SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ કર્મગ્રંથ-૬ ૩૮૧. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮, મિથ્યાત્વમાં સર્વ જીવ અપેક્ષાએ ૧૪૮ હોય છે. ૩૮૨. સાસ્વાદન, મિશ્ર સમકિતને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૭, જિનનામ વિના ૩૮૩. સની, આહારી, અણાહારી વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૪. અસની ને વિષે સત્તામાં કેટલી હોય? ઉ ૧૪૭ જિનનામ વિના જાણવી. ૩૮૫. એકસો અડતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૪૪, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩ વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ(પરિહાર વિ. વિના) ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, મિથ્યાત્વ, સન્ની, આહારી, અણાહારી. ૩૮૬. એકસો સુડતાલીશની સત્તા હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ૭, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ, પરિહારવિશુદ્ધચારિત્ર, સાસ્વાદન, મિશ્ર, અને અસની માર્ગણા. ૩૮૭. એકસો પીસ્તાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ૭, એકેન્દ્રિયયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૩૮૮. એકસો ચુમ્માલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ બે-તેઉકાય અને વાયુકાય ૩૮૯. એકસો એકતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? એક અભવ્ય. ૩૯૦. પંચ્ચાશી પ્રકૃતિઓની સત્તાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન, ૩૯૧. સામાન્ય થી સત્તાસ્થાનો માર્ગણા આશ્રયી કેટલા થાય? છ થાય છે તે આ પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૧ અને ૮૫ પ્રકૃતિઓરૂપે જાણવા. લે ઉ. એક અભ
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy