________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૧૫૫.
સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૩. પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સની, અસત્ની,
આહારી. ૧૫૪. વૈક્રીય તિર્યંચ જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સન્ની અને આહારી. મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી. વૈકીય મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ,
ક્ષાયિક, સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૭. આહારક મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ,
સન્ની, આહારી. ૧૫૮.
તીર્થકર કેવલી જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય,
૧૫૬.