________________
૩૪
૧૭૧.
ઉ.
૧૭૨.
ઉ
૧૭૩.
૯.
૧૭૪.
ઉ
૧૭૫.
ઉ
કર્મગ્રંથ-દ
૬-સમકિત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, અભવ્ય. છયાશીની સત્તા કેટલી માર્ગણામાં હોય ?
૪૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી.
એંશીની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૮ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, મિથ્યાત્વ.
અઠયોતેરની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૪ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, કાયયોગ, ૩વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી.
એંશી પ્રકૃતિઓ ક્ષપકશ્રેણી આશ્રયી કેટલી માર્ગણામાં હોય ? ૩૧/૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૨-વેદ, અથવા ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મ સંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની આહારી, અણાહારી.
ઓગણ્યાએંશી પ્રકૃતિની સત્તા કેટલી માર્ગણામાં હોય ? ક્ષપક આશ્રયી ૩૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી, અણાહારી.
૧૭૬. છોતેર પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય ?