SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨૩૦. ૯. ૨૩૧. ૨૩૨. ઉ. ૨૩૩. ઉ. ૨૩૪. ઉ ૨૩૫. ૯. ૨૩૬. ઉ ૨૩૭. કર્મગ્રંથ-દ બંધમાં ૨૬, અબંધમાં ૯૪ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૧૭, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્ર-૯, સ્થાવર-૧૦ નવમાના પહેલા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૨, અબંધમાં ૯૮ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૧, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, = ૯૮. મોહનીય-૨૧, અનંતા૧૨ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, સ્થાવર-૧૦, ત્રસ-૯ નવમાના બીજા ભાગે બંધ, અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૧, અબંધમાં ૯૯ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૨, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના ત્રીજા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૦, અબંધમાં ૧૦૦ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૩, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના ચોથા ભાગે બંધ, અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ? બંધમાં ૧૯, અબંધમાં ૧૦૧ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૪, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. નવમાના પાંચમા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧૮ અબંધમાં ૧૦૨ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૫, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. દશમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧૭, અબંધમાં ૧૦૩ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૬, આયુ-૪ નામ-૬૬, ગોત્ર-૧. અગ્યાર થી તેર ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧ હોય, અબંધમાં ૧૧૯, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૧૯. ચૌદમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy