________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૧૩૧. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, કાયયોગ, ત્રસકાય,
નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની,
આહારી. ૧૩ર. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ઉ ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસત્ની,
આહારી. ૧૩૩. મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેગ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૪. વૈક્રીય તિર્યંચ આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૩૫. વૈક્રીય મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૩૬. આહારક શરીરી મનુષ્ય આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ઉ ૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,