________________
૪૮
૩૦૩.
ܐ
ઉ
૩૦૪.
ઉ
૩૦૫.
ઉ
ઉ.
૩૦૬. માયાકષાયથી શ્રેણી માંડનારને ક્રોધમાનનો કઈ રીતે ક્ષય થાય ? માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને ક્રોધ અને માનનો ઉલન વિધિએ ક્ષય થાય છે.
૩૦૭.
૯.
૩૦૮.
€
૩૦૯.
ઉ
૩૧૦.
ઉ
કર્મગ્રંથ-દ
અસત્ કલ્પનાથી એક એક કષાયની ત્રણ ત્રણ કિટ્ટી જાણવી એમ કુલ ચાર કષાયની બાર કિટ્ટીઓ થાય છે.
ક્રોધકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટીઓ હોય ?
ચાર કષાયોની થઈને બાર કિટ્ટી હોય છે.
માનકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટી હોય ?
માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધકષાયની ત્રણ સિવાયની નવ કિટ્ટીઓ હોય છે.
માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધ કષાયનો ક્ષય કઈ રીતે થાય ? માનકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને ઉલન વિધિએ કરીને ક્રોધ કષાયનો ક્ષય થાય છે.
૩૧૧.
૯
માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કિટ્ટીઓ કેટલી હોય ? ક્રોધમાન સિવાયની માયાની ૩ અને લોભની ૩ એમ છ કિટ્ટીઓ
૩
હોય છે.
લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર કષાયોનો ક્ષય કઈ રીતે કરે ? ક્રોધ-માન-માયાનો ઉલન વિધિથી ક્ષય કરે છે.
લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કેટલી કિટ્ટીઓ હોય ? લોભની ત્રણ કિટ્ટીઓ હોય છે.
આ કિટ્ટીઓ કર્યા બાદ શેમાં પ્રવેશ કરે ?
જે જે કષાયોથી શ્રેણી પ્રાપ્ત કરેલ હોય તે જીવો કિટ્ટીઓનું વેદન કરવા માટે કિટ્ટી વેદન અધ્ધાને વિષે પ્રવેશ કરે છે.
કિટ્ટી વેદન અધ્ધામાં પ્રવેશેલ ક્રોધકષાય વાળો જીવશું કાર્ય કરે ? ક્રોધ પ્રતિપન્ન થયો થકો ક્રોધનું પ્રથમ કિટ્ટીની બીજી સ્થિતિનું દલીયું ખેંચીને પહેલી સ્થિતિનું કરે છે અને વેદન કરે છે.
૩૧૨. ક્રોધનું બીજી સ્થિતિનું દલિક ખેંચવાનું કાર્ય કયાં સુધી કરે ?