________________
કર્મગ્રંથ-૬
૮૫.
માર્ગણાવાળા જીવો કરે? ૫૧ માર્ગણાવાળા જીવો કરે, ૪-ગતિ, પ-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૮ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, પ-સંયમ, (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
ઉ
૮૬.
કરે?
૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અણાહારી પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રિીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો
કરે ?
૮૮.
૩૯, માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ૩૯, માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,