SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઉ ૨૩૮. ઉ ૨૩૯. ઉ. ૨૪૦. ઉ ૨૪૧. ઉ. ૨૪૨. ૯ બંધ-૦, અબંધ-૧૨૦ હોય છે. બાસઠ માર્ગણાને વિષે અંબધ પ્રકૃતિઓનું વર્ણન પહેલી ત્રણ નરકને વિષે અબંધ પ્રકૃતિઓ ૪૩ ઓઘે કેટલી પ્રકૃતિઓ ન બંધાય ? કઈ ? ૧૯ના બંધાય આયુ-૨,-દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ-૧૭. પિંડ-૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંડ-૧૨, દેવાદ્વિક, નરદ્ધિક, વૈક્રીયદ્ઘિક, આહારકદ્ધિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. પ્રત્યેક ૧-આતપ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૧ થી ૩ નરકમાં પહેલા ગુણઠાણે કેટલી પ્રકૃતિનો અબંધ હોય ? ૨૦, આયુ-ર, નામ-૧૮-પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪ = ૧૮, પ્રત્યેક-૨, આતપ, જિનનામ. બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૨૪, આયુ-૨, મોહનીય-૨, નામ-૨૦. મોહનીય-૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૧૪, નરકદ્ધિક, દેવદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન. ત્રીજા ગણુઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. નામ-૩૫. પિંડ૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, દેવદ્ધિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧, આયુ૩-નરક, દેવ, તિર્યંચાયુષ્ય. નામ-૩૪-પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર૭, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy