૩૪૨. ઉ ૩૪૩. ઉ. કર્મગ્રંથ-દ ૩૪૪. ઉ. આયુ-૩-નરક, તિર્યંચ, મનુષ્યાયુષ્ય. નામ-૩૫-પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭, પિંડ-૨૬-નરકદ્વિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, આહારદ્ધિક, ઔદારિકદ્ધિક, સંઘયણ-૬, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧ નીચગોત્ર સ્થાવર-૭-સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક. છઠ્ઠા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૭, દર્શના-૩, મોહનીય-૧૫, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય-૧૫, અનંતાનુબંધિ આદિ ૧૨-કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૩૫-પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭, સાતમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૬૧ અથવા ૬૨, વેદનીય-૧, દર્શના-૩, મોહનીય-૧૭, આયુ-૩/૪, નામ-૩૬, ગોત્ર-૧ વેદનીય-૧ અશાતા વેદનીય મોહનીય-૧૭ અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, મિથ્યાત્વ, અરતિ, શોક, નપુંસકવેદ, સ્ત્રીવેદ. આયુષ્ય-૩/૪ નરક-તિર્યંચ-મનુષ્યાયુષ્ય-દેવાયુ વિકલ્પે. નામ-૩૬પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦, પિંડ-૨૪-નરકદ્ધિક, તિર્યંચદ્વિક, મનુષ્યદ્ધિક, ૪ જાતિ, ઔદારીકદ્ધિક, ૬ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨ આતપ- ઉદ્યોત. આઠમાના પહેલા ભાગે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૬૨. દર્શના-૩, વેદનીય-૧, મોહની-૧૭, આયુ-૪ નામ-૩૬, ગોત્ર૧. નામ-૩૬-પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૩૪૫. આઠમાના બેથી છ ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય ? ઉ ૬૪. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧. નામ-૩૬-પિડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. ૩૪૬. આઠમાના સાતમા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૯૪. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૪૭. નવમાના પહેલા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૯૮. દર્શના-૫, વેદનીય-૧, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય૨૧. અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. ૩૪૮. નવમાના બીજા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૯૯. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-રર, આયુ-૪, નામ-૬૬, ગોત્ર ૧. મોહનીય-રર અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. પુરુષવેદ. ૩૪૯. નવમાના ત્રીજા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૦૦. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૩, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય-૨૩-અનંતા આદિ ૧૩ કષાય, ૯નો કષાય, મિથ્યાત્વ-નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક ૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૦. નવમાના ચોથા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૦૧. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૪, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, મોહનીય-૨૪-અનંતા આદિ ૧૪ કષાય, ૯નો કષાય મિથ્યાત્વ. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૧. નવમાના પાંચમા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૦૨. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૫, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય-રપ-અનંતા આદિ ૧૫ કષાય, નોકષાય, મિથ્યાત્વ. નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩પર. દશમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ઉ. ૧૦૩. દર્શના-૫, વેદનીય-૧; મોહનીય-૨૬, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૩. અગ્યારથી તેર ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૧૯. જ્ઞાન-પ, દર્શના-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુ-૪, નામ ૬૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૧૯. ૩૫૪. ચૌદમાં ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૨૦ જ્ઞાના-૫ દર્શના-૯, વેદનીય-૨, મોહનીય-ર૬, આયુ-૪ નામ ૬૭, ગોત્ર-૨, અંતરાય-પ= ૧૨૦. ૩૫૫. આહારી માર્ગણામાં ગુણસ્થાનક કેટલા હોય? ઉ ૧૩ હોય અત્રે ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ જણાવેલ છે તે ચૌદમુ સામાન્ય જે માર્ગણાઓમાં આવતું હોય તે વિવક્ષાના કારણે જાણ માટે લખેલ છે. અણાહારી માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિ .... ૩૫૬. ઓઘે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૮-આય-૪, નામ-૪-નરકદ્ધિક, આહારકકિ. ૩૫૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૩ આયુ-૪, નામ-૯. પિંડ-૮, પ્રત્યેક-૧, જિનનામ. પિંડ-૮ નરકહિક, દેવદ્રિક, આહારકહિક, વૈક્રીયદ્રિક. ૩૫૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૬-મોહનીય-૨, આયુ-૪, નામ-૨૦, મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ, નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. સ્થાવર-૪, સ્થાવરચતુષ્ક. પિંડ-૧૪, નરકદ્ધિક, દેવદ્રિક, આહારકલિક, વૈક્રિયદ્રિક, ૪-જાતિ, છેલ્લુ સંઘયણ તથા સંસ્થાન પ્રત્યેક-ર-જિનનામ, આત.. ૩૫૯. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૪૫, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૦, ગોત્ર-૧. મોહનીય૭-અનંતા-૪, કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વ. નામ-૩૦-પિંડ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૩૬૦. તેરમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૧૯, વેદનીય-૧, શાતા વેદનીય શિવાય જાણવી. ઉ. ૩૬૧. ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ઉ. ૩૬૨. ઉ ૩૬૩. ઉ ૩૬૪. ઉ ૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યંચદ્વિક, ૪-જાતિ, આહારકદ્વિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભિહાયોગતિ. પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. સ્થાવર-૭, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧, નીચગોત્ર. ૩૬૬. ઉ ૬૫ ૧૨૦ જ્ઞાના-૫, દર્શના-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુ-૪, નામ૬૭, ગોત્ર-૨, અંત-૫= ૧૨૦ અબંધ પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત સત્તા પ્રકૃતિઓનું વર્ણન જિનનામની સત્તા કઈ કઈ ગતિમાં હોય ? ન હોય ? નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિને વિષે સત્તા હોય છે. પણ તિર્યંચગતિને વિષે સત્તા હોતી નથી. જિનનામની સત્તા તિર્યંચગતિમાં શા માટે ન હોય ? ન નિકાચીત જિનનામ કર્મનો બંધ કર્યા બાદ જીવ તિર્યંચગતિમાં જતો નથી. પહેલા નરકાયુ બાંધેલ હોય તો આ જીવો પહેલી ત્રણ નરકમાં જઈ શકે છે બાકી નહિ. ૩૬૫. દેવાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય ? તિર્યંચ-મનુષ્ય-દેવગતિમાં હોય છે. ઉ અનિકાચીત જિનનામની સત્તા કેટલી ગતિમાં હોય ? આ જિનનામની સત્તા ચારે ગતિમાં હોય છે પણ તેની અત્રે વિવક્ષા કરેલ ન હોવાથી ગણત્રી કરેલ નથી. નરકગતિમાં દેવાયુષ્યની સત્તા શા માટે ન હોય ? આ જીવો ભવ પ્રત્યયર્થી દેવાયુષ્યનો બંધ કરતા ન હોવાથી તેની સત્તા હોતી નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કર્મગ્રંથ-૬ ૩૬૯. ૩૬૭. નરકાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય? ઉ ત્રણ. નરક-તિર્યચ-મનુષ્યગતિમાં હોય છે. ૩૬૮. નરકાયુષ્યની સત્તા દેવગતિમાં શા માટે ન હોય? ઉ આ જીવો ભવ પ્રત્યયથી નરકાયુષ્ય નો બંધ કરતા ન હોવાથી તથા મરીને નરકમાં જતા ન હોવાથી આયુષ્ય ની (નરક)ની સત્તા હોતી નથી. ઉપર જણાવેલ ત્રણ સિવાય પ્રકૃતિઓ બાકીની કેટલી રહે? તે કેટલી ગતિમાં સત્તામાં હોય? દેવ-નરકાયુ અને જિનનામ સિવાય બાકીની ૧૧૭ પ્રકૃતિઓ ચારેગતિમાં સત્તામાં હોય છે. જ્ઞાન-૫, દર્શના-૯, વેદની-૨, મોહનીય૨૬, આયુ-૨, નામ-૬૬, ગોત્ર-૨, અંત-૫ = ૧૧૭. આયુષ્ય-, તિર્યચ, મનુષ્યાયુષ્ય નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ સ્થાવર-૧૦, પ્રત્યેક-૭, જિનનામ સિવાય જાણવી. બાસઠ માર્ગણાને વિષે સામાન્યથી સત્તા વર્ણન ચાર ગતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? નરકગતિમાં ૧૪૭ દેવાયુવિના તિર્યંચગતિમાં ૧૪૭ જિનનામ વિના મનુષ્યગતિમાં ૧૪૮ દેવગતિમાં ૧૪૭ નરકાયુ વિના જાણવી. ૩૭૧. પાંચ જાતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? એકેન્દ્રિયમાં ૧૪૫ નરક-દેવાયુ-જિનનામ વિના વિકસેન્દ્રિયમાં ૧૪૫ નરકદેવાયુ-જિનનામ વિના પંચેન્દ્રિયજાતિમાં ૧૪૮ હોય. ૩૭ર. છ કાયને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? પૃથ્વી, અપ વનસ્પતિમાં ૧૪૫, નરક, દેવાયુ જિનનામ વિના, તેઉવાયુકામાં ૧૪૪ નરક, મનુષ્ય, દેવાય જિનનામ વિના ૩૭). Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ત્રસકાયમાં ૧૪૮. ૩૭૩. ત્રણયોગઆદિ સત્તા માર્ગણામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ત્રણયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, આ ૧૭ માર્ગણામાં ૧૪૮ ની સત્તા હોય. ૩૭૪. કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ૮૫-વેદનીય-૨, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨, નામ-૮૦-પિંડ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭= ૮૦, પિંડ-૫૭-દેવદ્રિક, મનુષ્યદ્રિક, પંચજાતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, પાંચ બંધન, પાંચ સંઘાતન, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, પ્રત્યેક-૬, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, જિનનામ, ઉપઘાત, સ્થાવર-૭, અપર્યાપ્તા, અસ્થિરષષ્ક પરિહાર વિશુધ્ધ ચારિત્રને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? શાથી? ૧૪૭, જિનનામ વિના, જિનનામની નિકાચનાવાળા જીવો આ ચારિત્ર કરી શકે નહિ એમ લાગે છે. કિલષ્ટ કર્મ ખપાવવા માટે આ ચારિત્ર હોવાથી આ જીવો ન કરે એમ લાગે છે. તત્વ કેવલી ભગવંતો ૩૭૫. જાણે. ૩૭૬. છ ચારિત્ર આદિ વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ સામાયિકાદિ છ ને વિષે ૧૪૮ની સત્તા હોય. ૩૭૭. ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. ૩૭૮. છ લેગ્યામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ કૃષ્ણાદિ છ લેશ્યામાં ૧૪૮ ની સત્તા હોય. ૩૭૯. ભવ્ય માર્ગણામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૦. મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય? ઉ ૧૪૧ આહારક ૪, જિનનામ, સમ્યક્ત, મિશ્રમોહનીય વિના. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્મગ્રંથ-૬ ૩૮૧. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮, મિથ્યાત્વમાં સર્વ જીવ અપેક્ષાએ ૧૪૮ હોય છે. ૩૮૨. સાસ્વાદન, મિશ્ર સમકિતને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૭, જિનનામ વિના ૩૮૩. સની, આહારી, અણાહારી વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૪. અસની ને વિષે સત્તામાં કેટલી હોય? ઉ ૧૪૭ જિનનામ વિના જાણવી. ૩૮૫. એકસો અડતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૪૪, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩ વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ(પરિહાર વિ. વિના) ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, મિથ્યાત્વ, સન્ની, આહારી, અણાહારી. ૩૮૬. એકસો સુડતાલીશની સત્તા હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ૭, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ, પરિહારવિશુદ્ધચારિત્ર, સાસ્વાદન, મિશ્ર, અને અસની માર્ગણા. ૩૮૭. એકસો પીસ્તાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ૭, એકેન્દ્રિયયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૩૮૮. એકસો ચુમ્માલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ બે-તેઉકાય અને વાયુકાય ૩૮૯. એકસો એકતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? એક અભવ્ય. ૩૯૦. પંચ્ચાશી પ્રકૃતિઓની સત્તાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન, ૩૯૧. સામાન્ય થી સત્તાસ્થાનો માર્ગણા આશ્રયી કેટલા થાય? છ થાય છે તે આ પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૧ અને ૮૫ પ્રકૃતિઓરૂપે જાણવા. લે ઉ. એક અભ Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ભાગ-૮ Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ કર્મગ્રંથ-૬ : પ્રશ્નોત્તરી (ભાગ - ૮) ઉપશમશ્રેણી નું વર્ણન પઢમ કસાય ચર્કિ સણતિગ સત્તગાવિ ઉવસંતા અવિરય સમ્મત્તાઓ જાવ નિઅિિત નાયબ્બા ૭પા સત્તટ્ટ નવ ય પનરસ સોલસ અટ્ટાર સેવ ગુણવીસા. એગાહિ દુ ચઉવીસા પણવીસા બાયરે જાણ li૭૬ll સત્તાવીસં સહુએ અઠ્ઠાવીસંચ મોહ પયડીઓ ! ઉવસંત વિઅરાએ ઉવસંતા હુંતિ નાયબ્બા ll૭ી. ભાવાર્થ અનંતાનુબંધિ ચાર કષાય, દર્શન મોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિઓ ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનક સુધી સર્વથા ઉપશમ હોય છે. ૭પો નવમા ગુણસ્થાનકે ૭,૮,૯,૧૫,૧૬,૧૮,૧૯,૨૧,૨૨,૨૪,૨૫,૨૭ પ્રકૃતિઓ સર્વથા ઉપશમ થયેલી હોય છે. I૭૬ll દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મની સત્તાવીશ (૨૭) પ્રકૃતિઓ ઉપશમ Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ જ | - જી જે જ થયેલી હોય છે અને અગ્યારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સંપૂર્ણ ઉપશમ થયેલું જાણવું. ૭. અનાદિ મિથ્યાત્વી જીવો સૌ પ્રથમ કયા સમક્તિને પામે? કોના કોના મતે ફેરફાર છે? અનાદિ મિથ્યાત્વી જીવો કાર્મગ્રંથિક મતના અભિપ્રાયે સૌ પ્રથમ ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે અને સિધ્ધાંતિક મતે ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે. ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કેટલા કરણોથી થાય? કયા? ત્રણ. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણથી ઉપશમ સમક્તિ પ્રાપ્ત થાય. ઉપશમ સમક્તિમાં પ્રવેશ તેને શું કહેવાય છે? અંતરકરણમાં પ્રવેશ એ ઉપશમ સમક્તિમાં પ્રવેશ અથવા ઉપશમ સમક્તિની પ્રાપ્તિ પણ કહેવાય છે. અનાદિ જીવો ઉપશમ પામે તેમાં મોહનીયની કેટલી પ્રકૃતિઓ ઉપશમ થાય? કઈ? પાંચનો ઉપશમ હોય. સર્વથા ઉપશમ રૂપે હોય છે. અનંતાનુબંધિ ચાર કષાય, મિથ્યાત્વમોહનીય. આ સમક્તિથી જીવ શું પ્રાપ્ત કરી શકતો નથી? આ ઉપશમ સમક્તિથી જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી. આ સમક્તિ કેટલા ગુણસ્થાનકોમાં હોય? ચાર થી સાત એમ ચાર ગુણસ્થાનકોમાં હોય છે. આ સમક્તિનો કાળ પૂર્ણ થતાં જીવને શેનો ઉદય થાય? આ ઉપશમ સમક્તિનો કાળ પૂર્ણ થયે જીવોને સમ્યકત્વ મોહનીય પૂંજનો ઉદય થાય અથવા મિશ્ન મોહનીયનો ઉદય થાય અથવા મિથ્યાત્વ મોહનીય નો ઉદય થતાં પહેલા અનંતાનુબંધિનો ઉદય થાય છે. આ સમક્તિનો કાળ પૂર્ણ થયે એને શેનો ઉદય ઉપયોગી છે? સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તે ઉપયોગી ગણાય છે. છે જે ત ઇ ઈ છે આ 5 / Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ C. ઉ. ૧૦. ઉ ૧૧. ઉ ૧૨. ઉ ૧૩. ઉ ૧૪. ઉ ૩ સમ્યક્ત્વ મોહનીયના ઉદયથી જીવને શું પ્રાપ્ત થાય ? ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ થાય છે. ક્ષયોપશમ સમક્તિ કોને કહેવાય ? જેમાં સમ્યક્ત્વ મોહનીયનો રસોદય એટલે વિપાકોદય હોય અને મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ તથા પ્રદેશોદય હોય તેમજ અનંતાનુબંધિ ચાર કષાયનો પ્રદેશોદય તથા ઉપશમ હોય એમ છ પ્રકૃતિ હોય તે ક્ષયોપશમ સમક્તિ કહેવાય છે. આ ક્ષયોપશમ સમક્તિનું પ્રયોજન શા માટે ? ઉપશમ શ્રેણિનું ઉપશમ સમક્તિ આ ક્ષયોપશમ સમક્તિથી પ્રાપ્ત થઈ શકે છે માટે તે ઉપયોગી છે. કારણ આ સમક્તિ વગર જીવો બીજા ઉપશમ સમક્તિને પ્રાપ્ત કરી જ શકતા નથી. બીજા ઉપશમ સમક્તિને પામવાની પ્રક્રિયા શું હોય ? ચાર થી સાત ગુણસ્થાનકમાં ઉપશમ સમક્તિ પામવા માટે સર્વ પ્રથમ અનંતાનુબંધિ ચાર કષાયને સર્વથા ઉપશમ કરવા પ્રયત્ન કરે છે, ત્યાર બાદ મિથ્યાત્વ મોહનીય ને ઉપશમાવવા પ્રયત્ન કરે, ત્યાર બાદ મિશ્ર મોહનીયને ઉપશમાવવા પ્રયત્ન કરે અને ત્યાર બાદ સમ્યક્ત્વ મોહનીયને ઉપશમાવવા પ્રયત્ન કરે છે. બીજા ઉપશમ સમક્તિમાં ચાર થી સાત ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓનો ઉપશમ હોય ? આ સમક્તિમાં અનંતાનુબંધિ ૪-કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ સાત પ્રકૃતિનો સર્વથા ઉપશમ એટલે કે વિપાકોદય કે પ્રદેશોદય નો અભાવ થાય છે. ૧. અનંતાનુબંધિની ઉપશમના કરવા માટે કઈ યોગ્યતા જોઈએ ? ઉપશમના કરવા માટે નીચે પ્રમાણે યોગ્યતા વાળા ગુણો હોય છે. ચાર થી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન કોઈપણ યોગે વર્તતો જીવ ૨. શુભ (તેજો-પદ્મ-શુક્લ) લેશ્યાવાળા હોય. સાકાર ઉપયોગી એટલે કે જ્ઞાન ઉપયોગમાં રહેલો અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તાવાળો વિશુદ્ધ ચિત્તવાળો હોય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ઉ ૧૭. અનંતાનુબંધિની ઉપશમના પહેલા શું કાર્ય કરે? સર્વ શુભ પ્રકૃતિને બાંધનારો, અશુભ પ્રકૃતિના ચાર ઠાણીયા રસને બેઠાણીયો રસ કરનારો, શુભ પ્રકૃતિના બેઠાણીયા રસને ચાર ઠાણીયો રસ કરનારો, પૂર્વના સ્થિતિ બંધને એટલે પૂર્વના સ્થિતિ બંધ કરતાં નવા સ્થિતિ બંધોને પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન કરનારો આવા અધ્યવસાયમાં વિદ્યમાન રહેલો હોય છે. અનંતાનુબંધિની ઉપશમના માટેના અધ્યવસાયમાં જીવો કેટલો કાળ રહે? અને ત્યાર બાદ શું પ્રક્રિયા કરે છે? ઉપરના વિશુધ્ધ અધ્યવસાયમાં જીવો એક અંતર્મુહૂર્ત સુધી રહી છે કાળમાં ત્રણ કરણ કરવા માટે ઉદ્યમવંત બને છે. ત્રણ કરણો આદિ કયા કયા કહેવાય છે? ૧ યથાપ્રવૃત્તકરણ, ૨. અપર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ અને ૪ ઉપશાંત અધ્ધા કાળ ગણાય છે. યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે ત્યારે વિશુધ્ધિ કેટલી હોય? શું કાર્ય કરે? જીવ પ્રવેશ કરે ત્યારે ક્રમસર અનંતગુણ વિશુધ્ધ વધતી વિશુધ્ધિએ પ્રવેશ કરે છે અને ત્યાં બંધાતી શુભ પ્રકૃતિઓનો બંધ કરે છે. યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાતાદિ થાય? શાથી? આ જીવો સ્થિતિઘાતાદિક કરતા નથી. કારણ કે તપ્રાયોગ્ય વિશુધ્ધિનો અભાવ હોય છે. યથાપ્રવૃત્તકરણના અધ્યવસાય સ્થાનો કેટલા હોય? અનેક જીવોની અપેક્ષાએ પ્રતિ સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાનો હોય છે. આ અધ્યવસાયના સ્થાનોના હીન રૂપે કેટલા ભેદો હોય? કયા? છ સ્થાનો હોય તે ષડ્રસ્થાન પતિત રૂપ ગણાય છે. આ અધ્યવસાયના સ્થાનોના અધિક રૂપે કેટલા ભેદો હોય? કયા? છ સ્થાનો હોય તે પસ્થાન અધિક કહેવાય છે. ૧. અનંત ભાગ અધિક, ૨. અસંખ્ય ભાગ અધિક, ૩. સંખ્યાત ભાગ અધિક, ૪ ઉ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૩. સંખ્યાત ગુણ અધિક, પ-અસંખ્યાત ગુણ અધિક, ૬-અનંત ગુણ અધિક ગણાય છે. યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયસ્થાનો દરેક સમયે સરખા હોય? કે ફેરફાર રૂપ હોય? કયા પ્રકારે? સરખા હોતા નથી. ફેરફાર રૂપે હોય છે એટલે કે પહેલા સમયના અધ્યવસાયો કરતાં બીજા સમયના અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક હોય તેનાથી ત્રીજા સમયના અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક એમ ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક યથપ્રવૃત્તકરણના છેલ્લા સમય સુધી જાણવું. યથાપ્રવૃત્તકરણમાં જઘન્ય વિશુધ્ધિનો ક્રમ કઈ રીતે હોય? વિશુધ્ધિનો ક્રમ આ પ્રમાણે જાણવો. પહેલા સમયે જઘન્ય વિશુધ્ધિ સૌથી થોડી હોય, તેનાથી બીજા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ત્રીજા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ચોથા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય આ રીતે યથાપ્રવત્તકરણના સંખ્યામાં ભાગમાં જેટલા સમયો આવે ત્યાં સુધી સમયે સમયે ઉપર મુજબ જઘન્ય વિશુદ્ધિ કહેવી. સંખ્યાતમા ભાગના સમય બાદ વિશુધ્ધિનો ક્રમ કઈ રીતે હોય? અને કેટલી હોય? કયાં સુધી ક્રમ જાણવો? સંખ્યાતમા ભાગમાં રહેલ સમય બાદ, પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંત ગુણી હોય, તેનાથી સંખ્યામાં ભાગ પછીના સમયની જઘન્ય અનંત ગુણી હોય, તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટ અનંત ગુણી હોય, તેનાથી સંખ્યામાં ભાગ પછીના બીજા સમયની જઘન્ય અનંત ગુણી હોય, તેનાથી ત્રીજા સમયની ઉત્કૃષ્ટ અનંત ગુણી હોય, તેનાથી.. આ રીતે જઘન્ય વિશુધ્ધિ તથા ઉત્કૃષ્ટ વિશુધ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમ સમયની જઘન્ય વિશુધ્ધિ અનંત ગુણ વિશુધ્ધિ હોય ત્યાં સુધી ૨૫. કહેવી. ૨૬. ત્યાર બાદ વિશુધ્ધિનો ક્રમે કઈ રીતનો હોય? ત્યાર બાદ ઉપરના એટલે કે છેલ્લા એક એક સમયની જઘન્ય વિશુધ્ધિ ઉ Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૨૭. ૨૮. ર૯. ઉ ક્રમસર અનંતગુણી જણાવી છે તે દરેક સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ ક્રમસર અનંતગુણી-અનંતગુણી યથાપ્રવૃત્તકરણના છેલ્લા સમય સુધી કહેવી. આ રીતે વિશુધ્ધિ જીવની કયાં સુધી હોય? અને ત્યારે શું કાર્ય થાય? આ રીતે અધ્યવસાય સ્થાનની વિશુદ્ધિ કરતો કરતો જીવ છેલ્લા સમયે પહોંચે છે ત્યારે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થાય છે. અપૂર્વકરણ અપૂર્વકરણનો કાળ કેટલો હોય? તેના અધ્યવસાય સ્થાનો કેટલા હોય? એક અંતર્મુહૂર્તનું હોય છે તેના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. વિશુધ્ધિની અપેક્ષાએ પ્રતિ સમયો કયા પ્રકારે હોય? અપૂર્વકરણના અધ્યવસાય સ્થાનોના પ્રતિ સમયો વિશુધ્ધિની અપેક્ષાએ છ સ્થાન હોય છે. પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કેટલી હોય? અપૂર્વકરણના પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ સૌથી થોડી પણ યથાપ્રવૃત્તક ણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિથી અનંતગુણ અધિક વિશુધ્ધિ જાણવી. પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં ક્રમસર વિશુધ્ધિ કેટલી કેટલી અને કઈ રીતે ? પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં તેનાથી પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી બીજા સમયની હકષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય આ રીતે પ્રતિ સમય જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવી. અપૂર્વકરણમાં વિદ્યમાન જીવો નવાં કયા કયા કાર્યો કરે? ૩૦. ૩૧. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ઉ ૩૩. ઉ ૩૪. અપૂર્વકરણના પ્રથમ સમયથીજ પાંચ પદાર્થો શરૂ કરે છે ૧. સ્થિતિઘાત ૨. રસઘાત, ૩.ગુણશ્રેણી, ૪. ગુણસંક્રમ, ૫. અપૂર્વસ્થિતિબંધ. સ્થિતિઘાત કોને કહેવાય? જે સ્થિતિ સત્તામાં રહેલી છે તે સ્થિતિબંધકના શરૂઆતના ભાગ થકી ઉત્કૃષ્ટ પણે સેંકડો સાગરોપમ પ્રમાણે અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણે સ્થિતિ ખંડને ખડે છે અર્થાત ઉકેલે છે. જે સ્થિતિ ઉકેલાતી નથી તે સ્થિતિમાં ઉકેલાતી સ્થિતિનું દલીયું નાખીને ફરીથી અંતર્મુહૂર્ત કાલે બીજું સ્થિતિખંડ ઉકેલે, તેનું દલીક નહી ઉકેલાતી સ્થિતિમાં નાંખે, પછી ત્રીજુંસ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનું ઉકેલે, અને તેનું દલીકપણ નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે આ રીતે હજારોવાર સ્થિતિખંડને ઉકેલી ઉકેલીને અપૂર્વકરણના છેલ્લા સમયમાં જીવ પહોંચે છે. આ સ્થિતિઘાત કહેવાય છે. આ સ્થિતિઘાતમાં કુલ સ્થિતિ કેટલી ઉકેલાય? છેલ્લા સમયે સ્થિતિ સત્તા કેટલી રહે? પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણે ઉકેલાય છે અને પહેલા સમયે જે સ્થિતિ હતી તેના કરતા છેલ્લા સમયે સંખ્યાત ગુણહીન સ્થિતિ થાય છે. રસઘાત કોને કહેવાય? અશુભ પ્રકૃતિઓનો જે રસ રહેલો છે તેનો અનંતમો ભાગ રાખીને બાકીના રસના ભાગોને એક અંતર્મુહૂર્તમાં નાશ કરે છે, ત્યારબાદ જે અનંતમો ભાગ બાકી છે તેનો અનંતમો ભાગ રાખી એક અંતર્મુહૂર્તમાં બાકીનાં બીજા રસોનો નાશ કરે છે હવે અનંતમો ભાગ બાકી રહ્યો છે તેનો અનંતમો ભાગ બાકી રાખી બાકીનો રસ એક અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. આ રસઘાત કહેવાય છે. એકસ્થિતિ ખંડમાં રસનાં ખંડો (ઘાતો) કેટલા થાય? એક સ્થિતિ ખંડમાં હજારો રસ ખંડો (વાતો) થાય છે. સ્થિતિખંડો કેટલા અને રસખંડો કેટલા થાય? આ રીતે હજાર સ્થિતિ ખંડોને વિષે હજાર હજાર રસખંડો પ્રાપ્ત થાય ૩૫. Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૩૮. ૩ . છે અર્થાત થયા કરે છે અને અપૂર્વકરણ પૂર્ણ થાય છે. ગુણશ્રેણી કોને કહેવાય? અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિ રહેલી છે તેમાંથી દલીકો લઈ લઈને ઉદયાવાલિકાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિ સમયે અસંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ ક્રમ પૂર્વક નાંખે છે. તે આ પ્રમાણે પહેલા સમયે થોડુ બીજા સમયે અસંખ્ય ગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ એમ યાવત અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી કહેવું. આ પ્રમાણે પહેલા સમયે ગ્રહણ કરેલા દલિકોનો નિક્ષેપ વિધિ જાણવો. આ રીતે બીજા આદિ સમયને વિષે પણ દલિક નિક્ષેપ વિધિ કહેવો. પહેલા સમયે ગુણશ્રેણી રચવા માટે જે દલીક ગ્રહણ કરે તે સૌથી થોડા હોય, બીજા સમયે અસંખ્યાત ગુણા અધિક દલિકો જાણવા, ત્રીજા સમયે અસંખ્ય ગુણ અધિક જાણવા. એમ થાવત્ ગુણશ્રેણી કરણના ચરમ સમય સુધી જાણવું. ગુણશ્રેણીનો કાળ કેટલો હોય? એક અંતર્મુહૂર્તનો હોય પણ તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ થકી થોડો અધિક કાળ જાણવો. ગુણશ્રેણીનો નિક્ષેપ કયાં સુધી રહે? અને કયાં સુધી થઈ શકે? અપૂર્વકરણના સમયો અને અનિવૃત્તિકરણના સમય અનુક્રમે ગુણશ્રેણીના દલિકોનો નિક્ષેપ અરસપરસ શેષ શેષ ને વિષે હોય તેનાથી ઉપર ન વધે અર્થાત્ તે દલિકો ઉપર ન જાય આને ગુણશ્રેણી કહેવાય છે. ગુણસંક્રમ કોને કહેવાય? અપૂર્વકરણના પહેલા સમયે અનંતાનુબંધિયાદિ અશુભ પ્રકૃતિઓના દલિકો પર પ્રકૃતિને વિષે (એટલે કે બીજી પ્રકૃતિઓને વિષે) જે સંક્રમ થાય તે સૌથી થોડું હોય, બીજે સમયે પર પ્રકૃતિને વિષે જે દલિક સંક્રમ થાય તે તેનાથી અસંખ્યાત ગુણ અધિક હોય, આ રીતે અસંખ્યાત ગુણ અધિક અધિક અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવું તેને ગુણસંક્રમ કહેવાય છે. ૪૦. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૪૨. ઉ ૪૩. ૪૪. ઉ અપૂર્વસ્થિતિ બંધ કોને કહેવાય? અપૂર્વ કરણના પહેલા સમયે નવો સ્થિતિ બંધ શરૂ કરે તે યથાપ્રવૃત્ત કરણના છેલ્લા સમયે જે સ્થિતિ બંધ હતો તેના કરતાં અસંખ્યાત ગુણ હીન આ સ્થિતિ બંધ હોય છે. આ રીતે દરેક સમયે નવા નવા આવા અપૂર્વ સ્થિતિ બંધ કરે છે તેને અપૂર્વસ્થિતિ બંધ કહેવાય છે. સ્થિતિઘાતાદિ પાંચેયની શરૂઆત તથા પૂર્ણતા કયારે થાય? ત્યારે શું પૂર્ણ થાય? સ્થિતિઘાતથી પાંચેય પદાર્થો અપૂર્વકરણના પહેલા સમયથી શરૂ થાય છે અને અપૂર્વકરણના છેલ્લા સમયે એક સાથે પૂર્ણ થાય છે એ પૂર્ણ થતાં અપૂર્વકરણ સમાપ્ત થાય છે. અનિવૃત્તિકરણ આ કરણમાં પ્રવેશ કરેલા જીવોની વિશુધ્ધિ કેવા પ્રકારની હોય? જીવો જે જે સમયે રહેલા હોય તે સમય વાળા દરેક જીવોને વિશુધ્ધિ એક સરખી હોય છે એટલે કે ભૂત - ભાવિ - વર્તમાન ત્રણે કાળમાં અનિવૃત્તિ કરણના જે સમયે જે જીવો રહેલા હોય તે દરેકની વિશુધ્ધિ એક સરખી જાણવી. દરેક સમયની ક્રમસર વિશુધ્ધિ કેવા પ્રકારની હોય? દરેક સમયની એટલે કે પહેલા સમયની વિશુધ્ધિ કરતાં બીજા સમયની વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ત્રીજા સમયની અનંતગુણ અધિક વિશુધ્ધિ હોય. એમ ક્રમસર સમયે સમયે અનંતગુણ અધિક વિશુધ્ધિ છેલ્લા સમય સુધી જાણવી. આ કરણમાં પહેલા સમયથી કેટલા પદાર્થો હોય? આ કરણમાં પહેલા સમયથી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અપૂર્વસ્થિતિબંધ એ પાંચે પદાર્થો સમકાળ હોય છે. આ કરણના કેટલા કાળ પછી જીવ શું કાર્ય કરે છે? આ કરણના ઘણા સંખ્યાત ભાગ ગયે છતે અને એક ભાગ બાકી રહે છતે અનંતાનુબંધિ કષાયના એક આવલિકા જેટલા દલિકોને મુકીને જીવ અંતરકરણ કરે છે. ૪૫. ૪૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૪૮. અંતરકરણ કોના સરખુ કેટલા કાળ પ્રમાણ હોય? અપૂર્વકરણના કાળ સરખું અંતરકરણ એક અંતર્મુહૂર્તનું કરે છે (હોય ૪૯. ૫O. ૫૧. અંતરકરણનું દલિક નાશ કઈ રીતે થાય? એ દલિક નાશ કરવા માટે બધ્યમાન (બંધાતી) પર પ્રકૃતિને વિષે તે દલિક નાંખે છે. એ દલિક નાખતા શું કાર્ય થાય? બધ્યમાન પર પ્રકૃતિને વિષે નાખે તે વખતે પ્રથમ સ્થિતિનું દલિક આવલિકામાત્ર હોય તે વેદ્યમાન ભોગવાતી પર પ્રકૃતિને વિષે સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અંતરકરણ કરવાથી જીવને શું કાર્ય થાય? અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબંધિનું ઉપરની સ્થિતિનું દલિક ઉપશમાવવા માંડે છે. એ ઉપશમાવવાનો ક્રમ કઈ રીતે હોય? તે આ રીતે, પહેલે સમયે થોડું ઉપશમાવે, બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે, ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે. એમ યાવતું એક અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે છે. એક અંતર્મુહૂર્તમાં ઉપશમાવવાથી શું કાર્ય થાય? એટલા કાળની અંદર અનંતાનુબંધિ કષાયનાં દલિકો ઉપશમિત થાય છે. ઉપશમિત દલિકો કેટલા કરણને અયોગ્ય થાય? અનંતાનુબંધિના ઉપશમિત થયેલા દલિકો સંક્રમકરણ-ઉદય-ઉદીરણા કરણ, નિધ્ધાત્તકરણ, અને નિકાચનાકરણને અયોગ્ય થાય છે એટલે કે ઉપશમ થયેલું દલિક સંક્રમ પામે નહિ, ઉદયમાં આવે નહિ, ઉદીરણા થાય નહિ, નિર્ધાત્ત અને નિકાચનાને પણ પામે નહિ, અર્થાત બને નહિ, અનંતાનુબંધિની ઉપશમના સમાપ્ત. ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધિની ઉપશમના માટે કોઈ મત-મતાંતર છે? કયા? ૫૩. ઉ. ૫૪. પપ. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૧૧ પ૬. ૫૭. ૫૮. કેટલાક આચાર્યો ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધિ ચાર કષાયનો ઉપશમ માનતા નથી પણ ક્ષપણા એટલે (વિસંયોજના) જ માને છે એટલે જીવો મોહનીયની ચોવીશની સત્તાવાળા માને છે. અનંતાનુબંધિની વિસંયોજના સ્વરૂપ (ક્ષપના) અનંતાનુબંધિ કષાયની વિસંયોજના કોણ કરે? ચારે ગતિમાં રહેલા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો ચાર થી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો વિસંયોજના ક્ષપના કરવાનો પ્રયત્ન કરે છે. અનંતાનુબંધિની વિસંયોજના કરતાં કેટલા કરણ કરે? કયા? ઉપશમનાની જેમ પહેલા ત્રણ કરણો કરે છે પણ અંતરકરણ કરતા નથી. ૧. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ. આ કરણોથી કેટલા દલિકોનો નાશ કરે? કેટલા બાકી રાખે? છેલ્લા એક આવલિકા જેટલા દલિકો મૂકીને બાકીના બધા દલિકોનો ઉલના સંક્રમ વડે નાશ કરે છે. આવલિકા માત્ર દલિકોનું શું કરે? આવલિકા માત્ર દલિકોને સ્તિબુક સંક્રમ વડે કરીને વેદાતી પ્રકૃતિઓને વિષે સંક્રમાવે છે. આ ક્રિયા બાદ અનિવૃત્તિકરણના અંતે શું થાય? વેદાતી પ્રકૃતિમાં દલિકો સંક્રમાવ્યાબાદ એટલે તે અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે બાકીના કર્મોની સ્થિતિઘાત-રસઘાતાદિ કરે છે અત્રે ગુણશ્રેણી હોતી નથી. આ અનંતાનુંબંધિની ક્ષપના અથવા વિસંયોજના કહેવાય છે. વિસંયોજન એટલે શું? અનંતાનુબંધિ ચાર કષાયના સઘળાય દલિકોનો આત્મા પ્રદેશો ઉપરથી નાશ સંપૂર્ણ કરવા છતાં તેને લાવનારા મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોવાથી ફરીથી બંધાઈને અનંતાનુબંધિ કષાયનાં દલિતો સત્તામાં પ્રાપ્ત થવાની શકયતા હોવાથી તે વિસંયોજના રૂપે કહેવાય છે. ૫૯. ઉ ૬૦. ૬૧. ઉ Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૬૩. ૬૪. વિસંયોજના રૂપ કેટલી પ્રકૃતિઓ હોય? શાથી? એક સો અડતાલીશમાંથી માત્ર અનંતાનુબંધિ ચાર કષાયો જ વિસંયોજના રૂપે હોય છે, બાકી હોતી નથી. બાકીની પ્રકૃતિઓનો ક્ષય થતાં ફરીથી આવવાને કોઈ કારણ ન હોવાથી વિસંયોજના રૂપે ગણાતી નથી. દર્શનત્રિકની ઉપશમનાનું વર્ણન મિથ્યાત્વ મોહનીયની ઉપશમના કયા કયા ગુણઠાણે થાય? પહેલા મિથ્યાત્વ ગુણઠાણે અને ચાર થી સાત ગુણઠાણે ઉપશમના થાય છે. પહેલે ઉપશમ સમક્તિ પામતા કરે અને ચાર થી સાતમાં ક્ષયોપશમ સમક્તિી જીવો કરે. મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયની ઉપશમના કયા કયા ગુણઠાણે થાય? કોણ કરે? ચાર થી સાત ગુણઠાણે રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો ઉપશમના કરે છે. મિથ્યાત્વની ઉપશમના પહેલે ગુણઠાણે કયા જીવો કરે ? સન્ની પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અનંત ગુણ વિશુધ્ધિએ વધતો મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાનમાંથી કોઈપણ એક અજ્ઞાનનાં ઉપયોગમાં એટલે સાકાર ઉપયોગમાં વર્તતો હોય તે જીવ કકરે. અનંતગુણ વિશુધ્ધિ કઈ અપેક્ષાએ જાણવી? અભવ્ય જીવોની અપેક્ષાએ અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિવંત જાણવો. જઘન્યાદિ પરિણામે કઈ કઈ વેશ્યા હોય? જઘન્ય પરિણામે તેજો લેગ્યામાં વિદ્યમાન હોય, મધ્યમ પરિણામે પદ્મ લેશ્યાએ વિદ્યમાન હોય, ઉત્કૃષ્ટ પરિણામે શુકલ લેગ્યાએ વિદ્યમાન હોય છે. સાતે કર્મોની કેટલી સ્થિતિવાળો હોય? સાતેય કર્મોની (આયુષ્ય સિવાય) અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિવાળો જીવ હોય છે. ૬૫. ૬૮. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૬૯. ઉ ૭૦. ૯. ૭૧. ઉ. ૭૨. ઉ ૭૩. જી ૭૪. ઉ. ૭૫. જી ૭૬. ઉ ૭૭. ઉ ૧૩ ઉપશમના માટે કયા કરણો કરે ? આવા જીવો સૌ પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે અને ત્યારબાદ તેનો કાળ પૂર્ણ થતાં અપૂર્વકરણ કરે છે. આ અપૂર્વકરણમાં કેટલા પદાર્થો કરે છે ? કયા ? ચાર, ૧. અપૂર્વસ્થિતિઘાત, ૨. અપૂર્વ૨સઘાત, ૩. ગુણશ્રેણી અને ૪. અપૂર્વસ્થિતિબંધ. મિથ્યાત્વ ગુણઠાણે અપૂર્વકરણના અધ્યવસાયથી શું કાર્ય થાય ? અનાદિકાળથી જીવને વળગેલ જે ગ્રંથી તે ગ્રંથીનો ભેદ થાય છે. ગ્રંથી કોને કહેવાય ? અનુકૂળ પદાર્થો પ્રત્યે જીવોને જે ગાઢ રાગ તથા પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે જીવોને જે ગાઢ દ્વેષ તે ગ્રંથી કહેવાય છે. તે ગ્રંથી શૈનાથી પુષ્ટ થાય ? સદા માટે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મોથી પુષ્ટ થાય છે. ગ્રંથી ભેદ એટલે શું ? તેમાં શું ફળ પ્રાપ્ત થાય ? રાગાદિ પરિણામની જે પરિણતિ છે તેનો ભેદ (છેહ) થાય એટલે કે અનુકૂળ પદાર્થો પ્રત્યે ચાર ઠાણીયો રસ હતો તે ભેદ થતાં બે ઠાણીયો રસ થાય, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ચાર ઠાણીયા વાળો જે દ્વેષ હતો તે હવે બે ઠાણીયા રસવાળો દ્વેષ થાય તે ગ્રંથી ભેદ કહેવાય છે. ગ્રંથી ભેદ પૂર્ણ થયે જીવને કયું કરણ પ્રાપ્ત થાય ? ગ્રંથી ભેદ થયે અપૂર્વકરણ પૂર્ણ થાય અને અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય જીવને પ્રાપ્ત થાય છે. આ અનિવૃત્તિકરણથી જીવ શું કાર્ય કરે ? સત્તામાં રહેલા મિથ્યાત્વના દલિકોની જે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ રહેલી છે તેના ત્રણ ભાગ કરે છે. ત્રણ ભાગ મિથ્યાત્વના કેટલા કેટલા કાળના હોય ? પહેલો ભાગ એક અંતર્મુહૂર્તના કાળવાળો જે અનિવૃત્તિકરણ રૂપ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૭૮. ઉ ૭૯. ઉ ૮૦. ૯. ૮૧. ૮૨. ઉ ૮૩. કર્મગ્રંથ-દ ગણાય છે. બીજો ભાગ એક અંતર્મુહૂર્તના કાળ પ્રમાણ વિભાગ કરે છે અને ત્રીજો અંતઃ કોટાકોટી સાગરોપમના કાળ વાળો ત્રીજો વિભાગ હોય છે. અનિવૃત્તિકરણના કેટલા ભાગ પછી (ગયે છતે) જીવ શું કાર્ય કરે ? અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોનો તે સ્થિતિમાંથી સદંતર નાશ કરવા(ખાલી કરવા) પ્રયત્ન કરે છે. બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વના દલિકોને ખાલી કરવા કેવા પ્રયત્નો વિશેષ પ્રાપ્ત કરે ? બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકો કે જેની સ્થિતિ ઘટાડીને પહેલી સ્થિતિમાં આવે એવા હોય તેને પહેલી સ્થિતિમાં લાવી લાવીને ભોગવી ભોગવીને નાશ કરે છે. તથા જે દલિકોની સ્થિતિ ઘટે એવી ન હોય તે દલિકોની સ્થિતિ વધારી વધારીને ત્રીજી અંતઃકોટા કોટી સાગરોપમની સ્થિતિમાં નાંખે છે. ત્રીજી સ્થિતિમાં દલિકો નખાય તેને શું કહેવાય ? સ્થિતિ વધારી ત્રીજી સ્થિતિ જેવા બનાવવા તે ઉર્તનાકરણ કહેવાય છે. આ કાર્ય કેટલા કાળ સુધી ચાલે ? અનિવૃત્તિકરણ કાળની છેલ્લી બે આવલિકાકાળ ભોગવવાનું બાકી રહે ત્યાં સુધી આ કાર્ય થાય છે. બે આવલિકાકાળ બાકી રહેતાં શું કાર્ય થાય ? તેને શાસ્ત્ર પરિભાષાથી શું કહેવાય છે ? જ્યારે વચલી સ્થિતિમા રહેલા દલિકોને ખાલી કરતા કરતા બે આલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિમાંથી ત્રીજી સ્થિતિમાં નાખવા લાયક એટલે સ્થિતિ વધારવા લાયક કોઈ દલિક રહેતું ન હોવાથી ત્રીજી સ્થિતિમાં દલિકો નાખવાનું કાર્ય બંધ થાય છે આને શાસ્ત્ર પરિભાષામાં આગાલ વિચ્છેદ કહેવાય છે. એક આવલિકા કાળ બાકી રહે શું કાર્ય થાય ? તેને શાસ્ત્ર પરિભાષા થી શું કહેવાય છે ? Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ઉ. ૮૪. ઉ. ૮૫. ઉ. ૮૬. ઉ. ૮૭. ઉ ૮૮. ઉ ૧૫ જ્યારે અનિવૃત્તિકરણ કાળની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે પહેલી સ્થિતિમાં આવતા દલિકો બંધ થાય છે એટલે કે તે વખતે વચલી સ્થિતિમાં મિથ્યાત્વનું એક પણ દલિક હોતું નથી તેથી વચલી સ્થિતિ મિથ્યાત્વના દલિક વગરની થાય છે આ પ્રક્રિયાને શાસ્ત્ર પરિભાષામાં ઉદીરણા વિચ્છેદ કહેવાય છે. શાસ્ત્ર પરિભાષાથી વચલી સ્થિતિને શું કહેવાય છે ? મિથ્યાત્વની દલિક વગરની વચલી સ્થિતિ જે એક અંતર્મુહૂર્ત કાળની છે તેને અંતઃકરણ કહેવાય છે. વચલી સ્થિતિમાં જીવ આવે ત્યારે તેને શું કહેવાય ? પહેલી અનિવૃત્તિકરણની છેલ્લી આવલિકા ઉદયથી ભોગવ્યા પછી જીવ વચલી એટલે બીજી સ્થિતિમાં પ્રવેશ કરે ત્યારે મિથ્યાત્વની ઉપશમના થઈ કહેવાય છે અને તે વખતે જીવ ઉપશમ સમક્તિ પામ્યો એમ પણ કહેવાય છે. ઉપશમ સમક્તિની સાથે દેશવિરતિપણું જીવો પ્રાપ્ત કરી શકે ? કયા ? આ ઉપશમ સમક્તિ પામતાં કોઈક જીવોની સાતે કર્મોની સ્થિતિ સત્તા ચોથા ગુણસ્થાનક કરતાં સંખ્યાતા પલ્યોપમ જેટલી ઓછી થયેલી હોય તે જીવો ઉપશમ સમક્તિ પામતાની સાથે દેશવિરતિના પરિણામને પણ પામે છે. ઉપશમ સમક્તિની સાથે સર્વ વિરતિનાં પરિણામ પામી શકે ? કયારે ? કેટલાક જીવોની સાતે કર્મોની સ્થિતિ સત્તા ઉપશમ સમક્તિ પામતાં જેટલી હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો ઉપશમ સમક્તિ પામતાની સાથે સર્વવિરતિ એટલે છટ્ઠા ગણસ્થાનકના પરિણામને પામી શકે છે. ઉપશમ સમક્તિ પામતાની સાથે અપ્રમત્ત ભાવના પરિણામ જીવો પામી શકે ? કયારે ? ઉપશમ સમક્તિ પામતા સર્વવિરતિના પરિણામ જે જીવો પામે છે તેઓને સાતે કર્મોની જે સ્થિતિ સત્તા હોય તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો અપ્રમત્ત ગુણસ્થાનકના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કર્મગ્રંથ-૬ ૮ ઉ. ૯૦. ૯૧. પરિણામને પ્રાપ્ત કરી શકે છે. અનાદિ મિથ્યાત્વી, મિથ્યાત્વની ઉપશમના કર્યા બાદ શું કાર્ય કરે ? કયા કયા ગુણઠાણે પ્રાપ્ત કરી શકે? ઉપશમ સમક્તિી જીવોનો કાળ પૂર્ણ થતાં સમ્યકત્વ મોહનીયનો ઉદય થતા જીવો ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે. આ સમક્તિ ચારથી સાત ગુણસ્થાનકમાં પ્રાપ્ત કરે છે. ક્ષયોપશમ સમક્ષિી જીવો શું કાર્ય કરે? વિશુધ્ધ પરિણામવાળો થયો થકો જીવ અનંતાનુબંધિ ઉપશમનાની જેમ ઉપશમશ્રેણીનું ઉપશમ સમક્તિ પામવા માટે ત્રણ કરણ કરે છે. ૧. યથાપ્રવૃતકરણ, ૨. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણના કાળમાં જીવ શું કાર્ય કરે ? કયારે? અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ ગયા પછી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકોની એક અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે. અંતરકરણ કરતાં શું કાર્ય થાય? અતંરકરણ મિથ્યાત્વ-મિશ્ર મોહનીયના દલિકોનું થતાં તે બન્નેનાં દલિકોને સમ્યકત્વ મોહનીયના ભોગવાતાં દલિકોમાં નાંખે છે. આ રીતે નાંખતા નાંખતા જીવો બીજું શું કાર્ય કરે? આ રીતે જ્યારે દલિકોને એટલે મિથ્યાત્વ-મિશ્ર મોહનીયના દલિકોને સમ્યકત્વ મોહનીયમાં નાખવાનો પ્રયત્ન વિશેષ કરે છે. તે જ વખતે આવલિકા માત્ર જેટલા દલિકોનો સાથે સાથે ઉપશમ પણ કરે છે. આ પ્રયત્ન વિશેષોથી જીવો ઉપશમના કોની કોની કરે છે? આ પ્રયત્ન વિશેષથી જ્યારે મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકો ઉપશમને પામે ત્યારે ભોગવાતા સમ્યકત્વ મોહનીયના દલિકોને ભોગવીને ક્ષય કરે છે. સમ્યકત્વ મોહનીયના દલિકોનો ભોગવીને ક્ષય થાય ત્યારે ઉપશમના કોની કોની થઈ કહેવાય? ૯૨. છે ૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૧૭ ૯૬. છે ઉ જ્યારે સમ્યકત્વ મોહનીયના દલિકો ભોગવીને ક્ષય પામે ત્યારે દર્શન મોહનીયની ત્રણે પ્રકૃતિની ઉપશમના થાય છે આ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિની ઉપશમના થઈ ગણાય છે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓની ઉપશમના વર્ણન આ ઉપશમ સમક્તિી જીવ શું કાર્ય કરે? ઉ. સાતેય પ્રકૃતિની ઉપશમના વાળો ઉપશમ સમક્તિી જીવ વિશુધ્ધ અધ્યવસાય વાળો થયો થકો ચારિત્ર મોહનીયને ઉપશમાવવા માટે ફરીથી પાછા ત્રણ કરણો કરે છે. ૧. યથાપ્રવૃત્તકરણ. ૨. અપૂર્વકરણ. ૩. અનિવૃત્તિકરણ. ૯૭. યથાપ્રવૃતકરણ કયા ગુણસ્થાનકે હોય? અપ્રમત્ત-સાતમા ગુણસ્થાનકે રહેલા જીવને ચારિત્ર મોહનીયની ઉપશમના માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અપૂર્વકરણ કયા ગુણસ્થાનકે હોય? ચારિત્ર મોહનીયની ઉપશમના માટેનું બીજું અપૂર્વકરણ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં હોય છે. ૯૯. અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય કયા ગુણઠાણામાં હોય? ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ઉપશમાવવા માટેનો અનિવૃત્તિકરણ અધ્યવસાય રૂ૫ કરણ નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકમાં હોય છે. ૧૦૦. અપૂર્વકરણના કાળમાં કંઈ વિશેષ હોય? શું? આ અપૂર્વકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પહેલાના જેમ જાણવા. પણ તેમાં વિશેષ એ છે કે નહીં બંધાતી સર્વ અશુભ પ્રકૃતિનો ગુણસંક્રમ પણ થાય છે. ૧૦૧. અપૂર્વકરણના કેટલા ભાગ ગયા પછી શું કાર્ય થાય? ઉ અપૂર્વકરણ ગુણસ્થાનકનો સંખ્યાતમો ભાગ ભોગવાતાં એટલે કે પસાર થતાં નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૨. અપૂર્વકરણના કેટલા ભાગ ગયા પછી શું કાર્ય થાય? ઉ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨ | કર્મગ્રંથ-૬ d અપૂર્વકરણ ગુણસ્થાનકના ઘણાં ખરા સંખ્યાતા ભાગો પસાર થયા બાદ હજારો સ્થિતિખંડો પૂર્ણ થાય છે તે વખતે નામ કર્મની દેવગતિ આદિ ત્રીશ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૩. અપૂર્વકરણના કેટલા ભાગ પછી શું કાર્ય થાય? અપૂર્વકરણ ગુણસ્થાનકના સ્થિતિખંડ પૃથકત્વ એટલે કે સંખ્યાતા ભાગ ગયે છતે અપૂર્વકરણના છેલ્લા સમયે મોહનીયની ચાર પ્રકૃતિઓ (હાસ્ય-રતિ-અરતિ-શોક) નો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૪. અપૂર્વકરણના છેલ્લા સમયે બીજું શું કાર્ય થાય? ઉ છેલ્લા સમયે ચારનો બંધ વિચ્છેદ થતાં હાસ્યાદિ છ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ પણ થાય છે તથા સર્વ કર્મના દેશ-ઉપશમના-નિધ્ધત્તિ તથા નિકાચના કરણ પણ વિચ્છેદ પામે છે. ૧૦૫. અપૂર્વકરણમાં કાર્ય થયા બાદ શું પ્રક્રિયા થાય? ઉ સર્વ કર્મની દેશોપશમના આદિ થયે અપૂર્વકરણ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થાય અને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ૧૦૬. અનિવૃત્તિકરણમાં જીવોને શું કાર્ય ચાલુ હોય? અપૂર્વકરણની જેમ આ કાળમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો ચાલુ હોય છે. અનિવૃત્તિકરણના કેટલા કાળ બાદ જીવો શું કાર્ય કરે? અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે એટલે પૂર્ણ થયે જીવો ચારિત્ર મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવવા માટેનું અંતરકરણ કરે છે. અંતરકરણ કાળમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો કાળ કેટલો કેટલો કરે? અંતરકરણમાં વિદ્યમાન એટલે વેદતો સંજ્વલન ચાર કષાય માટેનો એક કષાય અને ત્રણ વેદમાંથી કોઈપણ એક વેદની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ પોતાના ઉદય કાળ પ્રમાણ જાણવી. બાકીના અગ્યાર કષાયો અને આઠ નોકષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ હોય છે. ૧૦૯. કઈ કઈ પ્રકૃતિઓનો ઉદય કાળ કેટલો કેટલો હોય? છે ૧0૮. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૧૯ ઉ. સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદય કાળ સંખ્યાત ગુણો હોય છે. તેનાથી સંજ્વલન ક્રોધનો ઉદય કાળ વિશેષાધિક, તેનાથી સંજ્વલન માનનો ઉદય કાળ વિશેષાધિક, તેનાથી સંજ્વલન માયાનો ઉદય કાળ વિશેષાધિક, તેનાથી સંજ્વલન લોભનો ઉદય કાળ વિશેષાધિક હોય છે. ૧૧૦. સંજ્વલન ક્રોધનો ઉદય ઉપશમ શ્રેણીવાળા જીવોને કયાં સુધી રહે? સંજ્વલન ક્રોધે ઉપશમ શ્રેણી શરૂ કરનારને અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય ક્રોધ, આ બન્નેનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે. ૧૧૧. સંજ્વલનમાનના ઉદયે ઉપશમશ્રેણી વાળાને તેનો ઉદય કયાં સુધી રહે? સંજવલન માને ઉપશમશ્રેણી શરૂ કરે તેને અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય બન્ને માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલનમાનનો ઉદય હોય છે. ૧૧૨. સંજ્વલન માયા વાળા જીવોને તેનો ઉદય કયાં સુધી હોય? સંજ્વલન માયાથી ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને અપ્રત્યાખ્યાનીય માયા-પ્રત્યાખ્યાની માયા ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. ૧૧૩. સંજ્વલન લોભ વાળા જીવોને તેનો ઉદય કયાં સુધી હોય? ઉ સંજવલન લોભથી ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને અપ્રત્યાખ્યાનીય લોભ-પ્રત્યાખ્યાનીય લોભ ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન બાદર લાભનો ઉદય હોય છે. ૧૧૪. આ રીતે થતાં પ્રકૃતિનાં દલિતોની સ્થિતિ કેવા પ્રકારની હોય? ઉ અંતરકરણના ઉપરના ભાગોની અપેક્ષાએ સમ (સરખા) અને નીચેના ભાગોની અપેક્ષાએ વિષમ હોય છે. ૧૧૫. અત્રે સ્થિતિખંડ-સ્થિતિબંધનો પ્રારંભ અંત કયારે હોય? ઉ જેટલા કાળે સ્થિતિ ખંડનો ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે એટલા કાળે અંતરકરણ પણ કરે આ ત્રણેય એક સાથે આરંભે અને એક સાથે જ પૂર્ણ કરે છે. ઉ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૧૬. ઉ. ૧૧૭. ઉ ૧૧૮. ઉ ૧૧૯. . ૧૨૦. ઉ ૧૨૧. ઉ. ૧૨૨. ૯. કર્મગ્રંથ-૬ અંતરકરણ સંબંધી દલિકોનો પ્રક્ષેપ વિધિ વર્ણન જે કર્મનો બંધ ઉદય સાથે હોય તેમના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો બંધ અને ઉદય એક સાથે હોય (વર્તતા હોય) એ કર્મના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ બન્નેમાં નાંખે છે. બંધ ઉદય સાથે વાળી પ્રકૃતિનો દાખલો કયો જાણવો ? જેમ કે પુરૂષવેદના ઉદયે ઉપમશશ્રેણી પ્રાપ્ત કરનાર જીવોને પુરૂષવેદનો બંધ અને ઉદય બન્ને હોવાથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિમાં નાંખે છે. જે કર્મનો ઉદય જ હોય બંધ ન હોય તેના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો એકલો ઉદય જ હોય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાંજ નાંખે છે પણ બીજી સ્થિતિમાં નાંખતા નથી ઉદય જ હોય બંધ ન હોય તેમાં કઈ પ્રકૃતિ જાણવી ? જેમ કે સ્ત્રીવેદના ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને સ્ત્રીવેદનો ઉદય જ હોય છે પણ બંધ હોતો નથી તે કારણથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાં નાંખે છે. જે કર્મનો બંધ હોય ઉદય ન હોય તેના દલિકો શેમાં નંખાય ? જે કર્મનો ઉદય નથી પણ ફક્ત બંધ જ છે તેના અંતરકરણ સંબંધી દલિકો બીજી સ્થિતિમાં જ નાંખે પણ પહેલી સ્થિતિમાં નાંખતો નથી. બંધ હોય, ઉદય ન હોય તે કઈ પ્રકૃતિઓ હોય ? જેમકે સંજવલન ક્રોધ ઉદય ઉપશમ પ્રાપ્ત કરનાર જીવોને બાકીના ત્રણ કષાયો (માન-માયા-લોભ) ઉદય વિના બંધ હોવાથી તેના અંતરકરણના દલિકોને બીજી સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ ઉદય ન હોય તેના દલિકો કઈ પ્રકૃતિમાં નંખાય ? જે પ્રકૃતિઓનો બંધ અનેઉદય નથી તેના અંતરકરણના દલિકો તેની પછીની (બીજી) પ્રકૃતિમાં નાંખે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૧૨૬. ૧૨૩. બંધ ઉદય ન હોય એવી પ્રવૃતિઓ કઈ હોય? તે કઈ રીતે? ઉ. જેમ કે બીજા અપ્રત્યાખ્યાનીય કષાય અને ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાય ના અંતરકરણના દલિકો કે જે આ પ્રકૃતિઓનો બંધ તેમજ ઉદય હોતો નથી તેથી આના દલિકો પરપ્રકૃતિ રૂપ સંજ્વલન કષાયમાં નાંખે છે. ૧૨૪. આ અનિવૃત્તિકરણનું વિશેષ વર્ણન શેમાં આવે? ઉપર જણાવ્યા મુજબ અનિવૃત્તિકરણ કાળમાં પરિણામથી પ્રકૃતિઓનાં દલિકોને ઉપશમાવવાની જે પ્રક્રિયાઓ થાય છે તેમાં ઘણું ઘણું કહેવાનું જે વિશેષ હોય છે તે કર્મ પ્રકૃતિ પ્રકરણ ગ્રંથોમાં આવે છે ત્યાંથી જાણી લેવું જરૂરી જણાય છે. ૧૨૫. અંતરકરણ કર્યા બાદ સૌ પ્રથમ કઈ પ્રકૃત્તિનો ઉપશમ થાય? ઉ. જ્યારે જીવ અંતરકરણ કરે છે તે અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ઉપશમાવવાની અને બીજી પ્રકૃતિમાં નપુંસક વેદના દલિકો નાંખવાની પ્રક્રિયા કયા પ્રકારની હોય? ઉ પહેલા સમયે સૌથી થોડું ઉપશમાવે, તેનાથી બીજા સમયે અસંખ્ય ગુણ દલિક ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક ઉપશમાવે, તેનાથી ચોથા સમયે અસંખ્યગુણ દલિક ઉપશમાવે એમ ક્રમસર જાણવું. તેમજ ઉપશમ થતાં દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક વૂિચરમ સમય સુધી પર પ્રકૃતિમાં નાખે છે. ૧૨૭. ઉપશમાવવાની છેલ્લા સમયની પ્રકૃતિઓમાં શું વિશેષ હોય? છેલ્લે સમયે પરપ્રકૃતિમાં સંક્રમણ થતાં દલિકોની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાતગુણ અધિક હોય છે એ વિશેષ સમજવું. ૧૨૮. ઉપશમાવવાની પ્રક્રિયાનું તાત્પર્યાર્થ શું જાણવું? દ્વિચરમ સમય સુધી જે દલિકો ઉપશમ પામે છે તેના કરતાં અસંખ્ય ગુણ અધિક દલિકો પરપ્રકૃતિમાં પડે છે. છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાત ગુણ અધિક દલિકો ઉપશમ પામે છે. આ રીતે નપુંસક વેદનો ઉપશમ થાય છે. ૧૨૯. નપુંસકવેદની ઉપશમના બાદ કઈ પ્રકૃતિની ઉપશમનાની શરૂઆત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉ. ૧૩૦. ૯. ૧૩૧. ઉ. ૧૩૨. ઉ. ૧૩૩. 6. ૧૩૪. ઉ ૧૩૫. ઉ. કરે ? સ્ત્રીવેદને ઉપશમાવવાની શરૂઆત કરે છે. સ્ત્રીવેદની ઉપશમના કઈ રીતે થાય ? કર્મગ્રંથ-દ પહેલા સમયે સ્ત્રીવેદના દલિકો સૌથી થોડા ઉપશમાવે, તેનાથી બીજા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ચોથા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે છે. એમ ધ્વિચરમ સમય સુધી જાણવું. ઉપશમ થતાં દલિક કરતાં પરપ્રકૃતિમાં કેટલા કેટલા નાખે ? ષ્વિચરમ સમય સુધી ઉપશમ થતાં દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક ધ્વિચરમ સમય સુધી પરપ્રકૃતિમાં નાંખે છે. છેલ્લા સમયમાં ઉપશમ આદિમાં શું વિશેષ છે ? છેલ્લા સમયે પરપ્રકૃતિઓમાં સંક્રમણ થતાં સ્ત્રીવેદના દલિકની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાતગુણ અધિક હોય છે. તે વિશેષતા જાણવી. સ્ત્રીવેદના દલિકોના ઉપશમ આદિ દલિકોનું તાત્પયાર્થ શું ? સ્ત્રીવેદની ઉપશમન ક્રિયાનું તાત્પયાર્થ આ પ્રમાણે, વિચરમ સમય સુધી જે દલિકો ઉપશમ પામે છે. તેના કરતાં અસંખ્યગુણ દલિકો પરપ્રકૃતિમાં નાંખે છે. જ્યારે છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાત ગુણ અધિક દૃલિકો ઉપશમ પામે છે. આ રીતે સ્ત્રીવેદનો ઉપશમ થાય છે. સ્ત્રીવેદના ઉપશમ બાદ કઈ પ્રકૃતિઓનો ઉપશમ કરવા પ્રયત્ન કરે ? કેટલી ? સ્ત્રીવેદના ઉપશમ બાદ હાસ્યાદિ-૬ (હાસ્ય-રતિ-અતિ-શોક-ભયજુગુપ્સા) પ્રકૃતિઓને ઉપશમાવવા માટે જીવ પ્રયત્ન કરે છે. હાસ્યાદિ છનાં દલિકોનો ઉપશમ કઈ રીતે હોય ? વિચરમ સમય સુધી નીચે પ્રમાણેના ક્રમ મુજબ દલિક ઉપશમે છે. પહેલા સમયે હાસ્યાદિ-છનાં દલિકો સૌથી થોડા ઉપશમે, તેનાથી Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ 21 બીજા સમયે હાસ્યાદિ-છનાં દલિકો અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ત્રીજા સમયે હાસ્યાદિ-છનાં દલિતો અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ચોથા સમયે હાસ્યાદિ-છનાં દલિકો અસંખ્યગુણ ઉપશમે છે. આ રીતે ટ્વિચરમ સમય સુધી જાણવું ૧૩૬. હાસ્યાદિ છનાં દલિકો પરપ્રકૃતિમાં કેટલા કેટલા નાંખે ? ઉ ઉપશમ થતા દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકો બ્લિચરમ સમય સુધી પરપ્રકૃતિમાં (બીજી પ્રકૃતિમાં) નાંખે છે. ૧૩૭. હાસ્યાદિ છે છેલ્લા સમયે ઉપશમ તથા પરપ્રકૃતિમાં પ્રક્ષેપ કઈ રીતે હોય? ઉ છેલ્લા સમયે હાસ્યાદિ છનાં દલિકોનો જે પરપ્રકૃતિમાં સંક્રમ થાય તેની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાત ગુણ અધિક હોય છે. ૧૩૮. ઉપશમ તથા સંક્રમણ હાસ્યાદિ છનાં દલિકોનું તાત્પયાર્થ શું સમજવું? બ્લિચરમ સમય સુધી જે દલિકો ઉપશમાવે છે તેના કરતાં અસંખ્યગુણ અધિક દલિકો પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. જ્યારે છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમ થાય છે તેના કરતાં સંખ્યાત ગુણ અધિક દલિકો ઉપશમ પામે છે. ૧૩૯. આ રીતે અનિવૃત્તિકરણ ગુણઠાણે કુલ કેટલી પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય? ઉ ૧૫ પ્રકૃતિઓ જાણવી દર્શનત્રિક, અનંતાનુબંધિ-૪ કષાય, હાસ્યાદિ ૬, સ્ત્રીવેદ, નપુંસકવેદ. ૧૪૦. આ પંદરનો ઉપશમ થયે શું પ્રક્રિયા થાય? ઉ પંદરના ઉપશમ વખતે એટલે હાસ્યાદિ-૬ના ઉપશમ થયે એજ વખતે પુરૂષ વેદનો બંધ ઉદય અને ઉદીરણા વિચ્છેદ થાય છે. તથા તેની પહેલી સ્થિતિનો પણ ઘણો ખરો ભાગ વિચ્છેદ પામે છે. પુરૂષવેદની પહેલી સ્થિતિની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે શું વિચ્છેદ પામે ? ઉ બે આવલિકા કાળ બાકી રહે એટલે આગાલ વિચ્છેદ થાય છે. ૧૪૨. આગાલ વિચ્છેદ થતાં હાસ્યાદિ-છનું દલિક શેમાં નાંખે? ૧૪૧. Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ઉ આગાલ વિચ્છેદ થતાં હાસ્યાદિ-છનું દલિક પુરૂષવેદમાં નાંખે નહિ પણ સંજ્વલન ક્રોધાદિને વિષે નાખે છે. ૧૪૩. હાસ્યાદિ-છનાં ઉપશમ પછી પુરૂષવેદની ઉપશમના કયારે થાય? ઉ હાસ્યાદિ-છ ઉપશમાવ્યા પછી એક સમય ન્યૂન બે આવલિકા કાળે પુરૂષવેદ સંપૂર્ણ ઉપશમાવે છે. ૧૪૪. પુરૂષવેદનો ઉપશમ કઈ રીતે થાય? ઉ પહેલા સમયે પુરૂષવેદના દલિક થોડા ઉપશમે, તેનાથી બીજા સમયે પુરૂષવેદના દલિક અસંખ્યગુણ ઉપશમે, તેનાથી ત્રીજા સમયે પુરૂષવેદના દલિક અસંખ્ય ગુણ ઉપશમે એમ બે આવલિકાના છેલ્લા સમય સુધી ઉપશમાવે છે. ૧૪૫. પુરૂષવેદનું દલિક બીજી પ્રકૃતિમાં સંક્રમ કેટલા કાળ સુધી કયા સંક્રમથી હોય? ઉ બે સમય ન્યૂન બેઆવલિકા સુધી યથાપ્રવૃત્ત સંક્રમ વડે બીજી પ્રકૃતિને વિષે દલિકોનો સંક્રમ કરે છે. યથાપ્રવૃત્ત સંક્રમમાં કઈ રીતે સંક્રમાવે? પહેલા સમયે ઘણું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ચોથા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ બે આવલિકાના છેલ્લા સમય સુધી સંક્રમ થતું જાણવું ૧૪૭. આ ક્રમથી પુરૂષવેદ ઉપશમ પામે ત્યારે કેટલી પ્રકૃતિનો ઉપશમ ગણાય? ઉ પુરૂષવેદનો ઉપશમ થાય ત્યારે ૧૬ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી. (દર્શન મોહનીય-૩, અનંતાનુબંધિ-૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ) ૧૪૮. હાસ્યાદિ-છનો ઉપશમ થતાં શું કાર્ય થાય? ઉ હાસ્યાદિ-છનો ઉપશમ થાય તે સમયે પુરૂષવેદની પહેલી સ્થિતિ ક્ષણ થયેલી હોય છે ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને સંજવલન ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવવા માટેની શરૂઆત કરે છે. ૧૪૯. સંજ્વલન ક્રોધનો કેટલો કાળ બાકી રહેતા શું કાર્ય થાય? ઉ સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા બાકી રહે ૧. ૪૬. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૫ ત્યારે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધનું દલિક સંજ્વલન ક્રોધમાં ન નાંખતા સંજ્વલન માન આદિ કષાયમાં નાંખે છે. ૧૫૦. સંજ્વલન ક્રોધની બે આવલિકા કાળ બાકી રહેતા શું વિચ્છેદ થાય? ઉ બે આવલિકા કાળ બાકી રહે આગાલ વિચ્છેદ થાય છે. ૧૫૧. સંજવલન ક્રોધની એક આવલિકા બાકી રહે ત્યારે શું કાર્ય થાય? ઉ. એક આવલિકા કાળ બાકી રહે ત્યારે સંજ્વલન ક્રોધના બંધ-ઉદય ઉદીરણાનો વિચ્છેદ થાય છે અને તેજ વખતે અપ્રત્યાખ્યાનીય ક્રોધ તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય છે. ૧૫૨. અપ્રત્યાખ્યાનાદિ બેનો ઉપશમ થતાં કેટલી પ્રકૃતિનો ઉપશમ ગણાય? ઉ ૧૮ પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે દર્શન મોહનીય-૩, અનંતાનુબંધિ-૪, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ તથા પ્રત્યાખ્યાનીય ક્રોધ. ૧૫૩. અપ્રત્યાખ્યાનાદિ બે ક્રોધનો ઉપશમ થાય ત્યારે સંજ્વલન ક્રોધનું કેટલું દલિક ઉપશમ પામેલું હોય? તથા બાકી હોય? અપ્રત્યાખ્યાનાદિ બે નો ઉપશમ તથા સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિની એક આવલીકા અને સમય ન્યુન બે આવલિકા કાળે બાંધેલ ઉપરની સ્થિતિનું દલીક વર્જી બાકીનું બધુ એટલે સઘળું ઉપશમ થયેલું હોય છે. ૧૫૪. ત્યારબાદ પહેલી સ્થિતિમાં રહેલ દલિક શી રીતે શેમાં નાંખે? પ્રથમ સ્થિતિમાં રહેલ એક આવલિકા દલિકને સ્તિબુક સંક્રમવડે સંજ્વલન માનને વિષે નાંખે છે. ૧૫૫. સમય ન્યૂન બે આવલિકાના દલિકનું શું કાર્ય થાય? ઉ તે દલિતોને પુરૂષવેદની જેમ ઉપશમાવે છે જેમકે પહેલા સમયે થોડું, બીજા સમયે અસંખ્ય ગુણ અધિક એમ સમય ન્યૂન બેઆવલિકા સુધી જાણવું. ૧૫૬. સંજવલન ક્રોધ નું દલિક પરપ્રકૃતિમાં શી રીતે સંક્રમાવે? યથાપ્રવૃત્ત સંક્રમવડે પર પ્રકૃતિમાં દલિતોને સંક્રમાવે છે તે આ રીતે પહેલા સમયે ઘણું સંક્રમાવે, બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, બે આવલિકાના છેલ્લા સમય સુધી જાણવું ઉ ઉ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કર્મગ્રંથ-૬ ૧૫૭. સંજ્વલન ક્રોધ ઉપશાંત કયારે થાય? ઉ સમય ન્યૂન બે આવલિકા કાળે સંજ્વલન ક્રોધ ઉપશમ પામે છે. ૧૫૮. સંજ્વલન ક્રોધનો ઉપશમ થતાં કેટલી પ્રકૃતિ ઉપશમ ગણાય? ૧૯, પ્રકૃતિઓ ઉપશમિત ગણાય છે. (દર્શન મોહનીય-૩, અનંતા૪, નપુસંકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય ક્રોધ અને સંજ્વલન ક્રોધ) ૧૫૯. સંજ્વલન ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે શું કાર્ય થાય? ઉ બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય તે પછી સંજ્વલન માનની બીજી સ્થિતિ સંબંધી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે છે અને વેદ છે. ૧૬૦. સંજ્વલન માનની પ્રથમ સ્થિતિનું વેદન કઈ રીતે હોય? પહેલા સમયે વેદના થોડું હોય, તેનાથી બીજા સમયે વેદના અસંખ્યગુણ હોય, તેનાથી ત્રીજા સમયે વેદના અસંખ્ય ગુણ હોય એમ ક્રમસર અસંખ્યગુણ અસંખ્યગુણ પ્રથમ સ્થિતિના છેલ્લા સમય સુધી નાંખે છે. ૧૬૧. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનની ઉપશમના કયારથી થાય? પહેલી સ્થિતિના પહેલા સમયથી જ અપ્રત્યાખ્યાનીય માનના દલિકને ઉપશમાવવા માંડે છે. ૧૬૨. સંજ્વલનમાન નો કેટલો કાળ બાકી રહે ત્યારે ક્યા દલિકો શેમાં ન નાખે? અને શેમાં નાખે? ઉ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનનુ દલિક સંજવલન માનમાં ન નાંખે પણ સંજવલન માયાદિમાં નાંખે છે. ૧૬૩. સંજ્વલન માનની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે શું કાર્ય થાય? ઉ આગાલ વિચ્છેદ થાય છે. ૧૬૪. સંજ્વલન માનની એક આવલિકા બાકી રહે ત્યારે શું કાર્ય થાય? સંજ્વલન માનનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે અને તે વખતે જ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય છે. તથા તે વખતે સંજ્વલન માનની પ્રથમ સ્થિતિની એક આવલિકા ને સમય Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૭ ન્યૂન બે આવલિકાનું બાંધેલ ઉપરની સ્થિતિનું દલિક વર્જીને બાકીનું સંઘળું ઉપશાંત થાય છે. ૧૫. પ્રથમ સ્થિતિના દલિકને શેમાં નાંખે છે? શેના દ્વારા? ઉ પ્રથમ સ્તિથિગત એક આવલિકાના દલિકને સ્ટિબુક સંક્રમવડે સંજ્વલન માયામાં નાંખે છે. ૧૬૬. સમય ન્યૂન બે આવલિકાના દલિક ને શી રીતે ઉપશમાવે? ઉ પુરૂષવેદની જેમ ઉપશમાવે છે જેમ કે પહેલા સમયે થોડું ઉપશમાવે, તેનાથી બીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે એમ સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી જાણવું ૧૬૭. સમય ન્યૂન બે આવલિકાનું દલિક કેવી રીતે સંક્રમાવે ? પુરૂષ વેદની જેમ યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવે છે જેમ કે પહેલા સમયે થોડું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે, તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ ક્રમસર સમય ન્યૂન બે આવલિકા સુધી જાણવું. ૧૬૮. ઉપશમ, સંક્રમ થતાં સંજ્વલન માનનું શું કાર્ય થાય? ઉ ત્યાર પછી સમયગૂન બે આવલિકા કાળે સંજ્વલન માન ઉપશાંત થાય છે અર્થાત ઉપશમ પામે છે. ૧૬૯. સંજવલનમાનનું શું વિચ્છેદ થતાં કઈ પ્રકૃતિનું શું કાર્ય થાય? ઉ. સંજ્વલન માનના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે સંજવલન માયામાંથી બીજી સ્થિતિમાંથી દલિકોને ખેંચી પ્રથમ સ્થિતિવાળુ કરીને વેદે છે તે સમયથી અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય અને સંજવલન માયા આ ત્રણેયનાં દલિકોને ઉપશમાવવાની શરૂઆત કરે છે. ૧૭૦. સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું કાર્ય થાય? સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા કાળ બાકી રહે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાનું દલિક સંજ્વલન માયામાં નાંખતા નથી પણ સંજ્વલન લોભમાં નાંખે છે. ૧૭૧. સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું વિચ્છેદ થાય? Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૧૭૨. સજ્વલન માયાની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. સંજ્વલન માયાનો કેટલો કાળ બાકી રહે શું કાર્ય થાય? ઉ. એક આવલિકા બાકી રહે ત્યારે સંજ્વલન માયાનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. ૧૭૩. સંજ્વલન માયાનો બંધાદિ વિચ્છેદ થતાં શું કાર્ય થાય? ઉ. તેજ સમયે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માયા એટલે આ બન્ને પ્રકૃતિઓ ઉપશમ પામે છે. ૧૭૪. અપ્રત્યાખ્યાનાદિ માયાનો ઉપશમ થતાં શું કાર્ય થાય? ઉપશાંત થતાં સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ ગત એક આવલિકા અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ બીજી સ્થિતિગત દલિક છોડીને બાકીનું સર્વ ઉપશાંત થાય છે. સંજ્વલન માયાના પ્રથમ સ્થિતિગત દલિકને શી રીતે સંક્રમાવે ? ઉ. પ્રથમ સ્થિતિગત એક આવલિકાના દલિકને સિબુક સંક્રમવડે સંજ્વલન લોભમાં (પર પ્રકૃતિમાં) નાંખે છે. ૧૭૬. સંજ્વલન માયાના બે આવલિકામાં બાંધેલ દલિકને શી રીતે ઉપશમાવે ૧૭૫. સમય ન્યૂન બે આવલિકામાં રહેલ દલિકને યથાપ્રવૃત્ત સંક્રમ વડે ઉપશમાવે છે. અર્થાત પુરૂષવેદની જેમ ઉપશમાવે છે તે આ રીતે. પહેલા સમયે થોડું ઉપશમાવે, તેનાથી બીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ ઉપશમાવે છે એમ ક્રમસર સમય ન્યૂન બે આવલિકા સુધી જાણવું. ૧૭૭. સંજવલન માયાના સમય ન્યૂન બે આવલિકાના દલિકોને કઈ રીતે સંક્રમાવે ? તે આ રીતે, પહેલા સમયે ઘણું સંક્રમાવે, તેનાથી બીજા સમયે વિશેષહીન સંક્રમાવે તેનાથી ત્રીજા સમયે વિશેષહીન સંક્રમાવે છે એમ ક્રમસર સમય ન્યૂન બે આવલિકા સુધી જાણવું. ૧૭૮. સંજ્વલન માયાનો ઉપશમ કયારે થાય? ઉ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૯ ૧૮૧. ઉ આ રીતે કરતા કરતા સમય ન્યૂન બે આવલિકા કાલે સંજ્વલન માયાનો ઉપશમ થાય છે. ૧૭૯. સંજવલન માયાના બંધાદિ વિચ્છેદથી શું કાર્ય થાય? સંજ્વલન માયાનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદથી સંજ્વલન લોભની બીજી સ્થિતિમાં દલિક આકર્ષીને લોભ વેદક અધ્ધા ર/૩ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે કરે અને તેનું રૂંધન કરે અને વેદે છે. ૧૮૦. લાભદક અધ્ધા કોને કહેવાય? લોભના દલિકોને વેદવાના એટલે ભોગવવાના કાળને લોભવેદક અધ્ધા કહેવાય છે. બે તૃતીયાંશ સ્થિતિના કેટલા ભાગ થાય? કયા કયા? તેના બે ભાગ થાય છે આ પ્રમાણે. પ્રથમ સ્થિતિઘાત ૧/૩નું નામ અશ્વકરણ અધ્ધા કહેવાય, બીજા સ્થિતિઘાત ૧/૩નું નામ કિટ્ટી કરણ અધ્ધા કહેવાય છે. અશ્વકરણ અધ્ધાનું વર્ણન ૧૮૨. પ્રથમ ત્રણ ભાગમાં રહીને જીવો શું કાર્ય કરે ? ઉ અશ્વકરણ અધ્ધા નામે પ્રથમ ભાગે વર્તતા જીવ પૂર્વ પૂર્વ સ્પર્ધક થકી દલિકોને લઈને અપૂર્વ સ્પર્ધકો કરે છે. ૧૮૩. જીવ કર્મ પણે કયા સ્કંધોને ગ્રહણ કરે? ઉ અનંતાનંત પરમાણુઓથી બનેલા કાર્મણવર્ગણાના સ્કંધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. ૧૮૪. વર્ગણા કોને કહેવાય? તે એક એક સ્કંધમાં જે સર્વથી જઘન્ય રસ કેવલીની બુધ્ધિથી છેદતા નથી તે સર્વજીવ થકી અનંતગુણ રસના અણુઓને તેવા જઘન્ય રસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય તેને વર્ગણા કહેવાય છે. ૧૮૫. બીજી વર્ગણા કોને કહેવાય? જઘન્ય રસવાળા પરમાણુઓનાં સમુદાય કરતાં એક રસાણ અધિક પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા કહેવાય. ઉ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩) કર્મગ્રંથ-૬ ૧૮૮. ૧૮૬. ત્રીજી વર્ગણા કોને કહેવાય? ઉ તેના કરતાં એક રસાણ અધિક પરમાણુઓનો જે સમુદાય તે ત્રીજી વર્ગણા કહેવાય છે. આ ૧૮૭. આવી વર્ગણાઓ કેટલી હોય? આવી રીતે એક એક રસાણ અધિક પરમાણુઓનાં સમુદાયવાળી વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ અને સિધ્ધના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓ થાય છે માટે અનંતી. સ્પર્ધક કોને કહેવાય? | અભવ્યથી અનંતગુણ અને સિધ્ધથી અનંતમા ભાગ જેટલી વર્ગણાઓનો જે સમુદાય થાય તેને સ્પર્ધક કહેવાય છે. ૧૮૯. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કઈ રીતે થાય? પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના રસાણુઓ કરતા આગળ ઉત્તરોત્તર એક રસાણુઓવાળા પરમાણુઓ ન હોવાથી તે રીતે વર્ગણા બનતી નથી. પરંતુ સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુઓવાળા પરમાણુઓ હોય છે તેવા રસવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કહેવાય છે. ૧૯૦. આ રીતે બીજા સ્પર્ધકની વર્ગણાઓ કેટલી હોય? ઉ એક એક રસાણુઓ અધિકવાળી વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ અને સિધ્ધના અનંતમા ભાગ જેટલી હોય છે. ૧૯૧. આવા રસસ્પર્ધકો કેટલા હોય? આવા અનંતી અવંતી વર્ગણાના સમુદાય રૂપ અનંતા સ્પર્ધકો હોય છે. તે પણ અભવ્યથી અનંતગુણ અને સિધ્ધથી અનંતમા ભાગ જેટલા ગણાય છે. ૧૯૨. આવા સ્પર્ધકો જીવે કેટલા ગ્રહણ કર્યા છે? તેને શું કહેવાય? ઉ આવા સ્પર્ધકો જીવે અનંતા ગ્રહણ કરેલા માટે તેને પૂર્વ સ્પર્ધકો કહેવાય છે. ૧૩. પૂર્વ સ્પર્ધકોમાંથી શું કાર્ય કરે? ઉ આ પૂર્વ સ્પર્ધકો મધ્યેથી સમયે સમયે દલિકો ગ્રહણ કરી અને અત્યંત Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૩૧ ૧૯૫. રસહીન કરી કરીને અપૂર્વ સ્પર્ધકો કરે છે આ અશ્વકરણ અધ્ધા (કાળ) કહેવાય છે. કિટ્ટીકરણ અધ્ધાનું વર્ણન ૧૯૪. કિટ્ટીકરણ અધ્ધામાં જીવ કયારે પ્રવેશ કરે? અશ્વકરણ અધ્ધાનો કાળ પૂર્ણ થયે જીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે. કિટ્ટીકરણ અધ્ધા કોને કહેવાય? શું કાર્ય જીવો કરે? આ કિટ્ટીકરણ અધ્ધાના કાળમાં પૂર્વસ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી દલિક ગ્રહણ કરીને સમયે સમયે અનંતકિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણાઓ ગ્રહણ કરીને તેને અનંત ગુણ હીનતા પમાડી મોટા મોટા અંતરે સ્થાપના કરવી તે કિટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. ૧૯૬. કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લા સમયે શું કાર્ય થાય? અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ સમકાળે ઉપશાંત થાય છે તેજ સમયે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થાય છે. ૧૯૭. | કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લા સમયે બીજું શું કાર્ય થાય? તેજ વખતે બાદર સંજ્વલન લોભનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે તેજ વખતે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના કાળનો પણ વિચ્છેદ થાય છે. ૧૯૮. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓ ઉપશમ થયેલી હોય? ૨૭ પ્રકૃતિઓનો ઉપશમ થયેલો હોય છે. ૧૯૯. સત્તાવીશના ઉપશમ બાદ કયા ગુણસ્થાનકને જીવ પ્રાપ્ત કરે ? ઉ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં જીવ પ્રવેશ કરે છે. ૨૦૦. દશમા ગુણસ્થાનકમાં શું કાર્ય કરે ? ઉ ઉપલી સ્થિતિના દલિકોની કેટલીક કિટ્ટીઓ ખેંચી ખેંચીને તેની પ્રથમ સ્થિતિ સૂક્ષ્મ સંપરાયના કાળ જેટલી કરી કરીને વેદે છે. ૨૦૧. કયા દલિકોને ઉપશમાવે? ઉ સમયગૂન બે આવલિકામાં બાંધેલ દલિકને ઉપશમાવે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૨૦૨. સૂક્ષ્મ સંપાયના છેલ્લા સમયે શું કાર્ય થાય? સંજ્વલન લોભ સર્વથા ઉપશમ પામે છે અને તેજ સમયે ૧૬, પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય ૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર, યશનામકર્મ ૨૦૩. બંધ વિચ્છેદ બાદ જીવ કયા ગુણઠાણાને પ્રાપ્ત કરે? તેનો કાળ કેટલો હોય? ઉ અગ્યારમા ઉપશાંત મોહ વીતરાગ ગુણસ્થાનકને પામે છે તેનો કાળ જઘન્ય, ૧-સમય ઉત્કૃષ્ટ અને અંતર્મુહૂર્ત હોય છે. ૨૦૪. અગ્યારમા ગુણસ્થાનકે જીવની સ્થિતિ કેવી હોય? ઉ મોહનીય કર્મનો સર્વથા અનુદાય હોવાથી વીતરાગ દશા ગણાય છે અને ૨૮ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે. ૨૦૫. અગ્યારમાં ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં જીવોની શું સ્થિતિ થાય છે? કાળપૂર્ણ થતાં આયુષ્ય પૂર્ણ થાય એટલે ભવ ક્ષયે અથવા અધ્ધા એટલે કાળ ક્ષયે (જે રીતે ચઢયો છે તે રીતે) અવશ્ય પડે છે. ૨૦૬. ભવ ક્ષયે પડનાર જીવ મરીને કયાં જાય? ત્યાં ગુણઠાણું કેટલામું હોય? ભવ ક્ષયે પડનાર જીવ મરીને નિયમા વૈમાનિક દેવ લોકમાં ઉત્પન્ન થાય છે ત્યાં જીવોને નિયમા ચોથું ગુણસ્થાનક હોય છે. ૨૦૭. વૈમાનિક દેવલોકમાં શાથી? ઉપશમણી ત્રણ સંઘયણવાળા જીવો પ્રાપ્ત કરતાં હોવાથી પહેલા સંઘયણવાળા જીવો કાળ કરે તો નિયમ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને તે સિવાયના બે સંઘયણવાળા જીવો કાળ કરે તો વૈમાનિકમાં ઉત્પન્ન થાય. ૨૦૮. અનુત્તરમાં જવા માટે કયું સંઘયણ જોઈએ? ઉ અનુત્તરમાં ઉત્પન્ન થવા માટે નિયમાં પહેલું સંઘયણ જોઇએ. ૨૦૯. અધ્ધા ક્ષયે પડનાર જીવ કઈ રીતે પડતો પડતો કયાં અટકે? જે ક્રમે પ્રકૃતિઓને ઉપશમાવતો ઉપશમાવતો ચઢયો છે તેજ ક્રમે નીચે ઉતરતો ઉતરતો પ્રકૃતિઓનાં ઉદય વાળો થાય છે તેમાં કોઈ જીવ છદ્દે ઉ ઉ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૩૩ ૨૧૦. ૨૧૧. ઉ અટકે, કોઈ પાંચમે અટકે, કઈ ચોથે અટકે, કોઈ બીજે ગુણઠાણે થઈ પહેલા ગુણસ્થાનકને પણ પામે છે. ઉત્કૃષ્ટથી એક ભવમાં કેટલી વાર શ્રેણી પ્રાપ્ત થાય? એક ભવમાં જીવ બે વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે અથવા એક વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કર્યા બાદ બીજી વાર ક્ષપકશ્રેણી પણ તે ભવમાં પ્રાપ્ત કરી શકે છે. બે વાર શ્રેણી કયા આચાર્યોનાં મતે હોય? કોના મતે ન હોય? કાર્મગ્રંથિક મતને માનનારા આચાર્યોના મતે બે વાર શ્રેણી પ્રાપ્ત કરી શકે એમ જાણવું. સિધ્ધાંતને માનનારા આચાર્યોને મતે એક ભવમાં બન્નેમાંથી કોઈપણ એક જ શ્રેણી પ્રાપ્ત કરી શકે એમ માને છે. આખા ભવ ચક્રમાં ઉપશમ શ્રેણી કેટલી વાર પ્રાપ્ત થાય? આખા ભવ ચક્રમાં એટલે જીવ મોક્ષે ન જાય ત્યાં સુધીમાં ચાર વાર ઉત્કૃષ્ટ થી ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે. ઉપશમ શ્રેણી વર્ણન સમાપ્ત ક્ષપક શ્રેણી સ્વરૂપ વર્ણન પઢમ કસાય ચઉk ઈત્તો મિચ્છર મીસ સમ્મત્તા અવિરય સમ્મ દેસે પત્તિ અપમતિ ની અંતિ ll૭૮. ૨૧૨. અનિયષ્ટિ બાયરે થીણ ગિધ્ધિતિગ નિરય તિરિઅ નામાઓ સંખિજજ ઈમે સેસે તપ્પાઉગ્યાઓ ખીઅંતિ ૭૮ ઈતો હણઈ કસાય ટુગંપિ પચ્છા નપુંસગઈOી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મગ્રંથ-૬ તો નો કસાય છ% છુહઈ સંજ્વલન કોલંમિ ૮૦ પુરિસં કોહે કોઈ માણે માણં ચ હઈ માયાએ આ માય ચ છુહઈ લોહે લોહ સુહુર્મપિ તો હણઈ ૮૧ ભાવાર્થ: પહેલા અનંતાનુબંધિ ૪-કષાય પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય એ સાતનો ચારથી સાત ગુણઠાણામાં ક્ષય થાય છે. I૭૮ નવમા ગુણસ્થાનકમાં સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે થીણધ્ધિત્રિક, નરકણ્વિકઆદિ ૧૩ પ્રકૃતિઓ ક્ષય પામે છે. I૭ ત્યાર બાદ ૮-કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યાદિ-૬, આ પ્રકૃતિઓને સંજ્વલન ક્રોધનેવિષે સંક્રમાવે છે . પુરૂષદને સંજ્વલન ક્રોધમાં-ક્રોધને માનમાં માનને માયામાં અને માયાને સંજવલન લોભમાં સંક્રમાવે છે અને સંજ્વલન લોભને હણે છે ૮૧ ખીણ કસાય દુચરિમે નિદં પલં ચ હણઈ છઉમલ્યો. આવરણ મંતરાએ છઉમળ્યો ચરમ સમયમિ દરા. દેવગઈ સહ ગયાઓ દુચરમ સમય ભવિયંમિ નીતિ | સ વિવાગે અરનામા નીઆ ગોપિ તત્થવ ૮૩ અનયર વેણીએ મણ આઉઆ મુચ્ચગોએ નવ નામે વેએઈ અજોગિ જીણો ઉક્કોસ જહન્નમિક્કારા ૮૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ મણુઅ ગઈ જાઈ તસ બાયર ચ પજ્જત સુભગ માઈ જજે ! જસકિત્તી તિર્થીયર નામસ્સ હવંતિ નવ એઆ ટપા . મતાંતર ગાથા ઓ.... તથ્યાણ પુવિ સહિઆ તેરસ ભવસિધ્ધિઅસ્સ ચરમમિ. સંત સગ મુક્કોર્સ જહન્નય બારસ હવંતિ ૮દી મણુઅગઈ સહ ગયાઓ ભવખિત્ત વિવાગ જિઆ વિવાળાઓ ! વેઅણિ અન્નય રૂચ્ચે ચરમ સમયંમિ ખીઅંતિ ૮૭ી. અહ સુઈ અસલ જગ સિહર મરૂઅ નિરૂવમ સહાય સિધ્ધિ સુહા અનિહણ મવા બાહ તિરિયણ સાર અણુ હવંતિ ૮૮ાા ભાવાર્થ: બારમાના ઉપાજ્ય સમયે નિદ્રાદ્ધિક ક્ષય કરે અને બારમાના અંત સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ એ ૧૪ નો ક્ષય કરે છે .દરા ચૌદમાના દ્વિચરમ સમયે દેવગતિ સાથે બંધ છે જેનો એવી દશ પ્રકૃતિ ક્ષય પામે તથા વિપાક રહિત નામ કર્મની પસ્તાલીશ પ્રકૃતિ નીચ ગોત્ર અને વેદનીયની એક પ્રકૃતિ ક્ષય પામે છે !૮૩ બાકી રહેલ એક વેદનીય-મનુષ્ય આયુષ્ય-ઉચ્ચ ગોત્ર અને નામ કર્મની નવ પ્રકૃતિ અયોગી તીર્થકર છેલ્લા સમયે ક્ષય કરે અને સામાન્ય કેવલી નામની આઠ પ્રકૃતિઓ ક્ષય કરે છે I૮૪ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ-બાદર-પર્યાપ્ત, સુભગ-આદેશ યશ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કર્મગ્રંથ-૬ અને જિનના નામની નવ પ્રકૃતિઓ હોય છે ટપા મતાંતરે મનુષ્યાનુપૂર્વી સહિત અયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે તેર પ્રકૃતિઓ સત્તામાં હોય છે તે ઉત્કૃષ્ટ થી જાણવું. જઘન્ય થી જિનનામ વિના ૧૨ પ્રકૃતિઓ જાણવી ૮૬ll મનુષ્યગતિ સાથે ઉદય છે જેનો એવી ભવ વિપાકી-ક્ષેત્ર વિપાકી અને જીવવિપાકી એક વેદનીય-ઉચ્ચગોત્ર -ભવ્ય સિધ્ધિક જીવને છેલ્લે સમયે ક્ષય પામે છે II૮૭ કર્મક્ષય થયા પછી એકાંત શુધ્ધ સંપૂર્ણ સાંસારિક સુખના શિખર તુલ્ય, રોગ રહિત, ઉપમારહિત, નાશરહિત, બાધા રહિત, સ્વાભાવિક તથા ત્રણ રત્નના સારભૂત એવા મોક્ષના સુખને સિધ્ધિગતિમાં ગયેલા જીવો અનુભવે છે l૮૮ ક્ષપકશ્રેણીનું સ્વરૂપ વર્ણન ૨૧૩. ક્ષપકશ્રેણી કેટલા પ્રકારે હોય? કયા? ઉ બે પ્રકારે છે. ૧. સંપૂર્ણ ક્ષપકશ્રેણી, ૨. ખંડ ક્ષપકશ્રેણી, ૨૧૪. સંપૂર્ણ ક્ષપકશ્રેણી કોને કહેવાય? દર્શન મોહનીય. ચારિત્ર મોહનીયનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પામી સિધ્ધિગતિમાં જાય તે સંપૂર્ણ ક્ષપકશ્રેણી કહેવાય છે. ૨૧૫. ખંડ ક્ષપકશ્રેણી કોને કહેવાય? અનંતાનુબંધિ૪-કષાય તથા ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિઓનો ક્ષય કરીને એટલે દર્શન મોહનીયની સાત પ્રકૃતિનો ક્ષય કરીને અટકી જાય અને ચારિત્ર મોહનીય પ્રકૃતિનો ક્ષય ન કરે તે ખંડ ક્ષપકશ્રેણી કહેવાય છે. ૨૧૬. દર્શન સપ્તકનો ક્ષય કયા કયા ગુણઠાણે થાય ? ઉ ચાર થી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવો કરે છે. ર૧૩. ચારિત્ર મોહનીયનો ક્ષય કયા કયા ગુણઠાણે થાય? ઉ સાતમા ગુણસ્થાનકથી ક્ષય કરવા માટેની શરૂઆત કરતા નવમા દશમા Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૨૦. દવે , / ગુણસ્થાનકમાં ક્ષય થાય છે. ૨૧૮. દર્શન સપ્તકનો ક્ષય કરનાર જીવો આગળ કયા કયા કારણોથી ન વધે? બે કારણોથી આગળ વધતા નથી. ૧. દર્શન સપ્તકનો ક્ષય કર્યા પહેલા, પહેલા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરેલ હોય તો તે આયુષ્ય બંધક કહેવાય. ૨. દર્શન સપ્તકનો ક્ષય કરતા પહેલા ક્ષયોપશમ સમક્તિના કાળમાં જિનનામ કર્મની નિકાચના કરેલ હોય તેવા જીવો. ૨૧૯. જિનનામની નિકાચના વાળો શાથી અટકે છે? જે ભવે જીવે જિનનામની નિકાચના કરેલ હોય તે પોતાના ત્રીજા ભવે મોક્ષે જઈ શકતા હોવાથી દર્શન સપ્તકનો ક્ષય કરી ક્ષાયિક સમક્તિ પામે તો પણ તે ભવે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ક્ષય કરી શકતા નથી. દર્શન સપ્તકનો ક્ષય કરવા માટે કેટલી વસ્તુઓ (પદાર્થો) અવશ્ય જોઈએ? ચાર પદાર્થો અવશ્ય જોઈએ, ૧. મનુષ્યગતિ, ૨. જિનનો કાળ, એટલે કેવલી ભગવંતોનો કાળ, ૩. આઠ વર્ષની ઉપરની ઉમર અને પહેલું સંઘયણ અવશ્ય જોઈએ છે. ૨૧. સાયિક સમક્તિ જીવો કયાં કયાં પામે ? કઈ રીતે? ઉ પ્રસ્થાપક એટલે આરંભની અપેક્ષાએ મનુષ્યગતિમાં થાય અને નિધ્યાપક એટલે પ્રકૃતિનો ક્ષય છેલ્લે ચારે ગતિમાંથી જ્યાં જવાનો હોય ત્યાં થાય એટલે નિથાપક ચારે ગતિમાં ગણાય છે. મનુષ્ય-તિર્યંચાયુષ્ય કયું બાંધેલ હોય તો જીવો ક્ષાયિક સમક્તિ પામી શકે? યુગલિક મનુષ્ય અને તિર્યંચનું એટલે અસંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધેલ હોય તે જીવો ક્ષાયિક સમક્તિ પામી શકે છે. રર૩. અનંતાનુબંધિ કષાયનો ક્ષય કયા જીવો કરે? ચાર થી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો, વિશુધ્ધ પરિણામવાળા જીવો, અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે. રરર. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મગ્રંથ-૬ ૨૪. અનંતાનુબંધિ ચાર કષાયના ક્ષય માટે શું શું પદાર્થો કરે? ત્રણ પદાર્થો કરે છે, ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ - ૨૨૫. આ ત્રણ કરણોમાં શું પ્રવૃત્તિ કરે? કોની જેમ? અનંતાનુબંધિની વિસંયોજના (ક્ષપણા) ની જેમ અત્રે ત્રણે કરણોમાં અધ્યવસાયની વિશુધ્ધિ કરતાં કરતાં જીવો અનંતાનુબંધિ ચાર કષાયના દલિકોનો ક્ષય કરે છે. દર્શનસિક ક્ષપના (ક્ષય) વર્ણન રર૬. મિથ્યાત્વ મોહનીયને ખપાવવા માટે જીવો કેટલા કરણ કરે? કયા? ઉ ત્રણ કરણો કરે છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ ૨૨૭. આ ત્રણ કરણોનું વર્ણન કઈ રીતે જાણવું? પૂર્વ અનંતાનુબંધિની વિસંયોજના પ્રમાણે ત્રણ કરણોનું વર્ણન જાણવું ૨૨૮. અપૂર્વકરણ અધ્યવસાયમાં વિશેષમાં શું કાર્ય કરે? વિશેષતા એ છે કે અપૂર્વ કરણના પહેલા સમયે અનુદિત મિથ્યાત્વ અને અનુદિત મિશ્ર મોહનીયનાં દલિકોને ઉદિત સમ્યકત્વ મોહનીયને વિષે ગુણ સંક્રમવડે નાંખે છે. ૨૨૯, મિથ્યાત્વ-મિશ્ર મોહનીયનો અપૂર્વકરણ અધ્યવસાયમાં જીવ સાથે સાથે શું કરે? અપૂર્વકરણ અધ્યવસાયમાં તે વખતે મિથ્યાત્વ-મિશ્ર મોહનીયનો ઉદ્ધવનાસંક્રમ પણ કરે છે. ૨૩૦. ઉદ્ધલના સંક્રમ કોને કહેવાય? પહેલા સ્થિતિખંડ મોટા ઉવેલે, બીજા સમયે બીજો સ્થિતિખંડ વિશેષહીન રૂપે ઉવેલે, તેનાથી ત્રીજા સમયે ત્રીજો સ્થિતખંડ વિશેષહીન રૂપે ઉકેલે એમ અપૂર્વ કરણના છેલ્લા સમય સુધી વિશેષહીન વિશેષહીન રૂપે ઉવેલના કરે છે. ૨૩૧. આ પ્રયત્ન વિશેષથી અપૂર્વ કરણમાં શું કાર્ય થાય? ઉ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૩૯ ૨૩૩. ઉં. અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ સત્તાવાળો જીવ હતો તે તેના ચરમ સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિ સત્તાવાળો થાય છે એ આ પ્રયત્નનું ફળ છે. ૨૩૨. અપૂર્વકરણ પૂર્ણ થતાં જીવ શું કરે ? અપૂર્વકરણનો કાળ પૂર્ણ થતાં જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણમાં જીવો શું કરે? ઉ અપૂર્વકરણની જેમ સ્થિતિઘાતાદિ કરે છે. ૨૩૪. અનિવૃત્તિકરણના પહેલા સમયે શું કાર્ય થાય? અનિવૃત્તિકરણના પહેલા સમયે ત્રણેય દર્શન મોહનીય પ્રકૃતિઓની દેશોપશમના-નિધ્ધતિ અને નિકાચના વિચ્છેદ પામે છે. ૨૩૫. અનિવૃત્તિકરણમાં સ્થિતિઘાતાદિ કરતાં કરતાં કેટલા કરે ત્યારે કોના જેટલી સ્થિતિ સત્તા થાય? ઉ અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ દર્શનત્રિકની સ્થિતિનો ઘાત કરતાં કરતાં હજારો સ્થિતિ ખંડ થાય ત્યારે અસન્ની પંચેન્દ્રિય જીવના જેટલી સ્થિતિ સત્તાવાળો જીવ થાય છે. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે ચઉરીન્દ્રિય સમાન સ્થિતિવાળો જીવ થાય છે. ૨૩૭. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ઉ ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે તેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો જીવ થાય છે. ૨૩૮. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ત્યારબાદ હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે જીવ બેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય છે. ૨૩૯. કેટલા સ્થિતિ ખંડો ગયે કોના જેટલી સ્થિતિવાળા થાય? ત્યાર બાદ હજારો પૃથકત્વ સ્થિતિ ખંડો ગયે છતે જીવ એકેન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય છે. ૨૩૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કર્મગ્રંથ-૬ ૨૪૧. ૨૪૩. ૨૪૦. કેટલા સ્થિતિખંડ ગયે કોના જેટલી સ્થિતિવાળો થાય? ઉ ત્યાર બાદ હજારો પૃથકત્વ સ્થિતિખંડો ગયે છતે જીવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે સ્થિતિવાળો થાય છે. દર્શન મોહનીય ત્રિકમાં શું કાર્ય કરે? ત્યાર બાદ એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણેસ્થિતિ થયા બાદ ત્રણે દર્શન મોહનીય પ્રત્યેક નો એક એક સંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીની સર્વસ્થિતિનો ઘાત કરે છે. ૨૪૨. તે પછી શું કાર્ય કરે? ઉ દર્શન મોહનીયત્રિક પ્રત્યેક નો જે સંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે તેનો એક સંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીની સર્વ સ્થિતિનો ઘાત કરે છે. તે પછી શું કાર્ય કરે? કયાં સુધી કર્યા કરે? ત્યારબાદ જે સંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે તેમાંથી એક સંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીની સર્વ સ્થિતિનો ઘાત કરે આ રીતે હજારો પૃથકત્વ વાર પ્રક્રિયા કરે છે. હજારો સ્થિતિઘાત કર્યા પછી શું કાર્ય થાય? હજારો સ્થિતિઘાતો કર્યા પછી મિથ્યાત્વ મોહનીયના અસંખ્યાતમા ભાગ ને, સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના સંખ્યામાં ભાગોનો ઘાત કરે છે. તે પછી શું કાર્ય કરે ? ત્યાર બાદ ઘણાં સ્થિતિખંડો કર્યા કરે ત્યારે મિથ્યાત્વનાં દલિકો ઘણાં ખરાનો નાશ થાય છે. ૨૪૬. ત્રણ દર્શન મોહનીયની સ્થિતિ ત્યાર પછી કેટલી હોય? આ રીતે હજારો સ્થિતિખંડોનો નાશ થાય ત્યારે મિથ્યાત્વ મોહનીયના દલિકો એક આવલિકા જેટલાં રહે છે તે વખતે સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા રહે છે. ૨૪૭. સ્થિતિઘાતો કરતા દલિકો શેમાં શેમાં નાંખે ? ૨૪૪. ૨૪૫. ઉ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૪૯. ઉ સ્થિતિઘાત કરાતા મિથ્યાત્વના દલિકોને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાંખે છે. મિશ્રમોહનીયના દલિકો સમ્યકત્વ મોહનીયમાં નાંખે છે અને સમ્યકત્વ મોહનીયના દલિકો પોતાની વચલી સ્થિતિમાં નાંખે છે. ૨૪૮. મિથ્યાત્વના એક આવલિકા જેટલા દલિકોનું શું કાર્ય થાય? ઉ આવલિકા માત્ર રહેલા મિથ્યાત્વના દલકોને સિબુક સંક્રમ વડે સમ્યક્ત મોહનીયમાં નાંખીને જીવ મિથ્યાત્વની સત્તા રહીત થાય છે. મિથ્યાત્વ મોહનીયનો અંત થતા જીવોને મોહનીય કર્મની સત્તા કેટલી પ્રકૃતિની હોય? મોહનીયની ૨૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય ૨૫૦. આ ત્રેવીશ પ્રકૃતિઓની સત્તા કઈ ગતિમાં હોય? | મોહનીયની ૨૩ની સત્તા નિયમાં મનુષ્યગતિમાં જ હોય છે. ૨૫૧. મિથ્યાત્વનો અંત થતા શું કાર્ય થાય? મિથ્યાત્વ મોહનીયનો અંત થતાં સત્તામાં રહેલ સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીયના દલિકોમાંથી અસંખ્યાત સ્થિતિખંડો કરે તેમાં એક બાકી રાખી બાકીના અસંખ્યાતાનો નાશ કરે છે. રપર. એક ભાગ બાકી રહ્યો તેનું શું કરે ? ઉ એક ભાગ જે અસંખ્યાતમો બાકી છે તેના પણ ફરીથી અસંખ્યાતા સ્થિતિખંડો કરી એક બાકી રાખી બાકીના બધાનો નાશ કરે છે. રપ૩. એક ભાગ બાકી છે તેનું શું કરે? આ રીતે કયાં સુધી કરે? એક ભાગ જે બાકી છે તેના પણ અસંખ્યાતા ભાગો કરી તેમાંથી એક ભાગ બાકી રાખી બાકી બધા સ્થિતિખંડોનો નાશ કરે. આ રીતે મિશ્રમોહનીયના એક આવલિકા જેટલા દલિકો બાકી રહે ત્યાં સુધી કરે છે. ૨૫૪. મિશ્રમોહનીયના દલિકો જેરહયા ત્યારે સમ્યકત્વ મોહનીયની સ્થિતિ કેટલા કાળની હોય? Page #123 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૨૫૬. મિશ્ર મોહનીયના એક આવલિકા જેટલા દલિકો સત્તામાં હોય ત્યારે સમ્યકત્વ મોહનીયની સ્થિતિ સત્તા આઠ (૮) વર્ષ પ્રમાણ હોય છે. ૨૫૫. મિશ્ર મોહનીયના દલિકોને ત્યાર બાદ શું કરે? મિશ્ર મોહનીયના આવલિકા પ્રમાણ દલિકોને સ્તિબુક સંક્રમવડે સમ્યકત્વ મોહનીયમાં નાંખતા મિશ્ર મોહનીયની સત્તા રહિત જીવ થાય છે. આવા જીવોને કોના મતે શું કહેવાય? ઉ આવા જીવોને એટલે બાવીશની મોહનીયની સત્તાવાળા નિશ્ચય નયના મતે દર્શન મોહનીય ક્ષેપક કહેવાય છે. ર૫૭. બાવીશની સત્તાવાળો જીવ આગળ શું કાર્ય કરે ? ઉ ત્યાર બાદ આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણે સ્થિતિ ખંડનો નાશ કરે છે તેના દલિકોને ઉદય સમયથી માંડીને સંક્રમાવે છે. ૨૫૮. સંક્રમ કઈ રીતે હોય? ઉ ઉદય સમયે સૌથી થોડું દલિક હોય, તેનાથી બીજા સમયે અસંખ્ય ગુણ દલિક હોય, તેનાથી ત્રીજા સમયે અસંખ્ય ગુણ દલિક હોય એમ ગુણ શ્રેણીના અંત સમય સુધી અસંખ્યાત-અસંખ્યાત પણે સંક્રમાવે છે. ૨૫૯. તે પછી કઈ રીતે સંક્રમાવે ? કયાં સુધી સક્રમાવે ? ઉ તે પછી વિશેષ હીન વિશેષહીન રૂપ સ્થિતિના દલિકને ચરમ સમય સુધી સંક્રમાવે છે. ૨૬૦. આ સ્થિતિઘાતો અને સ્થિતિખંડો કયાં સુધી ઉવેલું છે? ઉ આ પ્રમાણે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો વૂિચરમ સમય સુધી સ્થિતિખંડ પર્યત ઉવેલ છે અને ક્ષય કરે છે. આ વખતે કયા સ્થિતિખંડો નાના મોટા હોય? ઉ આ વખતે ટ્વિચરમ સ્થિતિખંડ કરતાં ચરમ સ્થિતિખંડ અસંખ્ય ગુણ અધિક હોય છે. ૨૬૨. છેલ્લો ખંડ બાકી હોય ત્યારે જીવને શું કહેવાય? ઉ આ છેલ્લો સ્થિતિ ખંડ ઉશ્કેરાયે છતે જીવને સપક કૃત કરણ કહેવાય છે. ૨૬૧. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૪૩ ૨૬૫. ર૬૩. ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કયારે ગણાય? ઉ સંપૂર્ણ દલિક ભોગવીને નાશ થાય ત્યારે સમ્યકત્વ મોહનીયની સત્તા રહિત બને છે આ વખતે જીવને ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ થઈ ગણાય છે. ૨૬૪. કયા કાળમાં વર્તતો જીવ કાળ કરે તો કયાં જઈ શકે? ઉ. કૃત કરણ અધ્ધામાં વર્તતો કોઈપણ જીવ પૂર્વ આયુષ્ય બાંધેલ હોય તો આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને ચારગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. આ ક્ષાયિક સમક્તિી જીવના ભવો કેટલા હોય? ઉ. ત્રણ અથવા ચાર ભવ હોય મતાંતરે પાંચ ભવ પણ હોય છે. ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિના ક્ષયનું વર્ણન ર૬૬. કયા જીવો ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે? ઉ ચરમ શરીરી જીવ, અબધ્ધ આયુષ્ય, વિશુધ્ધ અધ્યવસાય વાળો થાય ત્યારે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે. ક્ષય કરવા કયા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ? આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાર બાદ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ૨૬૮. નવમાં ગુણસ્થાનકની શરૂઆતથી જીવો શું કાર્ય કરે? નવમા ગુણસ્થાનકની શરૂઆતથીજ સત્તામાં રહેલા અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય આઠ કષાયોનાં દલિકોનો ક્ષય કરે છે. નવમાના કેટલા કાળે અપ્રત્યાખ્યાનાદિની સ્થિતિ સત્તા કેટલી રહે? અપ્રત્યાખ્યાનાદિ આઠના દલિકોનો ક્ષય કરતા કરતા નવમા ગુણસ્થાનકની સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આઠ કષાયની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. ૨૭૦. અપ્રત્યાખ્યાનાદિની સ્થિતિ સત્તાએ કેટલી પ્રકૃતિઓનો ક્ષય થાય? કઈ કઈ? જ્યારે અપ્રત્યાખ્યાનાદિ આઠ કષાયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ સત્તા થાય ત્યારે ૧૬ પ્રકૃતિનો ક્ષય થાય છે. ૨૬૭. ૨૬૯. ઉ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨૭૧. ઉ. ૨૭૨. ઉ ૨૭૩. ઉ ૨૭૪. ઉ ૨૭૫. . ૨૭૬. ઉ ૨૭૦. ઉ કર્મગ્રંથ-દ દર્શનાવરણીય-૩, થીણધ્ધીત્રિક, નામ-૧૩, પિંડ-૮. પ્રત્યેક-૨, સ્થાવર-૩, પિંડ-૮, નરકષ્વિક-તિર્યંચલ્વિક-એકેન્દ્રિય ૪-જાતિ, પ્રત્યેક૨, આતપ-ઉદ્યોત, સ્થાવર-૩. સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ સોળનો ક્ષય થયે કેટલા કાળે શું કાર્ય થાય ? સોળ પ્રકૃતિનો ક્ષય થયે છતે નવમા ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ ગયે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય આઠ કષાયના દલિકોનો ક્ષય કરે છે. આ પ્રકૃતિઓનાં ક્ષયમાં કોઈ મતાંતર છે ? કયો ? અન્ય આચાર્યોના મતે પહેલા આઠ કષાયનાં સઘળાંય દલિકો ક્ષય થાય છે અને ત્યાર બાદ થીણધ્ધિત્રિક આદિ ૧૬ પ્રકૃતિનો ક્ષય થાય છે. આ પ્રકૃતિઓનાં ક્ષયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? મતાંતરે કેટલી હોય ? એક સો આડત્રીશમાંથી ૧૬ પ્રકૃતિનો અંત થતાં ૧૨૨ની સત્તા હોય છે, અને ત્યાર બાદ અપ્રત્યાખ્યાનાદિ આઠ કષાય ક્ષયે ૧૧૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મતાંતરે ૧૩૮માંથી આઠ કષાયના ક્ષયે ૧૩૦ પ્રકૃતિઓ સત્તામાં હોય તેમાંથી થીણધ્ધીત્રિકઆદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય થતાં ૧૧૪ ની સત્તા હોય છે. એકસો ચૌદની સત્તાવાળો જીવ શું કાર્ય કરે ? એક અંતર્મુહૂર્તની અંદર નવ નોકષાય અને ચાર કષાયને ખપાવવાની શરૂઆત કરવા માટે અંતરકરણ કરે છે. અંતરકરણ કર્યા બાદ શું કાર્ય કરે ? નપુંસકવેદની ઉપરની સ્થિતિનું દલીયું ઉલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે છે. કેટલાકાળ વેદીને કેટલી સ્થિતિવાળું બનાવે ? એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળું કરે છે. એ સ્થિતિવાળા દલિકને શું કરે ? પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળુ થાય ત્યાંથી માંડીને Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૮૦. બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમવડે કરીને નાંખે છે. ૨૭૮. ગુણસંક્રમવડે નાંખતા કઈ સ્થિતિનો ક્ષય કરે? ઉ ગુણસંક્રમ વડે નાંખતા એક અંતર્મુહૂર્ત નપુંસકવેદની સત્તાનો ક્ષય કરે છે. ૨૭૯. નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી હોય તો કઈ રીતે ક્ષય કરે? ઉ નપુંસકવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય તો છેલ્લું દલિયું ભોગવીને ક્ષય કરે છે. નપુંસકવેદે શ્રેણી ન માંડી હોય તો કઈ રીતે ક્ષય કરે? ઉ. નપુંસકવેદ ક્ષપક શ્રેણી પ્રાપ્ત ન કરી હોય તો તે દલિક એક આવલિકા માત્ર હોય તેને વેદ્યમાન પ્રકૃતિને વિષે સિબુક સંક્રમે કરીને સંક્રમાવે છે આ રીતે નપુંસકવેદનો ક્ષય કરે. ૨૮૧. નપુંસકવેદના ક્ષયે કેટલી પ્રકૃતિની સત્તાવાળો જીવ થાય? અને ત્યાર બાદ શું કાર્ય કરે? ૧૧૩ પ્રકૃતિઓની સત્તાવાળો જીવ થાય છે ત્યાર બાદ સ્ત્રીવેદનો ક્ષય કરવા માટે આરંભ કરે છે. ૨૮૨. સ્ત્રીવેદનો ક્ષય કરવા કઈ રીતે આરંભ કરે ? ઉ સ્ત્રીવેદની ઉપરની સ્થિતિનું દલિયું ઉદ્ઘલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે છે. ૨૮૩. સ્ત્રીવેદના દલિયા કેટલો કાળ વેદી કેટલી સ્થિતિ કરે છે? ઉ ઉદ્વલન વિધિથી કરતાં એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાત્મા ભાગ જેટલી સ્થિતિવાળું કરે છે. એટલી સ્થિતિ થયે પછી શું કાર્ય કરે? પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ કરીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણ સંક્રમ વડે કરી નાંખે છે અને તે રીતે નાંખતા નાંખતા સ્ત્રીવેદની સત્તાનો ક્ષય કરે છે. ૨૮૫. સ્ત્રીવેદના ક્ષયે જીવો કેટલી પ્રકૃતિની સત્તાવાળા થાય? ૧૧૨ પ્રકૃતિની સત્તાવાળા થાય છે. જ્ઞાના-૫, દર્શના-૬, વેદનીય-૨, મોહનીય-૧૧, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંત-૫ = ૧૧૨ ૨૮૪. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કર્મગ્રંથ-૬ ઉ. અલ્પ ૨૮૮. મોહનીય-૧૧, સંજ્વલન-૪ કષાય-હાસ્યાદિ-૬, પુરૂષવેદ ૨૮૬. એકસો બારની સત્તાવાળો જીવ શું કાર્ય કરે? ઉ વિશુધ્ધિ વડે ચઢતાં હાસ્યાદિ-૬, પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય કરવા પ્રયત્ન કરે છે. ૨૮૭. હાસ્યાદિ છને કઈ રીતે ક્ષય કરવા પ્રયત્ન કરે ? અંતરકરણ કરી હાસ્યાદિ ૬ની ઉપરની સ્થિતિનું દલિયું ઉદ્વલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે છે. કેટલા કાળ વેદીને કેટલી સ્થિતિવાળી બનાવે? એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળી હાસ્યાદિ-૬ કરે છે. ૨૮૯, હાસ્યાદિ છની ઉપરની સ્થિતિનું દલિયું શેમાં સંક્રમાવે? ઉ તે દલિક પુરૂષવેદને વિષે સંક્રમાવે નહિ પણ સંજ્વલન ક્રોધને વિષે સંક્રમાવે છે. ર૯૦. કેટલા કાળ સુધી સંક્રમાવે? અને ત્યાર બાદ શું કાર્ય થાય? એ સંક્રમાવતાં સંક્રમાવતાં એક અંતર્મુહૂર્ત, નોકષાયનું ઉપરનું દલિયું વિશેષપણે ક્ષીણ થયે છતે તેજ સમયે પુરૂષવેદના બંધ-ઉદય-ઉદીરણા નો વિચ્છેદ થાય છે. પુરૂષવેદના દલિકો કેટલા બાકી રહે? જે સમયે બંધ-ઉદય-ઉદીરણાનો (પુરૂષવેદનો) વિચ્છેદ થાય ત્યારે સમય ન્યૂન બે આવલિકાનું દલિક પુરૂષવેદનું બાકી રહે છે. નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર જીવો કયા ક્રમે પ્રકૃતિઓનો ક્ષય કરે? ત્યારે જીવોને બંધાદિ વિચ્છેદ કયારે થાય? પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે છે તે સમયે જ પુરૂષવેદનો બંધ-ઉદય-ઉદીરણા- વિચ્છેદ થાય છે ત્યાર બાદ અવેદક થયો થકો પુરૂષવેદ અને હાસ્યાદિ ૬ નો એક સાથે ક્ષય કરે છે. ર૩. સ્ત્રીવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર પહેલો કોનો ક્ષય કરે? ઉ નપુંસકવેદનો ક્ષય કરે છે. ૨૯૧. ૨૯૨. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ४१ ૨૯૪. ત્યાર પછી કોનો ક્ષય કરે ? અને બંધાદિ કયારે વિચ્છેદ થાય? ઉ ત્યાર બાદ સ્ત્રીવેદનો ક્ષય કરે છે તે જ સમયે પુરૂષવેદનો બંધ-ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. ૨૫. બંધ વિચ્છેદ થતાં શું કાર્ય કરે? પુરૂષવેદનો બંધાદિ વિચ્છેદ થતાં પુરૂષવેદ અને હાસ્યાદિ નો એક સાથે ક્ષય કરે છે. પુરૂષવેદ આશ્રયી ક્ષપક શ્રેણી વર્ણન... ૨૯૬. પુરૂષવેદીને શેનું વેદન કરતાં કેટલા ભાગ? કયા? ઉ પુરૂષવેદીને ક્રોધનું વેદન કરતાં ક્રોધ અધ્ધાનાં ત્રણ ભાગ થાય છે. ૧. અશ્વકરણ અધ્ધા ૨. કિટ્ટીકરણ અધ્ધા, ૩. કિટ્ટી વેદન અધ્ધા ૨૯૭. અશ્વકરણ અધ્ધામાં જીવ શું કાર્ય કરે? ઉ આ કરણ કાળમાં વર્તતો જીવ પ્રતિ સમયે અન્ય અન્ય અપૂર્વ સ્પર્ધક સંજ્વલન ચતુષ્કના અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે છે. ર૯૮. ત્યાર બાદ બીજું શું કાર્ય કરે? તે સમયે પુરૂષવેદ પણ સમય ન્યૂન બે આવલિકા રૂપ કાળને ક્રોધ વિષે સંક્રમ વડે સંક્રમાવે છે. પુરૂષવેદના દલિક છેલ્લા સમયે કયા સંક્રમ વડે સંક્રમાવે? ત્યારબાદ શું કાર્ય થાય? ચરમ સમયે પુરૂષવેદના દલિકો સર્વ સંક્રમે કરીને સંક્રમાવે છે અને પુરૂષવેદનો ક્ષય કરે છે. ૩૦૦. પુરૂષવેદનો ક્ષય થતાં જીવ શેમાં પ્રવેશ કરે ? ઉ. પુરૂષવેદના દલિકોનો ક્ષય થયેજીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે. ૩૦૧. કિટ્ટીકરણ અધ્યામાં રહેલો જીવ શું કરે? કેટલી? ઉ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશેલો જીવ સંજ્વલન ચતુષ્કની ઉપરની સ્થિતિના દલિયાની કિટ્ટી કરે છે તે કિટ્ટીઓ અનંતી હોય છે. ૩૦૨. સંજવલન ચાર કષાયની અસકલ્પનાએ કિટ્ટીઓ કેટલી કેટલી હોય? દરેક કષાયની અનંતી અવંતી કિટ્ટીઓ હોય છે છતાં સમજવા માટે ૨૯૯. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૩૦૩. ܐ ઉ ૩૦૪. ઉ ૩૦૫. ઉ ઉ. ૩૦૬. માયાકષાયથી શ્રેણી માંડનારને ક્રોધમાનનો કઈ રીતે ક્ષય થાય ? માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને ક્રોધ અને માનનો ઉલન વિધિએ ક્ષય થાય છે. ૩૦૭. ૯. ૩૦૮. € ૩૦૯. ઉ ૩૧૦. ઉ કર્મગ્રંથ-દ અસત્ કલ્પનાથી એક એક કષાયની ત્રણ ત્રણ કિટ્ટી જાણવી એમ કુલ ચાર કષાયની બાર કિટ્ટીઓ થાય છે. ક્રોધકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટીઓ હોય ? ચાર કષાયોની થઈને બાર કિટ્ટી હોય છે. માનકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટી હોય ? માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધકષાયની ત્રણ સિવાયની નવ કિટ્ટીઓ હોય છે. માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધ કષાયનો ક્ષય કઈ રીતે થાય ? માનકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને ઉલન વિધિએ કરીને ક્રોધ કષાયનો ક્ષય થાય છે. ૩૧૧. ૯ માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કિટ્ટીઓ કેટલી હોય ? ક્રોધમાન સિવાયની માયાની ૩ અને લોભની ૩ એમ છ કિટ્ટીઓ ૩ હોય છે. લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર કષાયોનો ક્ષય કઈ રીતે કરે ? ક્રોધ-માન-માયાનો ઉલન વિધિથી ક્ષય કરે છે. લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કેટલી કિટ્ટીઓ હોય ? લોભની ત્રણ કિટ્ટીઓ હોય છે. આ કિટ્ટીઓ કર્યા બાદ શેમાં પ્રવેશ કરે ? જે જે કષાયોથી શ્રેણી પ્રાપ્ત કરેલ હોય તે જીવો કિટ્ટીઓનું વેદન કરવા માટે કિટ્ટી વેદન અધ્ધાને વિષે પ્રવેશ કરે છે. કિટ્ટી વેદન અધ્ધામાં પ્રવેશેલ ક્રોધકષાય વાળો જીવશું કાર્ય કરે ? ક્રોધ પ્રતિપન્ન થયો થકો ક્રોધનું પ્રથમ કિટ્ટીની બીજી સ્થિતિનું દલીયું ખેંચીને પહેલી સ્થિતિનું કરે છે અને વેદન કરે છે. ૩૧૨. ક્રોધનું બીજી સ્થિતિનું દલિક ખેંચવાનું કાર્ય કયાં સુધી કરે ? Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૪૯ છે ઉ આ પ્રક્રિયા ત્યાં સુધી જાણવી કે જ્યાં સુધી સમય અધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાણવું ૩૧૩. ત્યાર બાદ શું કાર્ય કરે ? ત્યાર બાદ બીજી સ્થિતિમાં રહેલું બીજી કિટ્ટીનું દલિયું આકર્ષીને પહેલી સ્થિતિનું કરે છે અને વેદે છે. ૩૧૪. આ કાર્ય કયાં સુધી કરે? ઉ આ પણ ત્યાં સુધી જાણવું કે સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાણવું ૩૧૫. અનંતર સમયે શું કાર્ય કરે? ઉ. અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિમાં રહેલું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે અને વેદે છે. ૩૧૬. આ કયાં સુધી કરે ? સમયાધિક આવલિકા માત્ર કાલ રહે ત્યાં સુધી તે કાર્ય કરે છે. ૩૧૭. આ ત્રણે સ્થિતિનું દલિક શી રીતે શેમાં નાંખે? આ ત્રણે કિટ્ટી વેદન અધ્ધાને વિષે ઉપરની સ્થિતિનું દલિક ગુણ સંક્રમે કરીને પણ સંજ્વલન માનમાં નાખે છે. ગુણસંક્રમ વડે એટલે કઈ રીતે? સમયે સમયે અસંખ્યગુણ વૃધ્ધિએ નખાય તે ગુણસંક્રમ કહેવાય. ૩૧૯. ત્રીજી કિટ્ટી ચરમ સમયે શું કાર્ય થાય? ત્રીજી કિટ્ટી વેદના અધ્ધાના ચરમ સમયે સંજ્વલન ક્રોધના બંધ-ઉદયઉદીરણાનો સમકાલે વિચ્છેદ થાય છે તેની સત્તાપણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક વર્જીને બાકીના બધા સંજ્વલન માનને વિષે સંક્રમાવે છે. ૩૨૦. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ? અનંતર સમયે માનની પ્રથમ કિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. પ્રથમ સ્થિતગત કરેલ દલિક કેટલા કાળ સુધી વેદ? ને ૩૧૮. ૩૨૧. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉ. એક અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે. ૩૨૨. ક્રોધના દલિકોને કયા સંક્રમથી સંક્રમાવે ? જી ૩૨૩. ઉ. ૩૨૪. ઉ. ૩૫. ઉ ૩ર૬. ઉ. ૩૨૭. ઉ ૩૨૮. ઉ ૩૨૯. ક્રોધના બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણ સંક્રમે સંક્રમાવે છે. ચરમ સમયે કયા સંક્રમથી સંક્રમાવે ? ચરમ સમયે સર્વ સંક્રમથી સંક્રમાવે છે. ૩૩૧. ઉ કર્મગ્રંથ-દ આ કાળે જીવની સ્થિતિ કયા પ્રકારની હોય ? આ કાળમાં ક્રોધનો ક્ષય થાય છે અને માનનું પણ પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલું દલિક વેદાતુ સમયાધિક આવલિકાનું બાકી રહે છે. અનંતર સમયે શું કાર્ય થાય ? આ કાળ દરમ્યાન અનંતર સમયે માનની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિમાં રહેલું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. કેટલા કાળ સુધી વેદન કરે ? સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેઠે છે. આ કાળ દરમ્યાન શું કાર્ય થાય ? અનંતર સમયે માનની ત્રીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. ૩૩૦, બંધાદિ વિચ્છેદ થતાં સત્તામાં કેટલું દલિક રહે ? ઉ. કેટલા કાળ સુધી વેદન રહે ? સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વૈદન કરે છે. એ વેદન સમયે શું કાર્ય થાય ? તે વેદન સમયે માનના બંધ-ઉદય-ઉદીરણા નો એક સાથે વિચ્છેદ થાય છે. સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પુરતી જ સત્તા રહે છે. બાકીના સંજ્વલન માનના દલિકોને શું કરે ? બાકીના સત્તાગત રહેલા માનના દલિકોને સંજ્વલન માયામાં સંક્રમાવે છે. ૩૩૨. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ? Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ઉ ૩૩૫. ઉ. ૩૩૩. ઉ. ૩૩૪. વેદાતા વેદાતા કેટલું બાકી રહે ? ઉ. ૩૩૬. ઉ. ૩૩૭. ઉ. ૩૩૮. ઉ. ૩૪૧. ઉ માયામાં સંક્રમ કર્યા બાદ સંજ્વલન માયાની પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. તે પ્રથમ સ્થિતિગત કરેલ દલિક કેટલા કાળ સુધી વેદે ? એક અંતર્મુહૂર્ત સુધી તેને વેદે છે. સમયાધિક આવલિકા માત્ર કાળ રહે ત્યાં સુધી વેઠે છે. અનંતર સમયે શું કાર્ય થાય ? ત્યાર બાદ અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. તે દલિકનું વેદન કેટલા કાળ કરે ? અને ત્યારે શું થાય ? સમયાધિક આવલિકા કાળ માત્ર બાકી રહે ત્યાં સુધી વેદન કરે તેજ સમયે માયાનો બંધ-ઉદય-ઉદીરણાનો સમકાળે વિચ્છેદ થાય છે. ૩૩૯. માયાનું સત્તાગત દલિક કેટલું હોય ? ઉ સમયન્યૂન બે આવલિકા એ બાંધેલ દલિક માત્ર જ સત્તામાં રહે છે. ૩૪૦. માયાનું બાકીનું દૃલિક શી રીતે શેમા સંક્રમાવે છે ? ૯. માયાનું બાકીનું દલિક ગુણ સંક્રમવડે સંજ્વલન લોભમાં નાંખી દીધેલ હોય છે. ૩૪૨. ઉ. ૫૧ સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેઠે છે. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ? માયામાં સંક્રમ કર્યા બાદ સંજ્વલન માયાની પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિનું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. તે પ્રથમ સ્થિતિગત કરેલ દલિક કેટલો કાળ વેદે ? અનંતર સમયે જીવ શું કાર્ય કરે છે ? અનંતર સમયે લોભની પ્રથમ કિટ્ટીના બીજી સ્થિતિગત દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. તે દલિકો કેટલા કાળ સુધી વેઠે ? એક અંતર્મુહૂર્ત પર્યંત તેનું વેદન કરે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પર કર્મગ્રંથ-૬ ૩૪૩. આવી સ્થિતિમાં જીવ કઈ સ્થિતિમાં હોય? પ્રથમ સ્થિતિગત લોભના દલિકોને એક અંતર્મુહૂર્ત વેદતો સંજ્વલન માયાના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલિકને સમય ન્યૂન બે આવલિકા કાળે ગુણ સંક્રમવડે સંજ્વલન લોભમાં સંક્રમાવે છે ત્યારે લોભનું પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદાતું સમયાધિક આવલિકા માત્ર બાકી રહે છે. ૩૪૪. અનંતર સમયે શું કાર્ય થાય? ઉ ત્યાર પછી અનંતર સમયે લોભની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. ૩૪૫. કેટલા કાળ સુધી વેદે? ઉ એક અંતર્મુહૂર્ત પર્યત તે વેદાય છે. ૩૪૬. અનંતર સમયે શું કાર્ય કરે ? ત્રીજી કિટ્ટીનું દલિક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી સૂક્ષ્મ કિટ્ટીઓ કરે છે. ૩૪૭. સૂક્ષ્મ કિટ્ટીઓ થતાં શું થાય? ઉ તેજ સમયે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થાય તથા બાદરલોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩૪૮. ઉદય-ઉદીરણા વિચ્છેદ થતાં કયું ગુણસ્થાનક સમાપ્ત થાય? ઉ બાદરલોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થતાં નવમા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. અનંતર સમયે જીવ શું કાર્ય કરે? તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સૂમ કિટ્ટીકૃત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને વેદે છે. ૩૫૦. તે વખતે જીવને કયું ગુણસ્થાનક હોય? ઉ તે વખતે જીવ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ગણાય છે. ૩૫૧. ત્રીજી કિટ્ટીના બાકી રહેલા દલિકોને શું કરે? ઉં ત્રીજી કિટ્ટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે ૩૪૯. ઉ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ સિબુક સંક્રમવડે સંક્રમાવે છે. ૩પર. પહેલી બીજી કિટ્ટીગત આવલિકાના દલિકોને શું કરે? ઉ પહેલી બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની અંતરગત સંક્રમાવીને વેદે છે. ૩૫૩. સૂક્ષ્મ કિટ્ટી આદિનું દલિક કયાં સુધી ખપાવે ? લોભની સૂક્ષ્મ કિટ્ટીઓને વેદનારો સૂક્ષ્મ સંપરાય વર્તી જીવ સૂક્ષ્મ કિટ્ટીનું દલિક અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક સમયે સમયે સ્થિતિઘાતાદિ વડે સૂક્ષ્મ સંપરાયના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યાં સુધી ખપાવે છે. ૩૫૪. સંખ્યાતા ભાગમાં શું કાર્ય કરે? બાકી રહેલ સંખ્યાતા ભાગમાં સંજવલન લોભને સર્વ અપવર્તના વડે ઘટાડીને સ્થિતિઘાતાદિનો નાશ કરે. ' ૩૫૫. સૂમ સંપરાય ગુણસ્થાનકનો હજી કાળ કેટલો હોય? ઉ હજી એક અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ બાકી હોય છે. ૩૫૬. મોહનીય કર્મ સિવાય બાકીના કર્મોનું શું કાર્ય હોય? ઉ મોહનીય કર્મ સિવાય બાકીના કર્મના પણ સ્થિતિઘાતાદિ હોય છે. ૩૫૭. લોભની ઉદય-ઉદીરણા કયાં સુધી વે? ઉ સમયાધિક એક આવલિકા માત્ર કાળ બાકી રહે ત્યાં સુધી લોભની ઉદય-ઉદીરણા હોય છે. ૩૫૮. ઉદીરણાનો વિચ્છેદ કયારે થાય? ઉ અનંતર સમયે લોભની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે ઉદીરણા * વિચ્છેદ થાય છે. ૩૫૯. એક આવલિકા જેટલા દલિકો શી રીતે ભોગવાય? ઉ લોભના એક આવલિકા જેટલા દલિકો માત્ર ઉદય વડે જ ભોગવાય છે અને તે છેલ્લા સમય સુધી વેદાય છે. ૩૬૦. સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે શું કાર્ય થાય? ઉ સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કર્મગ્રંથ-૬ ૩૬૧. ૩૬૨. ૩૬૩. અંતરાય-૫, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર આ ૧૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. બંધ વિચ્છેદ સમયે મોહનીય કર્મનું શું વિચ્છેદ થાય? ઉ જ્ઞાનાવરણીયાદિ-૧૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થતાં મોહનીય કર્મનો ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય છે. મોહનીયના ઉદય સત્તાનો વિચ્છેદ થતાં શું બને? ઉ મોહનીયના ઉદય સત્તાનો વિચ્છેદ થતાની સાથે જ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થાય છે. દશમાં ગુણસ્થાનકનો વિચ્છેદ થતાં જીવ શું પ્રાપ્ત કરે ? અને કયા ગુણસ્થાનકે હોય? સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થતાં બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જ વખતે ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે. ૩૬૪. બારમાં ગુણસ્થાનકમાં જીવ શું કાર્ય કરે ? ઉ જ્ઞાનાવરણીય આદિ છ કર્મનો સ્થિતિઘાતાદિ સંખ્યાતા ભાગ સુધી કરે છે. બારમા ગુણસ્થાનકનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શું કાર્ય કરે ? એક સંખ્યાતમા ભાગમાં જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ અને નિદ્રાથ્વિક આ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સર્વ અપવર્તના કરણ વડે નાશ કરે છે. ૩૬૬. નાશ કરતા કરતા કોના સરખી સ્થિતિ કરે? જ્ઞાનાવરણીય આદિ ૧૪ પ્રકૃતિની સ્થિતિનો નાશ કરતા કરતા બારમા ગુણસ્થાનકના કાળ સરખી કરે છે જ્યારે નિદ્રાથ્વિકની સ્થિતિ એક સમય ન્યૂન જેટલી કરે છે. ૩૬૭. ક્ષીણમોહ કષાય ગુણસ્થાનકનો કેટલો કાળ બાકી હોય? ઉ એક અંતર્મુહૂર્તનો હજી કાળ હોય છે. ૩૬૮. એ અંતર્મુહૂર્ત કાળમાં શું કાર્ય થાય? ૩૬૫. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૫૫ - જ્ઞાનાવરણીયાદિ, ૧૬ પ્રકૃતિના સ્થિતિઘાતાદિ વિરામ પામે છે બાકીની પ્રકૃતિનાં સ્થિતિઘાતાદિ ચાલુ હોય છે. ૩૬૯. જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિઓનું વેદન કયાં સુધી હોય? જ્ઞાનાવરણીયાદિ, ૧૬ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે છે. ૩૭૦. અનંતર સમયે શું વિચ્છેદ થાય? ઉ અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ થાય છે. ૩૭૧. છેલ્લી આવલિકા માત્ર શી રીતે હોય? ઉ છેલ્લી આવલિકા માત્ર ઉદય રૂપે જ હોય છે. ૩૭ર. છેલ્લો એક સમય બાકી રહે ત્યારે શું વિચ્છેદ પામે? ઉ છેલ્લો એક સમય બાકી રહે ત્યારે અર્થાત્ તે પહેલા નિદ્રાણ્વિક ઉદય સત્તામાંથી વિચ્છેદ પામે છે. ૩૭૩. છેલ્લા સમયે શું કાર્ય હોય? શું વિચ્છેદ પામે? ઉ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, આ ૧૪ પ્રકૃતિઓનો માત્ર ઉદય જ હોય છે અને તે છેલ્લા સમયે ચૌદ પ્રકૃતિનો ઉદય અને સત્તામાંથી વિચ્છેદ થાય છે. ૩૭૪. ચૌદ પ્રકૃતિનો અંત થતાં જીવ શું પ્રાપ્ત કરે ? અને તે વખતે કર્યું ગુણસ્થાનક કહેવાય? ઉ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે તે વખતે તેરમુ સયોગી કેવલી ગુણસ્થાનક કહેવાય છે. ૩૭૫. તેરમા ગુણસ્થાનકનો કાળ કેટલો હોય? જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ થી ૯ વર્ષ જૂના પૂર્વ ક્રોડ વરસ નો કાળ હોય છે. ૩૭૬. છ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભગવંતો શું કાર્ય કરે ? છ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભંગવનો અવશ્ય કેવલી સમુઠ્ઠાત કરે છે. ૩૭૭. ઓછા આયુષ્ય વાળા જીવો શું કરે? ઉ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કર્મગ્રંથ-૬ ૩૭૮. છે છ માસથી ઓછા આયુષ્યવાળા કેવલી ભંગવતો કેવલી સમુઘાત કરે અથવા ન પણ કરે. સમુદ્યાત કયા કેવલી ભગવંતો કરે? જે કેવલી ભગવંતોને વેદનીય આદિ કર્મની વર્ગણાઓ આયુષ્ય કર્મની વર્ગણા કરતાં અધિક ઓછી કે વિષમ હોય તે સમ કરવા માટે સમુદ્યાત કરે છે. ૩૭૯. કેવલી સમુદ્યાતનો કાળ કેટલો હોય? ઉ આઠ સમયનો હોય છે. કેવલી સમુદ્રઘાતનું વર્ણન ૩૮૦. પહેલા સમયે શું કાર્ય કરે? ઉ આત્મ પ્રદેશોનો અધઃ ઉર્ધ્વ લોકાન્ત સુધી દંડ કરે છે. ૩૮૧. બીજા સમયે શું કાર્ય થાય? બીજા સમયે પૂર્વાપર સ્વયંભૂરમણ સમુદ્રના બન્ને છેડા સુધી લોકાન્ત લગે કપાટ કરે છે (કપાટ=ચોકડી આકાર) ત્રીજા સમયે શું કાર્ય કરે? ઉ ત્રીજા સમયે લોકાન્ત સુધી આત્મ પ્રદેશોનો વિસ્તાર કરીને મન્થાન રૂપ કરે છે (મસ્થાન=રયાના આકાર રૂ૫) ૩૮૩. ચોથા સમયે શું કાર્ય થાય? ઉ ચોથા સમયે બાકીના આંતરામાં આત્મ પ્રદેશો વિસ્તારી પુરીને (પૂર્ણ કરીને) સમગ્ર લોક વ્યાપી જીવ થાય છે. ૩૮૪. પાંચથી આઠ સમયમાં શું કાર્ય થાય? પાંચમા સમયે આંતરાઓમાંથી આત્મ પ્રદેશોનું સંહરણ કરી મન્થાન રૂપે થાય. છટ્ટા સમયે મન્થાનનું સંકરણ કરે છે. સાતમા સમયે કપાટનું સંહરણ કરે છે. આઠમા સમયે દંડનું સંહરણ કરીને જીવ શરીરસ્થ થાય છે. ૩૮૫. પહેલા અને આઠમા સમયે કયો યોગ હોય? ઉ પહેલા અને આઠમા સમયે એક દારિક કાયયોગ હોય. છે Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૩૮૬. બીજા છટ્ઠા સાતમા સમયે કયો યોગ હોય ? ઉ. ૩૮૭. ઉ. ૩૮૮. ઉ. ૩૮૯. ઉ. ૩૯૦. ઉ. છેલ્લા અંતર્મુહૂર્તે યોગ નિરોધ કરવાનો પ્રયત્ન કરે છે. બાદરકાય યોગાદિથી શું રૂંધન કરે ? બાદર કાયયોગ વડે બાદર મન યોગનું રૂંધન કરે છે. ૩૯૧. બાદર મનયોગથી શું રૂંધે ? ઉ. બાદર મન યોગથી બાદર વચન યોગનું ધન કરે છે. ૩૯૨. ત્યાર બાદ શું કાર્ય કરે ? ઉ. સૂક્ષ્મ કાયયોગ વડે બાદર કાયયોગનું રૂંધન કરે છે. ૩૯૩. ત્યાર બાદ શું કાર્ય કરે ? ઉ. ૩૯૪. ઉ ૩૯૫. ઉ બે છ અને સાત સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. ત્રીજા ચોથા પાંચમા સમયે કયા યોગ હોય ? ૩,૪,૫ સમયે જીવને કાર્મણ કાયયોગ હોય છે. એ (૩,૪,૫) સમયે જીવ કેવો કહેવાય ? એ ત્રણે સમયે જીવ અણાહારી હોય છે. ૩૯૬. ઉ. ૫૭ સયોગિકેવલી ગુણસ્થાનકના કેટલા કાળે જીવ શું કાર્ય કરવા પ્રયત્ન કરે ? સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મન યોગ રૂંધે છે તેમજ સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચન યોગ પણ રૂંધે છે. ત્યાર બાદ જીવ શું કાર્ય કરે ? સૂક્ષ્મ કાયયોગનું ફુંધન કરતો છતો શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામનો ધ્યાવે છે. આ શુક્લ ધ્યાનના પાયાથી શું કાર્ય થાય ? તેના સામર્થ્યથી વદન ઉદર આદિ પોલાણ ભાગોને આત્મપ્રદેશો વડે કરીને પૂરે એટલે કે શરીરનો ત્રીજો ભાગ સંકુચિત કરીને બાકીના ભાગમાં આત્મ પ્રદેશોથી ઘન થાય . આ ધ્યાનમાં રહ્યો થકો કર્મોનું શું કાર્ય કરે ? સ્થિતિઘાતાદિ વડે કરીને આયુષ્ય વિના ત્રણ કર્મો સયોગી કેવલી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મગ્રંથ-૬ ગુણસ્થાનકમાના છેલ્લા સમયથી હૃાસ કરે. ચરમ સમયે સર્વકર્મ સયોગી કેવલી ગુણસ્થાનકની અવસ્થા સમાન થાય. ૩૯૭. કયા કર્મોની કેટલી સ્થિતિ કરે? ઉ જે કર્મોનો આ ગુણસ્થાનકે ઉદય નથી તેની સ્થિતિ એક સમય ન્યૂન કરે છે (હોય છે) ૩૯૮. તેરમા ગુણસ્થાનકના છેલ્લા સમયે શું કાર્ય થાય? ઉદયમાંથી ત્રીશ પ્રકૃતિનો વિચ્છેદ થાય છે. વેદનીય-૧, શાતા અથવા અશાતા.નામ-ર૯, પિંડ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩, પિંડ૧૭-ઔદારિકદ્ધિક, તૈજસ-કાર્પણ શરીર, ૧લું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ. પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ-૪. પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, સ્થાવર-૩, અસ્થિર, અશુભ, દુસ્વર. ૩૯૯. કેટલી પ્રકૃતિઓની ઉદીરણા વિચ્છેદ થાય? ઉ ઉદયની ૪ર પ્રકૃતિઓમાંથી વેદનીય-ર અને આયુષ્ય સિવાય, ૩૯ પ્રકૃતિઓની ઉદીરણા વિચ્છેદ થાય છે. ૪૦૦. અનંતર સમયે જીવ શું પ્રાપ્ત કરે? - અયોગી કેવલી ગુણસ્થાનકને જીવ પ્રાપ્ત કરે છે. ૪૦૧. આ ગુણસ્થાનકનો કાળ કેટલો હોય? એક અંતર્મુહૂર્ત પાંચ હુસ્વાર બોલીએ તેટલો હોય છે. ૪૦૨. આ ગુણસ્થાનકને શુક્લધ્યાનનો કેટલામો પાયો હોય? કયો? શુકુલ ધ્યાનનો સુપરતક્રિયા નામનો ચોથો ભેદ(પાયો) હોય છે. ૪૦૩. આ ગુણસ્થાનકમાં ઉદયમાં રહેલી પ્રકૃતિનો કઈ રીતે ક્ષય કરે? ઉ સ્થિતિઘાતાદિથી રહિત ઉદયમાં રહેલી કર્મ પ્રવૃતિઓની સ્થિતિને ભોગવીને ક્ષય કરે છે. ૪૦૪. ઉદયમાં ન હોય તે પ્રકૃતિઓને કઈ રીતે ક્ષય કરે? ઉ અનુદયવંત કર્મ પ્રકૃતિઓને વેદ્યમાન પ્રકૃતિઓને વિષે સિબુક સંક્રમ વડે કરીને સંક્રમાવતો સંક્રમાવતો વેદ્યમાન પ્રકૃતિરૂપ પણે વેદતો થકો Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૫૯ ઉ ૪૦૬. જીવ અયોગી કેવલી ગુણસ્થાનકના ટ્વિચરમ સમય સુધી (ઉપાજ્ય સમય સુધી) પહોચે છે. ૪૦૫. દેવગતિની સાથે જ એકાંત બંધ છે એવી પ્રવૃતિઓ કેટલી? તેનો સત્તામાં ક્ષય કયારે કરે? કઈ? દેવગતિ સાથે જ એકાંતે બંધ હોય એવી ૧૦ પ્રકૃતિઓ છે. દેવદ્ધિકવેક્રિયદ્ધિક (ચતુષ્ક) આહારકથ્વિક (ચતુષ્ક) તેનો ક્વિચરમ સમયે ક્ષય થાય છે. અનુદયમાં રહેલી બાકીની પ્રકૃતિઓનો ક્ષય કયારે થાય? તે કેટલી હોય? કઈ? અનુદયમાં રહેલી ૬૩ પ્રકૃતિઓ હોય છે તેનો ક્ષય પણ થ્વિચરમ સમયે જ થાય છે. તે આ પ્રમાણે, વેદનીય-૧, નામ-૬૧, ગોત્ર૧=૬૩. વેદનીય-૧ શાતા અથવા અશાતા. ગોત્ર-૧, નીચ ગોત્ર. નામ-૬૧. પિંડ-૪૫, પ્રત્યેક-૫, ત્રણ-૪, સ્થાવર-૭= ૬૧. પિંડ-૪૫. ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર-૩, બંધન,-૩ સંઘાતન- ઔદારિક અંગોપાંગ-૬ સંઘયણ-૬ સંસ્થાન-વર્ણાદિ-૨૦, ૨ વિહાયોગતિમનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-પ. પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ નિર્માણઉપઘાત. ત્રણ-૪, પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વર. સ્થાવર-૭. અપર્યાપ્ત અસ્થિરષષ્ક ૪૦૭. અયોગી કેવલી ગુણ સ્થાનકના છેલ્લા સમયે કેટલી પ્રકૃતિનું વેદન (ઉદય) હોય? કઈ? ૧૨ પ્રકૃતિઓ. વેદનીય-૧. આયુ-૧, ગોત્ર-૧, નામ-૯, વેદનીય-૧, શાતા અથવા અશાતા. આયુ-૧, મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧, ઉચ્ચ ગોત્ર. નામ-૯. પિંડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડ-૨, મનુષ્યગતિપંચેન્દ્રિયજાતિ. પ્રત્યેક-૧ જિનનામ. ત્રણ-૬, ત્રસ-બાદર-પર્યાપ્ત સુભગ-આદેય-યશ. ૪૦૮. સામાન્ય કેવલી જીવોને ઉદયમાં કેટલી હોય? કઈ? ૧૨ પ્રકૃતિમાંથી જિનનામ વિના ૧૧ ઉદયમાં હોય છે, વેદનીય-૧ આયુ-૧, ગોત્ર-૧, નામ-૮, નામ-૮. પિંડ-૨, ત્રણ-૬ = ૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કર્મગ્રંથ-૬ ૪૧૧. ૪૦૯. છેલ્લા સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ઉત્કૃષ્ટથી મતાંતરે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય જઘન્યથી ૧૨ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. " ૪૧૦. તેર પ્રકૃતિઓની સત્તા કઈ કઈ? ઉ વેદનીય-૧, આયુ-૧, ગોત્ર-૧, નામ-૧૦, પિંડ-૩, પ્રત્યેક-૧, ત્રણ દ, પિંડ-૩, મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-મનુષ્યાનુપૂર્વી અયોગીને છેલ્લા સમયે શું કાર્ય થાય? મનુષ્યગતિની સાથે ઉદય છે જેનો એવી ભવવિપાકી, ક્ષેત્ર વિપાકી તથા જીવ વિપાકી પ્રકૃતિઓનો ભવ્ય સિધ્ધિક જીવ ઉદય અને સત્તામાંથી ક્ષય કરે છે. ૪૧૨. ક્ષય થતાં જીવ શું પ્રાપ્ત કરે? એ પ્રકૃતિઓનો ઉદય સત્તામાંથી ક્ષય થતાં જીવ સકલકર્મના ક્ષયથી એકાંત શુધ્ધ, રાગ-દ્વેષથી રહિત હોવાથી સંપૂર્ણ, સંસારિક સુખના શિખરભૂત સર્વોત્તમ રોગ રહિત, તેના જેવું સુખ સંસારમાં કોઈ જગ્યાએ ન હોવાથી ઉપમારહિત સ્વાભાવિક પીડા રહિત ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખશિવસુખ) ને અનુભવે છે. ઉપસંહાર દુરહિગમ નિણિ પરમત્ય રૂઈર બહુભંગ દિટ્ટિવાયાઓ અત્થા અણુસરિ અવા બંધોદય સંત કમ્માણ આટલા જો જલ્થ અપડિપુનો અત્થો અપ્રાગમેણ બધ્ધોત્તિ તં ખમિઉણ બહુસુઆ પુરેઉણું પરિકરંતુ ૯oll ગાહર્ગે સયરીએ ચંદ મહત્તર મયાણસારીએ ! Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ તિગાઈ (ટીગાઈ) નિઅમિઆણં એગૂણા હોઈ નઉઈઓ ૯૧ ભાવાર્થ: દુઃખે જાણી શકાય એવા સૂક્ષ્મ બુધ્ધિએ ગમ્ય, યથાસ્થિત અર્થવાળા આનંદકારી બહુભાંગા છે જેને વિષે એવા દ્રષ્ટિવાદ સૂત્ર થકી બંધઉદય અને સત્તાના વિશેષ અર્થો જાણવા આટલા અલ્પ ઋતવાળા એવા મેં જ્યાં જે અપૂર્ણઅર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુશ્રુતો તે તે અર્થો મેળવીને સારી રીતે પ્રતિપાદનકરે ૯oll ચન્દ્રમહત્તરાચાર્યને અનુસરવાવાળી સીત્તેર ગાથાઓ વડે કરીને આ ગ્રંથની રચના કરાયેલી છે ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નેવ્યાસી (૮૯) ગાથાનો આ ગ્રંથ થાય છે. ૯ના સમાપ્ત ૪૧૩. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ શેમાંથી જાણવું? ઉ | વિશેષજાણવાની ઈચ્છાવાળા જીવોને આચાર્ય ભગવંત કહી રહેલ છે કે દુઃખે કરીને જાણી શકાય તેવા ગંભીર અર્થવાળા, સૂક્ષ્મ બુધ્ધિથી જાણી શકાય તેવા અર્થ જાણવામાં કુશળ, પંડિત જનોને આલ્હાદકારી, ઘણાં ભાંગા છે એવું જે દૃષ્ટિવાદ નામનું બારણું અંગ તેમાંથી અત્રે જે અર્થ કહેલા ન હોય તે વિસ્તારથી તેમાંથી જાણી લેવા. ૪૧૪. ચન્દ્રમહત્તરાચાર્ય પોતાની લઘુતા શી રીતે જણાવે છે? અલ્પશાસ્ત્રના જાણ એવા મેં જે આ ગ્રંથ રચ્યો છે તેમાં મારા અપરિપૂર્ણ કહેવા રૂપ અપરાધને ખમીને બહુ શ્રતોએ તે અર્થ પરીપૂર્ણ કરીને વિચારવો. ૪૧૫. તે પરિપૂર્ણ અર્થ કોની પાસે કહેવો? શિષ્ય પ્રશિષ્ય શ્રાવક આદિ સમુદાયને વિષે અર્થાત જે આ જાણવા માટે અર્થી હોય તેઓની પાસે કહેવો. ૪૧૬. આ સપ્તતિકા ગ્રંથ કેટલી ગાથાઓનો કરેલો છે? ઉ આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રમહત્તરાચાર્યજી એ આ સપ્તતિકા ગ્રંથ સિત્તર(૭૦) ગાથાઓનો બનાવેલો છે. ૪૧૭. આ ગ્રંથનું નામ સપ્તતિકા શાથી પાડયું? ઉ તેની મૂલ ૭૦ ગાથા હોવાથી સતતિકા નામ પડેલું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૬ ૪૧૮. હાલ એકાણું ગાથા સાથી છે? કોને કરેલી છે? શાથી? ટીકાકાર મહર્ષિએ આ ગ્રંથ ભણવામાં કઠીન જાણીને ગ્રંથ કર્તાની આજ્ઞા મુજબ જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં ભાષ્યની ગાથાઓ ઉમેરીને સુલભ બનાવ્યો છે. માટે તેની ૮૯ ગાથાઓ થાય છે તથા બે ગાથા પ્રક્ષેપ હોવાથી કુલ ગાથાઓ એકાણું (૯૧) થાય છે. આ રીતે સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી સમાપ્ત સંવત ૨૦૪૯ પોષ સુદ ૫ તા. ૨૯-૧૨-૧૯૯૨ મુંબાપુરી નગરે શ્રી ઈરલા જૈન નગીનદાસ કરમચંદ ઉપાશ્રય મધ્યે શ્રી સીમંધર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથ સ્વામીની છત્ર છાયામાં પરમારાથ્યપાદ પરમ ગુરૂદેવશ્રીની અસીમ કૃપા તથા દિવ્યકૃપાથી પૂર્ણ કરેલ છે. સાંજના ૪.૩૦ કલાકે શુભ ભવતુ કલ્યાણં ભવતુ છટ્ટા કર્મગ્રંથના કુલ ૫૭૦૯ પ્રશ્નો થયેલ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન ટ્રસ્ટઆશ્રમ રોડ, અમદાવાદ