SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૨૫ ૧૨૦. અસની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ઉ ૨૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, અને આહારી ૧૨૧. સની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૨. એકેન્દ્રિય જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી, કાયયોગ. વૈકીય તિર્યંચ જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૨૪. વૈક્રીય મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૫. આહારક મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૨૩.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy