SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ કર્મગ્રંથ ૬ ઉ જાણવી. પદ્મ લેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૦૬. ઓધે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ૧ ૨, આયુ-૧, નરકાયુ નામ-૧૧-પિંડ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪, પિંડ ૬-નરકદ્રિક, ૪-જાતિ. પ્રત્યેક-૧, આતપ. સ્થાવર-૪ સ્થાવર ચતુષ્ક. ૩૦૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૫, આયુ-૧, નરકાયુ. નામ-૧૪-પિંડ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૮-નરકદ્ધિક, ૪ જાતિ, આહારકદ્રિક. પ્રત્યેક-૨, આત૫, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૦૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૧, નરકાયુ. નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ૧૦-નરકદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. ૩૦૯. ત્રીજાથી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩,૫૩, ૫૭, ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ ત્રીજા ગુણઠાણે થી જાણવી. શુકુલ વેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૧૦. ઓથે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૬, આયુ-ર-નરકા, તિર્યંચાયુ નામ-૧૪. પિંડ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૮, નરકલિક, તિર્યચદ્ધિક, ૪-જાતિ. પ્રત્યેક-ર-આપ -ઉદ્યોત, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૩૧૧. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, આયુ-૨, નામ-૧૭. આયુર-નરકાયુ, તિર્યંચાયુ નામ-૧૭. પિંડ-૧૦, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પિંડ-૧૦-નરકદ્ધિક, તિર્યચદ્રિક, ૪જાતિ,આહારકદ્રિક. પ્રત્યેક-૩-આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવર
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy