________________
કર્મગ્રંથ-૬
૧૬૦.
ઉ
ક્ષાયિક, સની, આહારી. ૧૫૯. દેવતાના જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, પુરૂષવેદ,
સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની આહારી, ૩-યોગ. બેઈદ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, અસત્ની,
આહારી. ૧૬૧. તેઈન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
રર માર્ગણામાં હોય, માર્ગણામાં હોય તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬ર. ચઉરીન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચહેરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬૩. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩| દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્ની,
આહારી. ૧૬૪. તીર્થકર કેવલી જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય?
ઉ
રર ગા