Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
Catalog link: https://jainqq.org/explore/005656/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ પો ૧૯ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પ દે For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જેઓ દેશની સેવા કરવા ઇચ્છે છે, જેઓ ઈશ્વરને ઓળખવા ઈચ્છે છે, જેઓ હિંદુસ્તાનના કરોડોનું ઐક્ય સાધવા ઈચ્છે છે, તેઓ માત્ર પિતાના જ ધમને કંઈક અભ્યાસ કરીને સંતેષ વાળી બેસી શકતા નથી. તેઓએ. હિંદુસ્તાનમાં ચાલતા ધર્મો ને સંપ્રદાયનાં મૂળતત તે સંપ્રદાયના અનુયાયીની દષ્ટિએ સમજવાં જોઈએ, એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મ પુસ્તક વાંરયા વિના ન જ થઈ શકે, એ દેખીતું છે. શીખ-સંપ્રદાયનું મૂળ પુસ્તક “ગ્રંથસાહેબ” છે. “જપજી” એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પરિચય આપણે બધાએ કરવો ઘટે છે...” – ગાંધીજી For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી એમ. કે. એમ. દ્રસ્ટ ગ્રંથમાળા - ૭ ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો સંપાદક ગોપાળદાસ જીવાભાઈ પટેલ फूटो आंडा भरमका, मनहि भइओ परगास । काटी बेडी पगहते, गुरि कीनी बंदि खलास ॥ . [માર, મક, ઇ-ક-૨૪ [ભ્રમનું કેટલું ફૂટી ગયું, અને મનમાં પ્રકાશ થયો; ગુરુએ પગમાંથી બેડી કાપી નાખી અને મને – બંદીને મુક્ત કર્યો. ] - આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મારિયલ ટ્રસ્ટ .સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ " For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પુત્વ છે. પટેલ મંત્રી આચાર્યશ્રી જે. બી. કપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ મુદ્રક પરેશ કાન્તિલાલ ગાંધી સર્વોદય પ્રેસ, ૬/૪૮ સત્યાગ્રહ છાવણી અમદાવાદ-૫૪ પહેલી આવૃત્તિ પ્રત ૧૫૦૦ કિ ૪૦ રૂપિયા ઓકટોબર, ૧૯૮૫ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનુ નિવેદન ઃ ગુરુ નાનકે એક પદમાં ગાયું છે ગુ દિ નામ પુર્ણમુખ્ય ગુરમુલિ પાના ના । અર્થાત્ આ કળિયુગમાં ભગવાનનું નામ સાંભળવા મળવું અતિ દુર્લભ છે. અલબત્ત, પોપટને માઢે કે ગ્રામેાફાન રેકર્ડમાં તમને ભગવાનનું નામ સાંભળવા મળે ખરું; તેમજ ગલીએ ગલીએ ગાજતી ભજન-મ`ડળીઓમાં અને લાખાની સંખ્યાને સુણાવાતી કથાઓમાં પણ! પરંતુ ગુરુ નાનકને એ બધી પાપટ-વાણી સહેજે મંજૂર નથી. તેથી તે જલદી જલદી સાથે જ કહી દે છે કે, પૂરા સદ્ગુરુ પાસેથી જ તે નામ મળે ! ' પરંતુ પૂરા સદ્ગુરુ તા આ કળિયુગમાં તેથી પણ વધુ દુલભ છે! પૂરા સદ્ગુરુ એટલે જેમના દર્શનમાત્રથી આપણાં મનના મેલ ધોવાઈ જઈ, તેમણે આપેલું ભગવાનનું નામ આપણા મનમાં ચોટી જાય ! જેમ આપણી હથેળીમાં મૂકેલી વસ્તુ વિષે જેટલી ખાતરી આપણને હાય, તેવી કે તેથી પણ વધુ ખાતરી સાક્ષાત્ ઈશ્વરને પામેલા સતગુરુ આપણને ઈશ્વર વિષે કે તેમના ‘ હુકમ ' વિષે કરાવી શકે. પૂરા સદ્ગુરુ પાસેથી ઈશ્વરનું નામ પામ્યા પછી આપણું મન ઈંદ્રિયાદિના ભાગશ્ચય તરફથી પાછુ ફરી, એકમાત્ર સત્ય એવા પરમાત્મામાં જ લીન થઈ જાય. ઈશ્વર વિષે, તેમના નામ-સ્મરણમાં લવલીન થવાના આપણા કર્તવ્ય વિષે, તથા બાહ્ય સ્થૂલ જગતના ઈંદ્રિય-ભાગમાંથી પાછા ફેરવા વિષે આપણને ખાતરી'પૂર્ણાંક સંભળાવનાર કે ચેતવનાર સદ્ગુરુ તે આપણાં પુણ્ય – ક – સત્કમ – ધર્મચરણના પ્રતાપે આપણને મળે ત્યારે ખરા. પણ તેમણે ગાયેલી ‘ સાચી ' વાણી તે આપણને ઉપલબ્ધ છે જ; અને શ્રદ્ધાનમ્ર થઈને આપણે તેને અંતરમાં ઉતારવા લાગીએ, તેા આપણા બધાતા જતા શુભ કર્માંના બળે આપણે પૂરા ગુરુને પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય કાઈ ને કાઈ જન્મમાં અવશ્ય પામીએ. પરંતુ આજકાલનુ યુગ-ખળ એવું છે કે, આપણે એવા સંત-પુરુષોની વાણીના પરિચયમાં પણ ભાગ્યે જ આવી શકીએ ! દૂરદર્શન, આકાશવાણી વગેરે નેહરુ-યુગનાં માધ્યમા દ્વારા કે દેશી-પરદેશી સાહિત્ય-રચના દ્વારા અંગ્રેજી ભાષાની બલિહારી, અંગ્રેજી નાચ-ગાનની બલિહારી, માદક પીણાંની અલિહારી, શૃંગાર-સાધનાની બલિહારી, અરે ગમે તેવી ખાંટુ ભારતીય સ્ત્રી તમે અમુક મિલનું સુટિંગ-શટિંગ પહેા તેટલા માત્રે જ તમારા ઉપર લટ્ટુ ખની જાય તેવી જાહેરખખરાની બલિહારી, તથા પરદેશી કંપનીએ પેાતાનાં ભાગ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં સાધનેની જે જાહેરખબર દૂરદર્શન ઉપર નાટક-ફિલમો દ્વારા રાતદિવસ દેશને ખૂણે ખૂણે, અરે પર્વતની ટોચે ટોચે પહોંચાડે છે તેની બલિહારી તરફ નજર કરીએ, તે સહેજે સમજાઈ જશે કે, નેહરુ-યુગમાં ઈશ્વરનું નામ કે ઠામ તમને શોધ્યું જડે તેમ નથી. અત્યારે સ્થૂલ પદાર્થોના ઈક્રિય-ગમ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જે કાંઈ ભોગેશ્વર્ય હાંસલ થઈ શકે તેમ છે, તેની જ વાત સૌને ચોગરદમ સાંભળવા મળ્યા કરે છે. * ગુજરાત વિદ્યાપીઠની શાળાકીય (પ્રથમ સાત ધોરણ માટેની) વાચનમાળા અને આઠથી દશ ધોરણો માટેની “વિનય વાચનમાળા'નું સંપાદન-કાર્ય શ્રી. મગનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઊપડ્યું હતું, ત્યારે સરદારશ્રી વલ્લભભાઈ પટેલે ખાસ કહેવરાવ્યું હતું કે, વાચનમાળાના પાઠમાં ભગવાનને ભૂલશો નહિ, તથા કવિતાઓમાં ભજનેને ભૂલશો નહિ; કારણ કે, હવેના દિવસોમાં બાળકને મોટા થયા પછી ભગવાનનું નામ ઘરમાં કે બહાર ક્યાંય સાંભળવા મળવાનું નથી ! સરદારશ્રી નવા યુગને કેવા પામી ગયા હતા ! તે જોઈ ગયા હતા કે, બિનસાંપ્રદાયિક (સેકયૂલર) રાજ્યતંત્રની વાતો કરનારા ખરેખર તે બિન-ધાર્મિક અર્થાત અધાર્મિક નાસ્તિક જ છે. બિલકુલ જાણે ચાર્વાક્ય અવતાર ! - ખેર, સરદાર તે ગયા, અને “રામનામની ધૂન આખા દેશમાં ગાજતી કરનાર ગાંધીજી તે સરદારની પહેલાં ગયા ! હવે તે “વિજ્ઞાન', આધુનિકતા', ટેકનોલોજી” અને “ યુટર” નાં ગાણાં શરૂ થયાં છે ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણ બીજા ઐશ્વર્યનાં જે ગાણું રાત-દિવસ (અને હવે તે મફત) સંભળાવ્યા કરે છે, તે જુદાં ! આ સ્થિતિમાં, ઈશ્વર અને તેને પામવા માટે તેનું નામ-સ્મરણ એ જ માનવ જન્મનું એકમાત્ર લક્ષ હોવું ઘટે, એવું ઠોકી ઠોકીને કહેનારા શીખ ગુરુઓની વાણી તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. તે ગુરુઓએ નિષ્કર્મ વાંછનારા સંન્યાસ-માગને પડતો મૂકી, તથા મૂર્તિપૂજા અને તેની આસપાસ ઊભા થયેલા અને પૈસાદારને પાલવે તેવા છપ્પન ભોગના ખટાટોપને અવગણ, સીધા સાદા ધર્મપરાયણ - કર્તવ્ય-પરાયણ ગૃહસ્થ જીવનને જ કેન્દ્રમાં રાખીને નામ-સ્મરણને સુંદર સાધના માર્ગ પ્રવર્તિત કર્યો. જુદા જુદા યોગમાર્ગોએ ઊભું કરેલ સિદ્ધિચમત્કારનું જાળું પણ તેથી તૂટી ગયું. ૧. અણુ ભલે ગમે તેટલે સૂક્ષ્મ હોય, તે પણ ચેતનાની દષ્ટિએ તે સ્કૂલ પદાર્થ જ કહેવાય. - ૨. આ વર્ષથી રેડિયો અને ટેલિવિઝન સાધનોની લાયસન્સ રદ કરાઈ છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શીખ ગુરુઓ દશ ગણાવાય છે; પરંતુ તેમાંથી ૧-૨-૩-૪-પ-૮ એ છ ગુરુએની વાણી જ “ગ્રંથ-સાહેબ'માં છે, અને તે ઉપરાંત ઈશ્વરના નામ-સ્મરણને જ આગળ કરનારા તે જમાનાના કબીર, નામદેવ, રવિદાસ, શેખ ફરીદ વગેરે હિંદુ-મુસલમાન સંતોની વાણી પણ. આમ, “ગ્રંથ-સાહેબ” એક રીતે સંતનું જાણે સંમેલન છે ! ઈશ્વરમાં જ લવલીન રહેનારા, તથા આચાર્ય-મહંત-પદની ખેવના વિનાના એ સંતોની વાણું જાણે ૬૮ તીર્થોમાં સ્નાન કરવા કરતાંય વધુ પાવનકારી છે. તેને જેટલે પરિચય સાધીએ તેટલો ઓછો ! - “ગ્રંથ-સાહેબ” તે સૂક્તોને-પદોને-ભજન-કીતનો મહાસાગર છે. તમાંથી પ્રથમ ગુરુ નાનકની “જપુજી', “આસાદીવાર', અને “સિધ-ગોસટિ એ ત્રણ કૃતિઓ, ત્રીજા ગુરુ અમરદાસની મનને મુગ્ધ કરનારી કૃતિ “અનંદુ', અને પાંચમા ગુરુ અર્જુનદેવની સુખના મણિરૂપ કૃતિ “સુખમની – એ પાંચ કૃતિઓને મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ખાસા મોટા ઉપધાત વગેરેથી સુસજજ કરીને “આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ” દ્વારા “પંજjથી” નામે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આજના મોંઘવારીના જમાનામાં એ પુસ્તક ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમત આપવાનું તો કલ્પનામાં પણ લાવી શકાય તેમ નથી. પરંતુ પ્રથમ ગુરુ નાનકદેવની ત્રણ કૃતિઓ મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ઉપોદ્ધાત (પણ પ્રથમ ગુરુ સુધીના ભાગ) સાથે બહાર પાડીએ, તે કિમત ઓછી થઈ જાય, અને છતાં સામાન્ય ઉપઘાતમાંથી શીખ ગુરુઓના જીવન-કાયને સમજાવવા પૂરતો ભાગ ' પણ આવી જાય. એવા વિચારથી પ્રથમ ગુરુની જ ત્રણ કૃતિઓવાળે આ ગ્રંથ t" ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદ) – નામે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જો કે આ પુસ્તકના દરેક બેકી પાનાને મથાળે “પંજથી” એવું નામ , મૂકેલું છે; પરંતુ આ પુસ્તકમાં તે ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ કૃતિઓ જ છે, અને તે પણ માત્ર પ્રથમ ગુરુની. પણ એ ત્રણ કૃતિઓમાં થઈને દશેય શખગુરુઓનું મુખ્ય મંતવ્ય અને ઉપદેશ આવી જાય છે. કદાચ બીજી કૃતિઓ કરતાં પણ વિશેષ ! તે ત્રણમાંથી “જપુછ” વિષે તે ઉપોદ્ધાતમાં જ સવિસ્તર રજૂઆત કરેલી હોઈ, અહીં બાકીની બે કૃતિઓ “આસા-દી-વાર” અને “સિધ-ગોસટિ” વિષે કંઈક પરિચય કરાવવો જરૂરી છે. ૧. દશમા ગુરના બે પુત્રોને જીવતા ભીંતમાં ચણી લઈ, શીખ ગુરુપરંપરાને અંત લાવવામાં આવ્યા હતા, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ' . ગુરુ નાનકની કૃતિઓમાં ‘ જપુજી ' પછીનુ બીજુ સ્થ!ન ‘આસાન્દીવાર 'નું છે. ગુરુ નાનકના જમાનામાં, ભાટ-ચારણાએ રચેલાં, અને રણસંગ્રામમાં ઝૂઝતાં ઝૂઝતાં વીરગતિ પામેલા શૂરવીરાનાં પરાક્રમ વર્ણવતાં વીર-કાવ્યા બહુ પ્રચલિત હતાં. તે કાવ્યો વાર ' કહેવાતાં. લાક-ગીતાની એ પર પરાગત શૈલી હતી. ગુરુ નાનકે એ શૈલીના ઉપયાગ, લેને આધ્યાત્મિક ક્ષેત્રે પણ પરાક્રમ કરવા તૈયાર કરવા માટે કર્યાં. પંજાબમાં દેશની બધી મુખ્ય લડાઈ લડાઈ હાઈ, ત્યાંના લોકોને સુપરિચિત એવી શરવીરતાની ભાવનાને આધ્યાત્મિક ક્ષેત્રે વાળવાનું ગુરુ નાનક અને તેમના અનુગામીને સહેજે મન થાય, એ સ્વાભાવિક છે. . ગુરુ નાનકે ત્રણ ‘વાર ' લખી છે : ‘ માઝદી-વાર ' (માઝ રાગની વાર), " · આસાદી-વાર ' (આસા રાગની વાર) અને ‘ મલાર-દી-વાર ' (મલાર રાગની વાર). એ ત્રણે વારા આદિ ગ્રંથ (ગ્રંથ-સાહેબ)માં સંધરાયેલી છે. ગુરુ નાનકના અનુગામીઓએ પણ · વાર ' લખવાનું ચાલુ રાખ્યુ હતું. આમ આદિ ગ્રંથમાં કુલ ૨૨ વાર ' સ’ધરાયેલી છે. 6 , ગુરુ નાનકે લખેલી ૩ વારામાં ‘આસાદી-વાર ’સૌથી વધુ અગત્યની છે. તેમાં ૨૪ પૌડી (પગથિયાં) છે. કન વેળાએ દરેક પૌડીની શરૂઆતમાં બે કે વધુ શ્લોકા કે પટ્ટા ઉમેરવામાં આવે છે. એ લેાકા-પટ્ટા અને મૂળ પૌડી મળીને કુલ ૮૩ પદે થાય છે. ‘ આસાદી-વાર ’ની શરૂઆતસ્રાં ગાવાની બાબતમાં જે સુચના છે, તેમાં જણાવ્યું છે કે, ‘ ટુંડ અસરાજ ’ની ધૂન પ્રમાણે આ વાર ગાવી ‘ટુંડ અસરાજ' એ પૂરણ ભગતની કથા જેવી કથાના રાસડા છે. તેમાં પવિત્રતા અને શિયળને લગતા જે આદર્શ રજૂ કરાય છે, તથા દુષ્ટતાનાં બળા સામે ઝૂઝવાની જે કથા વણુ વાય છે, તે ગાનારને તેમજ સાંભળનારને પાના ચડાવે એવાં છે. · આસા-દી-વાર 'ની પૌડીઓ પણ એ જ કથાની ધૂનમાં ગાવાની હાઈ, આધ્યાત્મિક ચઢાણુ અને મહત્તા પ્રાપ્ત કરવા માટે જે યુદ્ધ ખેલવુ પડે છે, તેના પાના લેાકેાને ચડાવે છે! • આસા-દી-વાર 'માં પૌડીએ સાથે ગવાતાં થયેલાં શ્લેાકા અને પદા તા ચેાપાઈ, દેહરા અને સવૈયા જેવા પર ંપરાગત ઢાળમાં છે, તથા તેઓમાં તત્કાલીન જમાનાની ધાર્મિક તથા સામાજિક બાબતો અંગે ટીકા પણ છે. ત્યારે પૌડી તા પરમાત્મા, ગુરુ અને સાચી આધ્યાત્મિક સાધના ઉપર જ ભાર મુકે છે. તેથી આ આવૃત્તિમાં મૂળ પૌડી જેટલા જ ભાગ ‘આસાદી-વાર ' તરીકે લીધે છે. (૨) આ પુસ્તકમાં લેવામાં આવેલી ગુરુ નાનકની ત્રીજી કૃતિ તે ‘ સિધ-ગેાસટિ’ અર્થાત્ ‘સિદ્ધો સાથે વાર્તાલાપ ' છે. " For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પિતાના લાંબા ભ્રમણ-કાળ દરમ્યાન ગુરુ નાનક ઉત્તર તરફનાં તીર્થસ્થાને તરફ પણ જતા, ત્યારે તેમને “સિદ્ધ” નામે ઓળખાતા ગોરખનાથ-મહેંદ્રનાથ વગેરેના શિષ્યો સાથે મેળાપ થતો; અને તેમને તેઓ સાથે તીવ્ર પ્રશ્નોત્તરીના વાદ-સંવાદમાં ઊતરવું પડતું. એમ એક વખત તેઓ જલંધર-બિઆસ-બટાલા માગ ઉપર આવેલા અચલના શિવમંદિરે ગયેલા ત્યારે પણ તેમને એ લેકે સાથે વાદ-વિવાદમાં ઊતરવું પડેલું. ત્યાંથી પોતાના નિવાસસ્થાન કરતારપુરમાં પાછા ફર્યા બાદ, તેમણે સિદ્ધો સાથેની એ મોટી ચર્ચા-વિચારણાના મુખ્ય મુદ્દાઓને સમાવી લેતું ૭૩ પદોનું ‘સિધ-ગોસટિ' (સિદ્ધ-ગોકી) નામનું મોટું પદ રચ્યું. ગુરુ નાનકે આ “સિધ-ગોસટિ' પદ કરતારપુરમાં ઈ. સ. ૧૫૩૯ના એપ્રિલમેમાં રચ્યું હોય એમ લાગે છે. કારણ કે, ઈ. સ. ૧૫૩૯ના સબરમાં તે તેમણે પિતાને દેહ તજી દીધું હતું એટલે એમ કહી શકાય કે, આ પદમાં, ગુરુ નાનકના, ધર્મ-તત્વ બાબતના, અંતિમ તથા પાકટ વિચારો રજૂ થયા છે. 'સિદ્ધ ગણી માં અઠ્ઠાવીસેક પ્રશ્નો અને તેમના ગુરુ નાનકે આપેલા જવાબોને સમાવેશ થાય છે. પ્રશ્નો મુખ્યત્વે જગતમાં મનુષ્યનું સ્થાન, માનવ જીવનને મુખ્ય હેતુ, તથા તે હેતુ પાર પાડવાના સાચા-સચોટ ઉપાય અંગે છે. ગુરુ નાનક, જવાબમાં, પંથ-માગ કે દર્શનની અટપટી પરિભાષા ગાળી કાઢી, સ્પષ્ટપણે એક જ વાત ભાર મૂકી મૂકીને જણાવે છે કે – –નામ વિના મુક્તિ ના મળે; –એ નામ પણ ગુરુ વિના ન પમાય; –ગુરુ કે જે પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, તેમનાં સેવા-સંગથી પરમાત્માને ભય અને ભાવ પ્રથમ પ્રાપ્ત કરવાનું અને પછી તેમણે આપેલા પરમાત્માના નામમાં રત થઈ, કામનાઓના ઘમસાણમાં અટવાવનાર અહંભાવ સદંતર ગાળી કાઢો, એ જ સાચી-સહજ-સાધના છે. . “જપુજી"માં કહેલે ભાવ જ આ પદમાં છે; પરંતુ અહીં જે સ્પષ્ટતાથી, પ્રશ્નોત્તરરૂપે તથા સચોટતાથી ગુરુ નાનક પોતાની વાત રજૂ કરે છે, તે અપ્રતિમ છે. જીવો ઉપર અનહદ કૃપા પ્રગટી હોય, તો જ આટલી વેધકતા અને સચોટતા વાણીમાં આવે. એ તેજસ્વી “સચ્ચી' વાણને કંઈક પરિચય ગુજરાતનાં ભાઈ-બહેનોને થાય, એ આશયથી મૂળ પંજગ્રંથી' પુસ્તકનું આ નાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. સૌ તેના પરિચયથી પ્રસન્ન થાય અને સહેજે ઈશ્વરાભિમુખ બને, એ જ આશા અને અભિલાષા. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ थाल बिचि तिनि वस्तु पइओ, सतु संतोखु विचारो ।. अमृत नामु ठाकुरका पहओ, जिसका समसु अधारो | जे को खावै जे को भुंचै तिसका होई. उधारो | एह वसतु तजी नह जाई, नित नित रखु उरि धारो । तम संसारु चरन लगि तरीऐ सभु नानक ब्रह्मपसारो ॥ 66 આ (ગ્રંથસાહેબરૂપી) થાળમાં ત્રણ વાનીએ પીરસી છે : સત્ય, સતાષ અને વિચાર, સના આધારરૂપ એવુ ઈશ્વરનુ અમૃતનામ પણ તેમાં છે. જે કાઈ એને આરોગશે ને તેમાં રાચશે તેના ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા : રાજ ઉરમાં ધારણ કરી રાખો. આ અધાર સ`સાર-સાગરમાંથી પ્રભુ-ચરણે પડયે જ તરાશે. નાનક કહે છે કે, વિશ્વ બધું પરબ્રહ્મ પ્રભુના જ સારે છે!” For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પિતા-ગુરુ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈને જેમણે મારાં તન અને મન નવેસર, ઘડી આપીને મને જીવનદાન બક્યું For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શીખ ગુરુઓએ - સંતોએ – ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના ભગવાનના નામ-સ્મરણ ઉપર જ . ભાર મૂક્યો; તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, - સીધા સાદા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્ય મહતાના ભારણનો છેદ ઊડી ગયો; અને બીજી બાજુ સંન્યાસ - દીક્ષા, મઠ - આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ. “એ રીત ગૃહસ્થજીવન ઉપર ત્યાગી – વૈરાગી – શ્રમણ વગેરેએ જે નિંદાને ઢગલો ઠાલવ્યો હતો, તેને દૂર કરી, કમણ્ય, ધમ્ય અને તેજસ્વી ગૃહસ્થજીવનને શીખ ગુરુઓએ સાધના–માગમાં અનેરી પ્રતિષ્ઠા અર્પી ગૃહસ્થી તે કાજળની કોટડીમાં વસનારો, એટલે તેને તે ડાઘ લાગે જ – એ તે નિકૃષ્ટ કેટીને જ હોય – એમ કહી કહીને તેને અધર્મી જીવન ગાળવામાં એક રીતની ઉત્તેજના આપ્યા જેવું કરી મૂકવામાં આવ્યું હતું; તે દૂર કરી, મહેનતુ, સ્વાશ્રયી ઈશ્વરપરાયણ, દાનધર્મી ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી ગૃહસ્થ ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વગમાં જ ધમની ગતિ-રીતિ અને સાચી ખેવના સંભવે.” For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન ઉપઘાત ૧. પ્રાસ્તાવિક ૨. ગુરુ નાનક ૧. “જપુછ ૨. “આસા-દી-વાર ૩. “સિધ-ગેસટિ. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ “અધ્યાત્મ માર્ગને ઇતિહાસ જોઈએ, તેમ જણાય છે કે. સત્યનાં દ્વાર છેક જ ખુલ્લાં રહ્યાં હોય એવા જમાના બહુ ઓછો હેય છે. વધારે જમાના તે એ સત્યની વિડંબના કરી, જનતાનાં મન સત્યથી વિમુખ ક્યના જ આવે છે – આવ્યા હોય છે. દરેક આચાર્યું કે ગુરુ વિષે એમ જ કહેવાને પ્રયત્ન થતો હોય છે કે, તેમને જ સંપૂર્ણ સત્ય હાંસલ થયું છે, અને તેમનામાં શ્રદ્ધા રાખે અને બીજા પ્રત્યેની શ્રદ્ધા તજે, તે જ ઉદ્ધાર થાય એવી અંધશ્રદ્ધાના જે જમાનો આવે છે, તે જ વધુ ખતરનાક હોય છે. કારણ કે, તેનાથી આધ્યાત્મિક માર્ગે પ્રયાણ આદર્યાને ખોટો અભાવ મુગ્ધ લામાં સાથોસાથ ઊભો થતો જાય છે, અને તે પ્રમાણમાં અધ્યાત્મમાગે સાચા પ્રયાણનું દ્વાર ભિડાઈ જાય છે.” For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ तेरा कीता जातो नाही मैनो जो कोई । मै निरगुणिआरे को गुणु नाही आपे તરવુ પોર્ફ ।। तरसु पइआ मिहरामति होई सतिगुर सजणु मिलिआ । नानक नामु मिले तां जीवा तनु मनु थीवै हरिआ ॥ “હે પ્રભુ, આપે મારા ઉપર જે કૃપા, વરસાવી છે, તેની મને ખબરે પડી નથી; (તે બદલ આભાર પણ માનું તે પહેલાં) આપે મને આ મહત્ કાર્ય પાર પાડવાને ચેાગ્ય બનાવી દીધા ! નિર્ગુણુ એવા મારામાં એકે ગુણુ નથી; છતાં આપે જ સામે ચાલીને મારી દયા ખાધી છે “ દયા—કૃપા કરીને મારા સદ્ગુરુ સાથે મેળાપ કરાવ્યેા છે! 66 નાનક કહે છે, હે પ્રભુ, આપનુ' નામ હવે મને બન્નેા, જેથી હું... પુનર્જીવન પામુ તથા મારાં તન અને મન હરિયાળાં થઈ ઊઠે ! ' For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રાસ્તાવિક એક પાશ્ચાત્ય ફિલસુફે લંગમાં કહ્યું છે કે, ઢોર-જાનવર પણ જે ઈકવર વિષે કલપના કરી શકતાં હોય, તે તેમણે કલ્પેલા ઈશ્વરને માથે મોટાં શીંગડાં હોય! બંગ બાદ કરીએ, તે પણ તેના કહેવાનો અર્થ એટલો તે ખરો કે પરમ તત્વ ઈશ્વરને દરેક જણ પોતપોતાના સર્વ મુજબ જ કલ્પી શકે છે, કહ્યું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રકારની વિવિધ કલ્પનાઓનું તથ્ય આ પ્રમાણે દર્શાવ્યું છે यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचितुम् इच्छति । तस्य तस्याचलां श्रद्धाम् तामेव विदधाम्यहम् ॥ स तया श्रद्धया युक्तः तस्या राधनम् ईहते । लभते च ततः कामान् मयैव विहितान् हि तान् । - - અ૦ ૭, ૦ ૨૧-૨૨] “ભગવાનના જે જે સ્વરૂપને ભક્ત શ્રદ્ધાપૂર્વક અર્ચવા ઈચ્છે છે, તેની તે તે સ્વરૂપ વિષેની શ્રદ્ધાને ભગવાન દૃઢ કરે છે. “એવી શ્રદ્ધાને બળે ભક્ત તે તે સ્વરૂપની આરાધના કરે છે અને તે વાટે ભગવાને જ પૂરી કરેલી પોતાની કામના વ્રત કરે છે.” ' અર્થાત આવી કલ્પનાઓ કોઈક ને કોઈક કામનાથી પ્રેરિત થયેલી હોય છે. અને કામના પોતપોતાના સાવ મુજબ જ ઉદ્ભવતી હોવાથી, છેવટે આ કલ્પનાઓ તે કલ્પના કરનારના સવથી મર્યાદિત બને છે. - ભગવાન શ્રીકૃષ્ણ એવી કલ્પનાઓની ફલશ્રુતિ પણ નીચે પ્રમાણે સંભળાવી દીધી છે – ___ अन्तवत्तु फलं तेषाम् तद् भवत्यल्पमेधसाम् ।। ७ - २३ ।। “– એ અલ્પ બુદ્ધિવાળા લોકોને તે તે કલ્પનાઓથી મળતું ફળ અંતવાન - મર્યાદિત જ હોય છે.” (૭-૨૩) તે આધ્યાત્મિક પરિપૂર્ણતા ન કહેવાય. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે જરા-વ્યાધિ અને મૃત્યુનાં દુઃખોથી ત્રાસીને તે બધા વિનાની સ્થિતિની ખોજમાં નીકળ્યા, ત્યારે શરૂઆતમાં તે જુદા જુદા ધ્યાનમાર્ગી યોગીઓના સંપર્કમાં આવ્યા. તે યોગીઓ મોટા મોટા શિષ્ય - સમુદાય સાથે વિચરતા ૧૭. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫થી અને જીવનનું અંતિમ લક્ષ્ય પિતે સિદ્ધ કર્યું હોવાનો દાવો કરતા. સિદ્ધાર્થકુમારે, એક પછી એક, તે યોગીરાજ પાસે દીક્ષિત થવા માંડયું. તે તે યોગાચાર્યે બતાવેલા ધ્યાનની કક્ષા સાધી રહે, એટલે સિદ્ધાર્થકુમાર તેને જઈને કહે, “તમે બતાવેલું ધ્યાન મેં સિદ્ધ કર્યું, પણ તેથી હું જે વસ્તુની ખેજમાં નીકળ્યો છું, તે સિદ્ધ થતી લાગતી નથી!” પેલો છોગાચાર્ય કહેતા, “ધ્યાનની જે કક્ષા સિદ્ધ કરતાં મને ઘણે પરિશ્રમ પડ્યો હતો, તે તેં તરત જ સિદ્ધ કરી લીધી છે. પરંતુ એનાથી આગળ કશું સિદ્ધ કરવાનું રહેતું હોય એમ હું માનતો નથી. એટલે તું પણ હવે મારી ભાગીદારીમાં જોડા, અને આપણે વિશાળ શિષ્ય સમુદાયના નેતા બનીને, એ ધ્યાન સૌને શીખવતા વિચારીએ.” - સિદ્ધાર્થકુમારને શિષ્ય સમુદાયના નેતા બનવાને અભળખ હતો જ નહિ; એટલે તે તરત બીજા યોગાચાર્ય પાસે પહોંચતા. તે યોગાચાર્ય વળી ધ્યાનની તેથી આગળની કે કદાચ જુદી કા સિદ્ધાર્થને બતાવતે. સિદ્ધાર્થ થોડા જ વખતમાં એ કક્ષા પણ સર કરી લઈને તેને કહેતા, “આ કથા સર કરવાથી મને મારી જ પૂરી થયેલી લાગતી નથી.” પેલો આચાર્ય, ધ્યાનની એ કક્ષાની આગળ કાંઈ નથી એમ કહેતે, અને સિદ્ધાર્થને પિતાની પેઠે મેટા શિષ્ય-મંડળના સિદ્ધ-ગુરુ બની વિચરવાની સલાહ આપતો! આમ કરતાં કરતાં છેવટે સિદ્ધાર્થે એ બધા ગીરાજની પાછળ ભટક્વાનું છોડી, બીજી રીતે જ આત્મખોજ આરંભી, અને બુદ્ધિપણું પ્રાપ્ત કર્યું. પછીના એક વક્તવ્યમાં તેમણે એ બધા ગીરના સિદ્ધાંતનું તારણ કાઢતાં જણાવ્યું છે કે, કેટલાક પુરુષાથી ઉત્સાહી સાધકો, જીવનદશેય હાંસલ કરવા, ઘર તજીને નીકળે છે ખરા; પણ ધ્યાન- સુખની અમુક ભૂમિકાએ પહોંચી, તે સ્થિતિને જ અંતિમ સ્વર્ગ માની, તે મુજબને સિદ્ધાંત અનુયાયીઓને ઉપદેશતા ગુરુ બનીને વિચરે છે. પરંતુ, એ બધાં ધ્યાન -સુખનાં “સ્વગે' છેવટે શક્તિ અને સુખની અમુક ભૂમિકાઓ જ હોય છે. એ પરિપૂર્ણતા નથી – અંતિમ ગંતવ્ય નથી. અર્થાત તેનાથી (દુ:ખમાંથી કે અપૂર્ણતામાંથી) કાયમી મુક્તિ સધાતી નથી. આ પ્રમાણે સવ અનુસાર ઈકવરની– પરમ તત્વની – કલ્પના કરી લો તેમાં રામ્યા કરે – તેમાં ગંઠઈ જઈ જડ બની જાય, ત્યારે વિશ્વનિયંતાની એવી કંઈક અલૌકિક યોજના જ છે કે, તે ગાંઠ છોડવાની – તેડવાની – પરિસ્થિતિ આપોઆપ ઊભી થાય. શ્રદ્ધા વસતુ જ એવી છે કે, તે આગળ વહેતી યા પરિશુદ્ધ થતી ન રહે, તે થોડા વખતમાં જ સી જઈને ગંધાઈ ઊઠે. અર્થાતું માણસને આગળ લઈ જવાને બદલે પાછા પાડે. બે રીતે : એક તે તે તે કામનાઓમાં જ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધત ૧૯ અટવાયેલા રાખીને; અને બીજું, કશી જ કામના સિદ્ધ ન થતી હોય ત્યારે પણ એવાં મિથ્યા વિધિ-વિધાનમાં જ દાટી દઈને! તેવે ટાણે પરમાત્મા સીધા અવતાર લઈને કે કોઈ મહાન વિભૂતિ ઊભી કરીને કે પછી એ સમુદાયના ઘેર વિનાશ દ્વારા એ ગાંઠ – એ કોટલું તોડી આપે છે; અને જગતમાં પાછી જીવંત ધર્મની ખાજના માર્ગ ખુલ્લા થાય છે. - જેમકે, આપણા દેશના આધ્યાત્મિક સાધનાના ઇતિહાસ જ તપાસીએ, તો એક બાજુ વૈદિક ક્રિયાકાંડનું અને બીજી બાજુ શ્રમણ – સંન્યાસીના નિવૃત્તિમાર્ગનું જાળું ભારતવર્ષના આધ્યાત્મિક જીવનને ઘેરી વળ્યું, ત્યારે શ્રીકૃષ્ણાવતારે આવીને ઘોષણા કરી કે— याम् इमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यद् अस्तीति वादिनः ।। २- ४२ ॥ त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।। २- ४५ ॥ न वेद-यज्ञाध्ययनेर् न दानैर् 900 न च कियाभिर् न तपोभिर् उग्रैः । વંq: શય: અહં વૃોઢે હું // ૨ - ૪૮ ॥ “હે અર્જુન! અજ્ઞાની વેદ-વાદીઓ ‘આ સિવાય બીજું કાંઈ નથી' એમ કહી, (કર્મફળનાં) વર્ણનથી ભરેલી વાણી મલાવી મલાવીને બાલે છે... [૨-૪૨] “ હે અર્જુન ! વેદો ત્રિગુણાત્મક સંસારને જ વિષય કરે છે; પરંતુ તારે તા ત્રિગુણમાંથી નીકળી જવાનું છે.. ” [૨-૪૫] 99 “ વેદાથી, યશોથી, શાસ્રાધ્યયનથી, દાનથી, ક્રિયાઓથી કે ઉગ્ર તપાથી મારા આ સ્વરૂપનું દર્શન માણસાની દુનિયામાં કોઈથી થઈ શકે તેવું નથી. ... [૧૧-૪૮] વેદાની પરંપરાવાળા, અને વેદોને જ સર્વસ્વ માનવાવાળા ભારતવર્ષમાં આવીને વેદ વિષે આવી ઘોષણા કરવી, એ શ્રીકૃષ્ણ જેવા માટે જ શકય ગણાય. શ્રીકૃષ્ણ ભારતવર્ષમાં પૂર્ણાવતાર ગણાઈને પૂજાયા, એમાં નવાઈ નથી. Ο - કર્મ-નિવૃત્તિવાળા શ્રમણ-સંન્યાસીઓના માર્ગ વિષે શ્રીકૃષ્ણે જણાવ્યું — संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ।। ५ - २ ।। संन्यासस्तु महाबाहो दुःखम् आप्तुमयोगतः । योगयुक्तो मुनिर् ब्रह्म न चिरेणाधिगच्छति ।। ५ દ્ नियतस्य तु संन्यास: कर्मणो नोपपद्यते । मोहात् तस्य परित्यागस् तामसः परिकीर्तितः ।। १८ - ७ ।। अनाश्रितः कर्मफलम् कार्यम् कर्म करोति यः । स संन्यासी च योगी च न निरभिर् न चाक्रियः ।। ६- १ । For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫જાથથી “કને સંન્યાસ અને કર્મયોગ બને મેક્ષદાયક છે. તેમાંયે કર્મ-સંન્યાસ કરતાં કર્મયોગ ચડી જાય છે.” [૫–૨]. હે મહાબાહે! કર્મયોગ વિના કર્મસંન્યાસ કષ્ટસાધ્ય છે; ત્યારે કર્મયોગ આચરનારો શીઘ્રતાથી બ્રહ્મને પામે છે.” [૫-૬] “સ્વધર્મ અનુસાર પ્રાપ્ત થયેલ) નિયત કર્મને ત્યાગ એગ્ય નથી. મેહને વશ થઈ તેને ત્યાગ કરાય, તે તે ત્યાગ તામસ ગણાય.” [૧૮-૭]. કર્મફળને આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે, તે સંન્યાસીય છે, તેમજ કર્મયોગીય છે– કર્મમાત્રને ત્યાગ કરીને બેસે તે નહીં!” [૬ – ૧] અલબત્ત, એ જ શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર તરીકે રવીકાર્યા બાદ, પછીના અંધારયુગ દરમ્યાન તેમના પૂર્ણ જીવનને ખંડિત કરી નાખી, તેમના અમુક ઉમર સુધીના ચરિતને અને લીલાઓને ઉપાસનાનું. કેન્દ્ર બનાવી, તેમની ભક્તિને એવી તે સ્કૂલ બનાવી મૂકવામાં આવી, જેથી તે ભક્તિ પ્રજાજીવનમાં પુરુષાર્થ, તેજ અને આધ્યાત્મિકતા શુદ્ધ કરનારી કે વધારનારી ભાગ્યે રહે. શ્રીકૃષ્ણના બાળ અને કિશોર સ્વરૂપને જ ઉપાસનાનું કેન્દ્ર બનાવી, તેમનાં ખાન-પાન કે તેફાન જ ગાયા કરવામાં કૃતાર્થતા માનવામાં આવી. મંદિરોમાં પણ તેમની મૂર્તિની આસપાસ શયન, ઉત્થાપન, શણગાર, છપ્પન ભોગ વગેરેનો અને તેમને લગતાં જ કીર્તનોને ઠાઠકે ખટાટોપ ઊભો કરવામાં આવ્યો. કોઈક જણને એ બધું કઈક કાળે ભગવાન પ્રત્યે ભાવ-ભક્તિ ઊભાં કરનારું કે વધારનારું નીવડયું હશે, પણ સ્કૂલ ફીડા-ચરિત્રોનું કે સ્કૂલ બેગ સામગ્રીની વિગતેનું મનન-ચિંતન-કીર્તન મેટે ભાગે અને અંતે અધ્યાત્મ તરફ લઈ જનાર ભાગ્ય નીવડે. ઉપર, કોઈક જણને', “કોઈક કાળે શ્રીકૃષ્ણની સ્કૂલ બાળ-કિશેર લીલાઓનું મનન-કીર્તન ઉપયોગી નીવડયું હશે, એમ કહ્યું. તે મુસલમાન સુલતાને અને અમીરોના જુલમી અને સેતાની રાજ્યકાળમાં કચડાતી પ્રજાને, જ્યારે રાજકારણને રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, નાગરિક ધર્મ વગેરે ધર્મો વિચારવા અને આચરવા એ અશક્ય બની ગયું હતું, અને જે વખતે સમાજના બ્રાહ્મણ અને ક્ષત્રિય નેતાઓ હારી બેઠા હતા, ત્યારે શ્રીકૃષ્ણનું ગીતાના ઉપદેશક તરીકે લડવાને ધર્મ ઉપદેશનું અને સ્વધર્મે નિધન છે, પરધમ મચાવ: (સ્વધર્મનું આચરણ કરતા રહીને મરણ આવે તે ભલું, પરંતુ પરધર્મ આચરવો તે જોખમકારક જ છે) – એવો આદેશ આપતું વીર-સ્વરૂપ, તેજસ્વી નેતાગીરીના અભાવમાં, પ્રજાના સામાન્ય જનને માટે નિરુપયોગી થઈ જાય. ત્યારે શ્રીકૃષ્ણના બાલ - રવરૂપને અને તેમની લીલાઓને અંતરમાં, ઘરની અંદર સેવવાં-ઉપાસવાં એ જ કંઈક શક્ય બને કે રહે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉદયાત પરંતુ આજે જ્યારે વર્ણધર્મ જેવી વસ્તુ રહી નથી, અને લોકશાહીને યુગધર્મ પ્રવર્તત હોઈ, દરેક વર્ગના લોકો તેમ જ સ્ત્રીઓ સુધ્ધાં પોતે પિતાનાં “શાહ' છે– રાજા છે, તથા દરેક જણ દરેક પ્રકારને ધંધો કરી શકે છે, ત્યારે સ્વકર્મમાં નિઠા પ્રેરનાર ગીતાના શ્રીકૃષ્ણની ઉપાસના જ આગળ આવવી ઘટે. કારણ કે, હવે દરેક જણને માથે અન્યાય, અત્યાચાર, અધર્મની સામે ઝઝવાને ગીતાએ ઉપદેશેલા ધર્મ જ યુગધર્મ બને છે. તે વખતે બાળ-કૃષ્ણની બાળ-લીલામાં રાચવું, એ તે પરધર્મ આચર્યો કહેવાય, અને તે ભયાવહ જ નીવડે અલબત્તધ્યાન, તપ, પ્રાણાયામ વગેરે માર્ગો ઉપર પણ જડતાના આવરણનું અંધ કેટલું છવાઈ જતાં વાર નથી લાગતી. અધ્યાત્મ વસ્તુ જ એવી ગૂઢ, સૂક્ષ્મ તથા ચરમ કોટીની છે કેતેને માટે લાયકાત કે અધિકાર પ્રાપ્ત કરવા માટે શરૂઆતમાં યોગ્ય ખેડાણ, નીંદામણ વગેરે થવાં જોઈએ, તથા પછી યોગ્ય સમયે યોગ્ય બીજનું ગ્ય હાથે આરોપણ થવું જોઈએ. તે માટે જ પરમાત્મસ્વરૂપ બનેલા સદ્ગુરુની આવશયકતા અધ્યાત્મમાર્ગમાં સૌથી વધુ અગત્યની ગણાઈ છે. પરંતુ ઈશ્વરની કલ્પનાની પેઠે જ સદ્ગુરુ પણ દરેક જણ પિતાના સત્વ અનુસાર જ કલ્પ તથા શેઠે એમ ન બને? એટલે જ પ્રજાના સવને નિરંતર પરિશુદ્ધ – તેજસ્વી – કરતા રહેવું ઘટે. અને એવું કરી આપી જનારને લોકો યથાર્થતયા “અવતાર' કહીને નવાજે છે. તેથી જ પ્રજાજીવનમાં સત્ત્વનું પરિશોધન કરી આપીને ગુરુવાદને વધુમાં વધુ પુરસ્કાર કરનારા શીખ ગુરુએ પણ કહી દીધું કે, સદગુરુ વિના ઈકવર ન મળે, પરંતુ સદ્ગુરુય ઈશ્વરની કૃપા હોય તે જ પ્રાપ્ત થાય! અર્થાત્ સર્ગુરુને ઓળખવા- પામવા માટેની લાયકાત જન્મોજન્મની તૈયારીરૂપે ઊભી થવી જોઈએ. એને માટે કોઈ “ઇન્સ્ટન્ટ' ઉપાય હોતે નથી. અધ્યાત્મમાર્ગને ઈતિહાસ જોઈએ, તે જણાય છે કે, સત્યનાં દ્વાર એક જ ૧. of વંદે નામ-એમ જગદ્ગુરુ માનેલા અને “ધર્મસંસ્થાપન અને અધર્મનાશ માટે અવતરું છું’ એમ પોતાને મેએ ગીતામાં જાહેર કરનારા શ્રીકૃષ્ણને . . ગોપીજન-વલ્લભ', માખણચોર કોણે કયારે બનાવી મૂક્યા, એ વસ્તુ ધર્મ-સંસ્કૃતિના ઈતિહાસના અનુષંગમાં નક્કી કરવા જેવી છે. ભાગવત પુરાણમાં કે જ્યાં શ્રીકૃષ્ણનું ગોપીઓ સાથેનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, ત્યાં જ પરીક્ષિત રાજા – જેનું મરણ નજીક આવ્યું હતું – તે જ છેવટે શંકા કરે છે કે ભગવાન તે ધર્મ-સંસ્થાપન માટે અવતાર લેતા કહેવાય છે, તે જાતે પરમી-રમણ જેવું કૃત્ય શા માટે કરે? ત્યારે ભાગવતકાર તેને જે જવાબ આપે છે, તે શાસ્ત્રને ન છાજે તેવે છે. ભાગવતકાર એટલું જ કહે છે કે, મહાપુરુષો જે કહે તે કરવાનું છે, તેઓ જે કરે એ વિચારવાનું ન હોય! એ જવાબ સાથે ગીતામાં લોકસંગ્રહ માટે અને લોકોને બુદ્ધિભેદ ન થાય તે માટે પણ નિયત કર્મ કરતા રહેવાની હાકલ શ્રીકૃષ્ણ કરે છે, તે સરખાવવા જેવી છે. (ગીતા અ૦ ૩, ૧૯-૨૪). For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પંજથી ખુલ્લાં રહ્યાં હોય એવા જમાના બહુ ઓછા હોય છે. વધારે જમાના તે એ સત્યની વિડંબના કરી, જનતાનાં મન સત્યથી વિમુખ ક્યના જ આવે છે – આવ્યા હોય છે. દરેક આચાર્ય કે ગુરુ વિષે એમ જ કહેવાનો પ્રયત્ન થતું હોય છે કે, તેમને જ સંપૂર્ણ સત્ય હાંસલ થયું છે અને તેમનામાં શ્રદ્ધા રાખે અને બીજા પ્રત્યેની શ્રદ્ધા તજે, તે જ ઉદ્ધાર થાય. એવી અંધશ્રદ્ધાના જે જમાના હોય છે, તે જ વધુ ખતરનાક હોય છે. કારણકે, તેનાથી આધ્યાત્મિક માર્ગે પ્રયાવ આદર્યાને ખોટો. અહંભાવ મુગ્ધ લોકોમાં સાથોસાથ ઊભો થતો જાય છે, અને તે પ્રમાણમાં અધ્યાત્મમાર્ગે સાચા પ્રયાણનું દ્વાર ભિડાઈ જાય છે. સુધારક શીખ ગુરુએ ભારતવર્ષના આધ્યાત્મિક ઈતિહાસના એક અસામાન્ય અંધ યુગમાં અધ્યાત્મમાર્ગની આસપાસ ઊભા થયેલા કોટલાને તેડી આપીને કેવી રીતે ધર્મ-ગંગાને મુક્ત કરી, એ મુદ્દા ઉપર જવા માટે જ આ પ્રાસ્તાવિક પ્રકરણ આરંભ્ય હેઈ, હિંદુધર્મ અને મુસલમાન ધર્મ એ બે ધર્મો અંગેની વાત જ આપણે માટે પ્રસ્તુત છે. ખ્રિસ્તી ધર્મને તે જમાનામાં ઉત્તર ભારત ઉપર હુમલો શરૂ થયો નહોતે. મુસલમાન ધર્મ, ભારતમાં, પારકાને મુલક અને પારકાની સંપત્તિ પડાવી લેવા ઇચ્છનારા નિકૃષ્ટ કોટીના સેનાપતિઓ અને ભાડૂતી લૂંટારુઓ દ્વારા જ પ્રવેશેલે હોઈ, તે ધર્મના તત્વને સીધો સંપર્ક, લેકોને બહુ પછીથી તે ધર્મના સાચા ઓલિયાઓ અને સંત દ્વારા થયો. ત્યારે પણ, મુસલમાન ધર્મને પહેલેથી રાજ્યસત્તા સાથે સાંકળી લેવામાં આવ્યો હોવાથી, સાચા સંત-ફકીરો મુખ્યત્વે હિંદુસંન્યાસીઓની પેઠે, જગતના ઘમસાણથી દૂર રહીને જ પિતાની ધર્મસાધના કરતા. સામાન્ય વ્યવહારમાં તે લેભી અને ભ્રષ્ટ કાજીઓ તથા મુલ્લાંઓ જ ધર્મપુરુષો તરીકે રાજ્યાશ્રયે કામગીરી બજાવતા. અને હિંદુ ધર્મની વાત કરીએ, તે શ્રીકૃષ્ણ પછી અર્થાત મહાભારતના કારમા યુદ્ધ બાદ તો કળિયુગનો જ પ્રારંભ થયેલ મનાય છે. અર્થાત એ યુદ્ધને પરિણામે ભારતવર્ષમાંથી જાણે ધર્મમાત્રનું નિકંદન નીકળી ગયું અને સાક્ષાત કળિયુગ જ પ્રવર્તમાન થયો. યુગોની પરિભાષામાં જ કહીએ તે ત્યારથી માંડીને સત્યને (સત્યયુગ), તપન (ત્રેતાયુગ), અને યજ્ઞનો દ્વાપરયુગ) – એ ત્રણની પરંપરા લુપ્ત થઈ. જે કંઈ બાકી રહ્યું તે કેવળ ધર્મનું બાહ્ય નામ-રૂપ કે તેની મિથ્યા વાતે. અલબત્ત, યજ્ઞ અને તપનાં વિવિધ કર્મ ચાલુ રહ્યાં; પણ એવાં નિર્જીવ કે જુદા જુદા શ્રમણમાર્ગોએ એ બધાંની નિર્માલ્યતા કે મિથ્યાપણું પ્રગટ કરી બતાવીને જ પોતાના ધર્મમાર્ગને પ્રચાર આરંભ્યો. પરંતુ એ શ્રમણમાર્ગીઓનાં તપ-ધ્યાનમાં પણ કર્મત્યાગનું મિથ્યાપણું પેસવાને વાર લાગે તેમ ન હતી. અને થોડા વખતમાં પેસી પણ ગયું! For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત ૨૩ એ બધા ઘમસાણમાંથી જ સંત-ધર્મના ઉદય થયા. સંતોએ ધર્મને નામે રૂઢ થયેલા મિથ્યા આચારોનું જાળું તોડી આપ્યું અને ધર્મ-પ્રવાહને ખાટી રૂધામણામાંથી મુક્ત કર્યો. શીખધર્મ એ સંત-ધર્મની મુખ્ય અને તેજસ્વી શાખા છે. (૪) શીખ ગુરુઓએ – સંતોએ, ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં, ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના, ભગવાનના નામ-સ્મરણ ઉપર જ સીધા ભાર મૂકયો; તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, સીધા સાદા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિરો, પૂજારીઓ અને આચાર્ય – મહંતાના ભારણના છેદ ઊડી ગયા; અને બીજી બાજુ સંન્યાસ-દીક્ષા, મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાના પણ ! એ રીતે ગૃહસ્થજીવન ઉપર ત્યાગી-વૈરાગી-શ્રમણ વગેરેએ જે નિદાના ઢગલા ઠાલવ્યો હતેા, તેને દૂર કરી, કર્મય, ધર્મ અને તેજસ્વી ગૃહસ્થજીવનને શીખ ગુરુએ સાધનામાર્ગમાં અનેરી પ્રતિષ્ઠા અર્પી. ‘ ગૃહસ્થી તેા કાજળની કોટડીમાં વસનારા, એટલે તેને તે ડાઘ લાગે જ – એ તો નિકૃષ્ટ કોટીના જ હોય ’ – એમ કહી કહીને તેને અધર્મી જીવન ગાળવામાં એક રીતની ઉત્તેજના આપ્યા જેવું કરી મૂકવામાં આવ્યું હતું. તેને દૂર કરી, મહેનતુ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધર્મી ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી ગૃહસ્થા ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વર્ગમાં જ ધર્મની ગતિરીતિ અને સાચી ખેવના સંભવે! આ સીધાસાદા સાધનામાર્ગને જેરે શીખ ગુરુઓએ નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી એક એવી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાની પ્રજા ઊભી કરી, જેઓએ ઈશ્વર ખાતર જીવન અર્પણ કરવાની બાબતને (જીવતાજીવત મરણ પામવાની યોગમાર્ગી સાધનાને) તે વખતની ઐતિહાસિક પરિસ્થિતિના સંદર્ભમાં શબ્દશ: અને અર્થશ: સાકાર કરી બતાવી. મરવા – કતલ થવા – કરતાં આતતાયી જેમ કરવાનું કહે તેમ નીચે મોંએ કરવું, એ જાણે તે જમાનામાં સ્વીકૃત ધર્મ બની ગયા હતા. પ્રજાના ઉપલા બ્રાહ્મણ – ક્ષત્રિય વર્ગા, મુસલમાન માલિકોને ઘેર, તેઓ ખુશ થાય તેવા આચાર-વિચાર દર્શાવી આવી, ઘેર પાતાના ચાકાધર્મ પાળવા બેસતા. એવી દીનતા અને દંભમાંથી તેમને મુક્ત કરી, પેાતાને ફાવતું ધર્મજીવન જીવવાના હકના બચાવ કરવા ખાતર, આતતાયીઓના હુમલા સામે હસતે માંએ પ્રાણ આપવા માટે તે જ લોકોને શીખ ગુરુએ તૈયાર કર્યા. સિંહ જેમ કદી પોતે એકલા છે, અને સામે મેટું ટોળું છે, એવું જોવા થાભતા નથી, તેમ શીખ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૫ જથથી લોકોએ પણ પેાતાની અને દુશ્મનની સંખ્યા સામું જોયા વિના, પોતાના ધર્માચરણ તરફ જ નજર સ્થિર રાખી, જાલીમાના આક્રમણના – અન્યાય અત્યાચારના – સામે માંએ જડબાતોડ જવાબ આપ્યા. 1 તે વખતની હિંદુ – મુસલમાન જેવી ભ્રષ્ટ બની ગયેલી, નિર્માલ્ય બની ગયેલી પ્રજાઓમાંથી આવું ધર્મ-તેજ ઊભું કરવું, એ જેવું તેનું કાર્ય ન કહેવાય. કહેલું હોય તે તેને અવતાર-કાર્ય જ કહેવાય ! (૫) આગળ કહી આવ્યા કે, ધર્મભાવનાને યથાચિત કાર્યપ્રણાલિકામાં વાળીને પરિશુદ્ધ કરતા ન રહેવાય, તે એને ગંધાઈ ઊઠતાં વાર નથી લાગતી. ધર્મ-ભાવના વધુમાં વધુ સૂક્ષ્મ હાઈ, તેની યથેાચિત માવજત કરતા રહેવું જ પડે છે. ગાંધીજીના જ જમાનાના દાખલા અત્યારે તાજો છે. તેમણે જે કંઈ મહત્ત્વની કામગીરી આપણી સમગ્ર ભાવનાઓને પરિશુદ્ધ કરવામાં બજાવી હતી, તેને લેાપ થઈ જતાં વાર જ નથી લાગી ! અત્યારે ધર્મ-નિરપેક્ષ જ નહિ, પણ ધર્મથી વિપરીત ભાવનાની જ બાલબાલા છે. ભારતવર્ષ જાણે પહેલાં કદી ન સપડાયા હાય તેવી હીન બિન - આધ્યાત્મિકતામાં સપડાયા છે. ચારે બાજુ જોર-શેારથી કથા, સપ્તાહા, નવા, પારાયણા, મંદિરો, યાત્રા, વ્યાખ્યાન, આખ્યાના, પ્રકાશન, આચાર્યો, સંન્યાસીઓ, ભક્તમંડળા વગેરેનું બવંડર ઊઠયું છે; છતાં સરવાળે લાોનું ધર્મ-તેજ એસરતું સરનું શૂન્ય ઉપર પહોંચ્યું છે. માત્ર જેને જોવું ન હોય, તેને જ એ વસ્તુ ન દેખાય! આ સ્થિતિમાં શીખ ધર્મની – શીખ ગુરુની – વાતને અને વાણીને યાદ કરી જવાથી સારો લાભ થશે, એવું માનીને, એ ગુરુઓની વાણીમાંથી, પાંચ ગ્રંથા – સ્તોત્રો પસંદ કરીને મૂળ સાથે ગુજરાતીમાં ઉતારવાના આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમ પસંદ કરેલાં પાંચ સ્તોત્રો તે (૧) ‘જપુજી', (૨) ‘આસા-દી-વાર', (૩) ‘સિધ-ગેાસટિ’, (૪) ‘અનંદુ’ અને (૫) ‘સુખમની' છે. તે પાંચમાંથી પહેલાં ત્રણ સ્તોત્રુ પ્રથમ ગુરુ નાનકની વાણી છે; ‘અનંદુ’ એ ત્રીજા ગુરુ અમરદાસજીની વાણી છે, અને ‘સુખમની' એ પાંચમા ગુરુ અર્જુનદેવની. એ પાંચે સ્તોત્રોની બાબતમાં કંઈકેય કહેવું હોય તે એટલું જ કહી શકાય કે, પરમાત્મામાં લવલીન બનેલા સંતાની એ સાચી' વાણી છે. સાચી એટલે સફળ. એ વાણીને સ્પર્શ થતાં અંતરના મળધાવાઈ જાય – અજ્ઞાનનું જાળું તૂટી જાય -- ભ્રમનું કોટલું ફૂટી જાય ! ગુરુ-વાણીના અનુવાદની બાબતમાં પ્રથમ જ ઐક કબૂલાત કરી લેવી જોઈએ. શ્રી. મગનભાઈ દેસાઈ જેવા ગુરુ-વાણીના સાચા ભકતાના સંગમાં ગુરુ-વાણીના પાઠક બન્યા હોવા ઉપરાંત ગુરુ-વાણીના અનુવાદક થવાનેા બીજો કોઈ અધિકાર મારો ન For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત ૫ ગણાય. અલબત્ત ગુરુ-વાણીના એક ચમત્કાર મારા અનુભવમાં આવ્યો છે તે જણાવતા છજવા જોઈએ : જેમ જેમ તેનું રટણ-પઠન વધતું જાય છે, તેમ તેમ અંતર શુદ્ધ થતું જઈ, ગુરુ-વાણીનું રહસ્ય વધુ ને વધુ અવગત થતું જાય છે. એવી વેદમય વાણીનું સંપૂર્ણ રહસ્ય તા પૂર્ણ થયેલા જ પૂરેપૂરું પામે; છતાંય મારાં ગુજરાતી બંધુ અને બહેનેા એ તેજસ્વી વાણીથી જેટલાં જલદી પરિચિત થાય તેટલું સારું, એવી કાંઈક અધીરાઈને જ મારા જેવાએ આ પ્રવૃત્તિ ઉપાડવામાં નિમિત્ત બનેલી ગણવી જોઈએ. ૨. ગુરુ નાનક* (૧) શીખ ધર્મના ગુરુ-ગ્રંથમાં ' જપુજી'નું સ્થાન અદ્વિતીય છે. તે આદ્યગુરુ શ્રી નાનકદેવની વાણી છે. તેને ગ્રંથસાહેબની રાગવાર પ્રકરણ-ગોઠવણીમાં નથી લેવામાં આવી. તેને પાતાનું નાખું સ્થાન ને તે આદિમાં અપાયું છે. ગ્રંથસાહેબમાં તે આદિમાં એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ ‘જપુજી'નું સ્થાન સર્વોત્તમ ને સર્વ-પ્રથમ ગણાય છે. તે આખા ગ્રંથના નિશાન – ધજારૂપ છે. શીખધર્મનાં મૂળ તત્ત્વો એમાં આવી જાય છે. તેથી, એને A * ‘ગુરુમંત્ર’ પણ કહે છે; અને દરેક શીખ રોજ સવારે એના વિધિપૂર્વક પાઠ કરે છે. પાઠ કરવાનો આ રિવાજ ગુરુ નાનકે પોતે જ શરૂ કરેલા. ગુરુ નાનકે હિંદમાં ને સરહદ પાર ભ્રમણ કર્યા પછી, પાતાની ઉત્તરાવસ્થામાં, જ્ઞાનવૃદ્ધ ને સત્યનિષ્ઠ થઈ, પોતાના કુટુંબ સાથે કરતારપુરમાં વાસ કર્યો. ત્યાં એક સામાન્ય ખેડૂતનું જીવન ગુજારતા તે રહેવા લાગ્યા. ત્યારે, એમણે પાતે, અનેક પ્રસંગો પર લખેલી છૂટી છૂટી પૌડીની૧ માળા, પેાતાના જપ માટે તૈયાર કરી હતી. તેમની સાથેના ભક્તજનો પણ આ પૌડીની જપમાળાના પાઠ કરતા. અને એમ, ગુરુ નાનકના જીવનકાળમાં જ. ‘જપુજી'ની આજની પ્રતિષ્ઠા શ્રીહસ્તે જ થઈ હતી. તેનું એ નામ પાડવાનું કારણ તેના આદિમંત્રમાં આવતા ‘જપુ શબ્દને કારણે છે; ' તેને માનવાચક પ્રત્યયરૂપે લગાડવામાં આવે છે. 6 (૨) ગુરુ નાનકને જન્મ લાહાર પાસે તલવંડી કરીને ગામમાં ઈ. સ. ૧૪૬૯માં (વિ૦ સં૦ ૧૫૨૬, વૈશાખ સુદી ૩ને રોજ) થયા હતા. આ ગામને આજ નાનકાના સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, અને તે હવે પાકિસ્તાનમાં ગયું છે. *આ ભાગ, શ્રી. મગનભાઈ દેસાઈ સંપાદિત ‘ જપજી ’ના પદ્ય અનુવાદની શરૂઆતમાં તેઓશ્રીએ જોડેલા ‘ગુરુ નાનક અને આપણી સંસ્કૃતિ' એ શીર્ષક હેઠળના મહા-નિબંધમાંથી તારવ્યા છે. ` ૧. પૌડી = પગલું; (સીડીનું) પગથિયું. ૨. ૧૪૬ના એપ્રિલની ૧૫મી તારીખે. પાછળના લેાક કહે છે: કાદંતકી પૂર્ણિમાએ. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫ર્થથી તેમના પિતાનું નામ કાલુજી (કાલુરામ) અને માતાનું નામ ગુપ્તાજી. કાલુરામ જાતે બેદી (વેદી) ખાતરી હતા, અને પોતાના ગામમાં ખેતી ઉપરાંત નાની દુકાન ચલાવતા તથા ત્યાંના જાગીરદારની મુનીમી પણ કરતા. નાનકે શાલીન શિક્ષણ બહુ લીધું હોય એમ લાગતું નથી. એમનું ખરું શિક્ષણ તે બીજે થતું હતું : નાનક પરિવ્રાજક સાધુ-સંતેમાં નાનપણથી જ ખૂબ જતા થયા હતા. આખા દેશમાં ભ્રમણ કરનારા એ લેક તે કાળમાં અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક તથા તાત્ત્વિક જ્ઞાનના સહજ શિક્ષકો હતા. પરંતુ સાધુ-સંતમાં જ દિવસ નિર્ગમન કરનાર છોકરાના ભવિષ્ય વિષે કાલુરામને ચિંતા થઈ. ગામના જાગીરદાર રાય બૂલરે કહ્યું, “જો નાનક ફારસી શીખે, તે તમારી મુનીમી દીકરાને પણ આપું!' તેથી નાનકને ફારસી શિક્ષક પાસે મોકલ્યા. તેની પાસે તે કેટલું ફારસી ભણ્યા હશે તે તો નથી કહી શકાતું. પરંતુ, તેમનાં ભજનમાં ફારસીની અસર સારી પેઠે છે. મુસલમાન ફકીરોના સંસર્ગને લીધે પણ તે ભાષાનું અમુક જ્ઞાન તે તેમને મળ્યું જ હશે. નાનકને ચાલુ શાળાકીય શિક્ષણ આપવામાં કાલુરામ ન ફાવ્યા એમ લાગે છે. કેમ કે, પછી નાનકને એમણે ઢોર ચારવા મોકલવા માંડયા એવી હકીકત છે. ત્યાં પણ, જુદા જ નાદમાં પડેલા આ બાળકે બીજી જ બાજુ લક્ષ્ય રાખ્યું. નવ વર્ષે જોઈ દેવાનો વખત આવ્યો, ત્યારે નાનકે કાંઈક વિરોધ કર્યો લાગે છે. રૂઢિ અનુસાર કાલુરામે પ્રસંગ ગોઠવ્યો, પણ નાનકે બ્રાહ્મણને પૂછયું, “આ દેરો શું કામ પહેરાવો છો?” બ્રાહ્મણે તેને સામાન્ય ઉત્તર આપ્યો, ત્યારે નાનકે કહ્યું: દયારૂપી કપાસ ને સંતોષરૂપી સૂતર; સત્યરૂપી વળ અને સંયમરૂપી ગાંઠ -- એવી જઈ આત્માને તે શોભે. હે પંડિત, એવી જઈ તમારી પાસે હોય, તે મને પહેરાવે. તે ન બળી શકે, ન બગડી શકે કે ન તૂટી યા ખવાઈ જઈ શકે ! એવી જઈ પહેરનારને ધન્ય છે!” ઉપનયન-કાળ પત્યા પછી લગ્નસંસ્કારનો વખત આવ્યો. અને કાલુરામે તે સંસ્કાર પણ હિંદુ રૂઢિ પ્રમાણે યોગ્ય કાળે ઊજવ્યો. પ્રથમ પિતાની દીકરી નાનકીને સુલતાનપુરના બાદશાહી અમલદાર જયરામ જોડે પરણાવી. બાદ દેક વર્ષના નાનક હશે ત્યારે, સુલખણી નામની કન્યા સાથે એમનું લગ્ન કરવામાં આવ્યું. આ પછી નાનક સુધરશે’ એમ માતાપિતાએ કદાચ માન્યું હશે. પણ નાનકે તે એકે ધંધામાં ચિત્ત ન ચોંટાડવું ને કાલુરામ તથા બધું કુટુંબ નાનકથી થાક્યું. એમ લાગે છે કે, ગામને જાગીરદાર રાય બૂલર અને બહેન નાનકીને પતિ જયરામ નાનક વિશે આવા નિરાશ થયા નહોતા. રામે સહાનુભૂતિથી નાનકને પિતાની સાથે સુલતાનપુર લઈ જવાનું ગોઠવ્યું ને નાનક કુટુંબને છોડી તથા રાય બૂવરની ૧. ગુરદાસપુર જિલ્લામાં આવેલા બટાલાના નિવાસી મૂલાજીનાં સુપુત્રી. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત २७ સંમતિ સાથે સુલતાનપુર ગયા. આ વખતે એમને બે પુત્રો હતા શ્રીચંદ અને લક્ષ્મીદાસ. તેમને તલવંડીમાં જ પત્ની સાથે તે મૂકતા ગયા. સુલતાનપુરમાં, યરામની સિફારસથી નાનકને કોઠારીનું કામ સોંપવામાં આવ્યું. અને એમ, એક પ્રકારનું સ્વતંત્ર જીવન નાનકે શરૂ કર્યું. સાધુસંતોના સમાગમમાં રહેવાનું અહીં પણ ચાલુ જ હતું. પરંતુ પેાતાનું કામ તે સંતાષપ્રદ રીતે અદા કરતા. કોઠારીના કામમાં આવશ્યક એવી પ્રામાણિક શુદ્ધતા આ એલિયા પુરુષમાં સહેજે આવી હશે. અને એમના સાધુપ્રેમથી લોકોમાં તે અંકાયા હશે એ પણ બનવા જોગ છે. સુલતાનપુરના સૂબા એમના પર પ્રસન્ન રહેતા ને એમના કામથી અને સંતોષ હતો. એટલે સુધી કે, સાધુપ્રેમથી ખેંચાઈ જઈ નાનકે એક વાર સરકારી કોઠારમાંથી જ માલ દાન કર્યો, તે પણ સૂબાએ એમની કદર કરીને એ વાત મન ઉપર ન લીધી. - (૩) ગુરુ નાનકના સુલતાનપુરના સ્વતંત્ર જીવનકાળ તેમના આયુષના મહત્ત્વના કાળ છે. તે જ સમય દરમ્યાન તેમણે પેાતાની જીવનદિશા જોઈને તેને મા ગ્રહણ કર્યો. અંતરમાં તેમનું મંથન ચાલુ જ હતું. સુલતાનપુરના સ્વતંત્ર જીવનથી આ મંથન હવે ચેાક્ક્સ રૂપ પકડવા લાગ્યું. સંતસમાગમ એમના નિયમિત ચાલતા હતા, ભાઈ મરદાના, કે જે ગુરુના સાજિંદા બની આખું જીવન તેમની સાથે ફર્યો, તે તેમને આ કાળમાં જ આવી મળેલા. નાનક સવારે સ્નાનસંધ્યા કરવા રોજ નદીએ જતા. એક દહાડો તે પાછા ન આવ્યા. તે પરથી લોકોએ માન્યું કે તે ડૂબી મર્યા. પરંતુ સ્નાન કરીને તે નદીપારના જંગલમાં ચાલ્યા ગયા હતા. એકાંત સ્થાનમાં જઈને તે પ્રભુના ધ્યાનમાં લવલીન થઈ ગયા. ત્યાં તેમને સત્ય પુરુષનાં દર્શન થયાં અને ત્રણ દિવસે તે વસ્તીમાં પાછા આવ્યા. નાનક વસ્તીમાં પાછા આવ્યા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ભેગા થયા. સૂબો દોલતખાન પણ આવ્યો. પણ નાનક તો અવાક જ રહ્યા. લાકે માન્યું કે, તેમને ભૂત વળગ્યું છે! એટલે તેને ઉતારવાના પ્રયત્ન શરૂ થયા. તેમાં ન ફાવ્યા, ત્યારે કેટલાકે કહ્યું, તે ગાંડા થઈ ગયા છે. પણ નાનકે તો અવાક રહી ફકીરના વેશ જ ગ્રહણ કરી લીધા; ને બીજે દિવસે પહેલું વાકય બાલ્યા તે એ કે, “કોઈ (સાચા) હિંદુ નથી કે મુસલમાન નથી.” આ વાકય એમના ઉપદેશની શરૂઆત ગણાય. ત્યારની ધાર્મિક સ્થિતિની આનાથી કડવી ને કઠોર ટીકા બીજી હોઈ ન શકે. પરંતુ તે સત્ય હતી એમાં શંકા નથી લાગતી. મુસલમાન કાઝી નાનકની આ ટીકાથી ગુસ્સે થઈ ગયો ને તેણે એને જવાબ માગ્યો. પણ આ જ્ઞાનતેજથી પ્રભાવિત સંત આગળ કાઝીની ખાલી ફરિયાદથી શું For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પંજયથી વળે? સૂબા અને અન્ય મુસલમાન સમક્ષ નાનકે ભજનો ગાઈને સાચા મુસલમાનનું નિરૂપણ કર્યું. તે સાંભળી એ સૌ નાનકને નમી પડ્યા. અહીંથી હવે ગુરુ નાનકનો ગુરુ તરીકેને ભ્રમણકાળ શરૂ થશે. ગુરૂનો સુલતાનપુરનો નિવાસ તેમની પચીસ વર્ષની ઉંમરના અંદાજે પૂરો થયો હશે. ત્યાર પછી તે ઉત્તરાવસ્થામાં નિરાંતે કરતારપુર ગામે સ્થિર થયા ત્યાં સુધી બધા કાળ, તેમણે દેશાટનમાં કાવ્યો, એમ પુરાવા મળે છે. નવીન સત્ય વાધ્યાનું જેમ, ભરજુવાની અને કુટુંબ પરિવારને ત્યાગ – આટલી અનુકૂળ સામગ્રી એમની પાસે હતી. અને તે કાળમાં ભ્રમણ જ એકમાત્ર જ્ઞાનપ્રાપ્તિ ને પ્રચારનું સાધન હતું. ફકીર અને સાધુઓની સંન્યાસ સંસ્થા લોકમાન્ય હતી, અને ભ્રમણ વિસ્તૃત થઈ શકે એટલી ઉમર પણ સામે બાકી હતી. પચીસમા વર્ષે પ્રારંભ થો માનીએ, તે ૧૪૯૪-૫ માં તે સુલતાનપુરથી નીકળ્યા હશે અને ઈ. સ. ૧૫૨૫ સુધી બહાર ફર્યા હતા, એની તે ઐતિહાસિક નિશાની પણ છે. એમના તીર્થાટનને પ્રારંભ પૂર્વ દિશાથી થશે. આસામ અને જગન્નાથ સુધી જઈને બાર વર્ષે તે પાછા તલવંડી આવ્યા. ત્યાં થોડુંક રોકાઈને દક્ષિણ તરફ ઊપડયા ને સિલોન (શ્રીલંકા) સુધી જઈ આવ્યા. દક્ષિણ દિશા પૂરી કરીને ગુરુ પાછા પંજાબ આવ્યા, અને આ વેળા ઠેઠ ઉત્તરે કાશ્મીર તરફ ઊપડયા. ત્યારે પ્રવાસ પૂરો કરીને તે પશ્ચિમમાં મક્કા મદીના તરફ ગયાઅને બગદાદ સુધી પણ ગયેલા, એ વિશે ન એક પુરા હાલમાં મળી આવ્યું છે. ચાર દિશા પૂરી કરીને તેમણે છેવટે પોતાની માતૃભૂમિ પંજાબમાં ફરવાનું શરૂ કર્યું. ૧૫૨૪માં બાબરે સૈયદપુર લૂંટયું ત્યારે નાનક યાં હતા, એમ હકીકત મળે છે. પંજાબમાં ભ્રમણ પૂરું કરી, રાવી નદીને કિનારે એક રમ્ય સ્થાને તેમણે નિવાસ કર્યો. એક ધનવાન શીખે ત્યાં ગામ વસાવ્યું, જેનું નામ કરતારપુર પડયું. અને અહીં ગુરુ પિતાના અંતકાળ સુધી ઘર કરીને રહ્યા : ફકીરને વેશ છોડી દીધા ને કુટુંબ સાથે ખેડૂતજીવન ગુજારવા લાગ્યા. ગુરુ નાનક લેકગમ્ય શૈલીમાં ને લોકભાષામાં બોધ આપતા. તે ઉપરાંત તેમણે સંગીતમય ઉપાસનાની શક્તિ ખૂબ ખીલવી. એક ઈશ્વર અને તેના પ્રતીક તરીકે મૂર્તિ નહિ પણ તેનું નામ – આ વસ્તુ એમણે સ્વીકારી. સત્સંગ અને સંઘની પરસ્પર ભાવનાને પણ એમણે મહત્ત્વ આપ્યું હતું, તે આપણે એમના કરતારપુરના દિવસો પરથી જોઈ શકીએ છીએ. એકાંતિક ભક્તિનું તત્ત્વ, ગુરુ નાનકના શિક્ષણનું સર્વોત્તમ સત્ય છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત આ એકાંતિક અનન્યતા કેળવવા જૈન, બૌધ, કબીર, શંકર, રામાનુજ સૌએ સંન્યાસ-સાધન સ્વીકાર્યું. ગૃહસ્થજીવનને અન્યગામી નહિ તેય વિક્ષેપક તે તેમણે માન્યું. જે વૈષ્ણવ માર્ગોએ મૂર્તિ સ્વીકારી, તેમણે અનન્યતા સેવવા પૂજા-અર્ચનાદિને લાંબા ક્રિયાગ યોજ, જે સર્વ લેકને સરખે ફાવી તે ન જ શકે. આજે સમૃદ્ધ વર્ગો જ એ ક્રિયાયોગ સેવે છે, અને તે માત્ર એક વિધિ તરીકે જ; નહિ કે તે યોગથી પિતાની શક્તિ ખીલવવા. આમ અનન્યતા સાધવાના બે જુના માર્ગ નાનક સામે પડયા હતા : (૧) પુરાણે સંન્યાસમાર્ગ, (૨) મૂર્તિને કેન્દ્રમાં રાખી સજા વૈષ્ણવી ક્રિયાયોગ. એમ લાગે છે કે, દેશાટન કરી આવ્યા બાદ નાનકને ખાતરી થઈ કે, સંન્યાસ આજ શક્તિહીન અને કલ્યાણથી વિમુખ કરનાર થઈ પડયો છે; તે રસ્તે ધર્મલાભ નથી. અને મૂર્તિ તથા તેની પૂજા વગેરેને ક્રિયાયોગ પણ શબવત્ છે; તેની પાછળનો આત્મા નાશ પામ્યો છે. એટલે પિતાના છેવટના નિર્ણયરૂપે તેમણે કરતારપુરને પિતાને જીવનવિધિ રજૂ કર્યો, તેમાં અનન્યતાના સાધન તરીકે સંયમી પ્રપન્ન ગૃહસ્થજીવન રજૂ કર્યું. આ નાનકનો ખાસ ધાર્મિક ફાળો ગણાય. પિતાના યુગમાં ધર્મને આગળ વધારવાને આ માર્ગ છે, એ એમણે જોયું અને એને સ્વીકાર કરીને તે પ્રમાણે એ રહેવા લાગ્યા. જપુછે. એક વખતે રચેલું કાવ્ય નથી. ગુરુ નાનક પિત, છૂટે છૂટે વખતે રચેલી પૌડીઓને એકસાથે ગોઠવીને, તેને જપમાળાની પેઠે રોજ બ્રાહ્મ મુહૂર્વે પાઠ કરતા. જપમાળામાં જેમ એક જ વસ્તુ – પરમાત્માના નામનું રટણ હોય છે, તેમ ‘જપુજી’ની બધી પડીએનું એક જ લક્ષ્ય છે: અને તે નામ-સ્મરણ, ઈશ્વરનું ગુણકીર્તન, તેની લડાઈનો વિચાર અને ગુરુમુખ થઈને તેનું આરાધન. એ સળંગસૂત્ર અને ધ્યાનમાં રાખીને જ એ માળા ગૂંથવામાં આવી છે. ગુરુ નાનક “જપુજી'ની શરૂઆતમાં જ પહેલા મણકામાં ભક્તિ-પંથનું મૂળ તત્વ રજૂ કરે છે કે, જીવ પામર છે – કૂતરૂપ છે – મિથ્યા છે. તેણે તે ઈશ્વરને જ સર્વતોભાવે આત્મસમર્પણ કરીને પિતાની આસપાસ ઊભું થયેલું (જુદા જીવભાવનું) કૂડ– અજ્ઞાનનું કેટલું તૂટે તે માટે કોશિશ કરવાની છે. જ્ઞાનવિચાર, ધ્યાન કે ભોગની યા તેવી બીજી કશી ચતુરાઈઓ તે બાબતમાં કારગત નીવડતી નથી. એ કૂડ-અજ્ઞાનનું કેટલું તોડવાનો ગુરુ નાનકને અભિપ્રેત એ માર્ગ ઈશ્વરનું નામ-સ્મરણ, ઈશ્વર ઉપર ભાવ-ભક્તિ દ્વારા તેનું ચિંતન - ટૂંકમાં, ઈશ્વરપ્રપત્તિ છે (કડી ૨૭). અને તે જ વસ્તુ તે આગળ બહલાવતા જાય છે (કડી '૩૧-૯). અહીં સુધી આવતાં જ ગુરુ નાનક, મૂળમંત્રમાં જણાવેલું નામ-સ્મરણનું પણ મુખ્ય સાધન – ગુરુને સંગ અને સેવા – તેને ભારપૂર્વક રજૂ કરતા જાય છે (કડી ૪૦). " For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પજ્યથી સદગર પાસેથી નામ પામીને ઈશ્વરના સ્મરણ-કીર્તનમાં વવલીન થઈ જવું -એ જ ગુરૂ નાનકની દૃષ્ટિએ એકમાત્ર માર્ગ હેવાથી, પૌડી ૮ થી ૧૫ સુધી (કડી ૫૭ થી ૧૦૪) તે વસ્તુ ગુરુ સુંદર રીતે વિસ્તારીને કહેતા જાય છે. તે આઠ . પીડીઓ જપુજીના હાર્દરૂપ છે. ' ગુરુ પાસેથી નામ પામીને તેમાં લવલીન થનાર સંતે જ જગતમાં “પ્રધાન’ છે (કડી ૧૦૫-૯), એમ સમારેપ કરી, ગુરુ નાનક પાછા ઈશ્વરના ગુણકર્તનમાં ભાવ-ગદ્ગદ થઈ લાગી જાય છે, અને કેટલાંક સુંદર ભક્તિપદો આપણને મળે છે (કડી ૧૧૦-૧૬૭). વચ્ચે વચ્ચે નામ-સ્મરણનો મહિમા યાદ કરતા (કડી ૧૬૮ થી ૧૮૫) તે ઈશ્વર-સ્તવન ચાલુ રાખે છે (કડી ૧૮૬-૨૮૪), અને છેવટે કહે છે કે કરી ૨૮૫):- “તે પરમાત્મા બાદશાહના બાદશાહ છે સૌએ તેમની મરજી અનુસાર ચાલવાનું છે.” પરંતુ કેવી રીતે ચાલીએ તે પરમાત્માની મરજી અનુસાર ચાલ્યા કહેવાઈએ, તે કહેવાનું હવે પ્રાપ્ત થાય છે. કારણકે પહેલી પૌડીમાં જણાવ્યું છે તે પ્રમાણે, પરમાત્માને છે માટે હુકમ દરેકના અંતરમાં અંકિત થયેલ છે. પરંતુ સંસારી અવસ્થામાં આપણાં અંતર ઉપર કૂડ-અજ્ઞાનનું કેટલું ફરી વળેલું હોઈ આપણે પરમાત્માના હુકમથી ઊલટા જ ચાલતા હોઈએ છીએ. તે અશાનનું કોટલું દૂર કરવા, સદ્ગરનાં સેવા-સંગથી તેમની પાસે નામ પામીને તેમાં લીન થઈ જવાનું ગુરુ નાનક “જપુજી માં ઠેરઠેર કહેતા આવ્યા છે. પરંતુ એક વાર જુદા જ સંદર્ભમાં તે વસ્તુ કહેવા માટે ને એક નવું મંડાણ માંડે છે : તે જમાનામાં પિતાની જુદી જુદી સાધનાના બળ ઉપર મુસ્તાક રહેતા સિદ્ધ' તથા “નાથ” કહેવાતા યોગીઓને લેકમાનસ ઉપર ભારે પ્રભાવ હતો. તેમની સાધનાના માર્ગની જ પરિભાષા વાપરીને ગુરુ નાનક પિતાને સંમત સાચો માર્ગ હવે રજૂ કરે છે (કડી ૨૮૬-૩૦૭); અને ભારપૂર્વક જણાવતા જાય છે કે, એવી બધી સાધનાઓ અને તેથી મળતી સિદ્ધિઓની ખેવના કરવી એ ખોટું છે: સાચું સાધન નામ-સ્મરણ જ છે (કડી ૩૦૮ થી ૩૨૦). તે માર્ગે જ 'સહજ' રીતે છેક છેલી કક્ષાએ પહોંચી શકાય છે, તે બતાવવા, ગુરુ નાનક, સિંહાવકન રૂપે તે સાધનાની પાંચ ભૂમિકાઓને પાંચ “બંડ’ રૂપે રજુ કરે છે: (૧) પ્રથમ “ધર્મખંડ': એટલે ધર્મરાજને જયાં જીવોનાં કર્મોને હિસાબ રાખવા બેસાડયા છે તે “ધરમસાલ' અથવા ધર્મક્ષેત્ર - કર્મક્ષેત્રની ભૂમિકા. જીનાં દરેક કર્મને ત્યાં “વિચાર” થાય છે અને પોતપોતાનાં કર્મો અનુસાર જીવો પરમાત્માથી દૂર જાય છે કે તેમની નજીક આવે છે. આ ભૂમિકામાં સરુનાં સેવાસંગથી ઈશ્વરના નામ-સ્મરણમાં લવલીન થનારા બડભાગી જવો (ગુરુ તેવા જીવોને “પંચ' નામે For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત ૩૧ ઓળખાવે છે) સત્ય – સંતાષ – જ્ઞાન – ધ્યાન વગેરે ગુણાના ભાગી થાય છે (પૌડી ૮ થી ૧૨); અને પરમાત્માની ક્ષમાભરી કૃપાદૃષ્ટિ પામી જુદા તરવાય છે (કડી ૩૨૯). (૨) આ પછી ‘જ્ઞાનખંડ'ની બીજી ભૂમિકા ઉપર સાધક આવે છે. તે ભૂમિકામાં મન-બુદ્ધિની સુરતા જાગતાં સકળ ભુવનાનાં અનેક નામ-રૂપ જોવા મળે છે (પૌડી ૧૨-૧૫); તથા એ પ્રચંડ જ્ઞાન-સાક્ષાત્કાર વેળાએ અનાહત નાદ અને તેવા કરોડો આનંદ પ્રાપ્ત થાય છે (કડી ૩૪૨-૩). આ ‘ જ્ઞાનખંડ'ની ભૂમિકાએ પ્રભુમાં સુરતાવાળા સેવકા (જ) પહોંચે છે. (૩) ‘જ્ઞાનખંડ ની ભૂમિકા વટાવી, સાધક, પછી ‘શર્મ-ખંડ’ (કલ્યાણ-ખંડ)ની ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે. ત્યાં અલૌકિક સુરતા-ચેતના-મન-બુદ્ધિના અનેાખા ઘાટ ઘડાય છે; અને સુરો-સિદ્ધોની એવી શૂધ-બુધ પ્રાપ્ત થાય છે (કડી ૩૪૯), જેની વાત સરખી માંએ કરી શકાય તેમ નથી. . (૪) ત્યાર પછીની ભૂમિકા એટલે ‘કરમ’ (કૃપા-)ખંડ. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતાં જે જોર જીવને પ્રાપ્ત થાય છે, તેના વડે તે જીવ કેટકેટલાં ક્ષેત્રો સર કરી લે છે. તે ભૂમિકાએ સાધક 'મહાબળી જોદ્ધો – શૂરમા' બની રહે છે. કારણકે, તેનામાં રામ પોતે જ ભરપટ્ટ વ્યાપી રહ્યા હોય છે. તેના સ્વરૂપનું વર્ણન કર્યું જતું નથી (કડી ૩૫૦-૭). (૫) ત્યાંથી આગળની ભૂમિકા તે ‘સચખંડ' એટલે નિરાકાર પોતે! સાધક અને પરમાત્મા વચ્ચે ત્યાં ભેદ જ રહેતા નથી. જીવના અજ્ઞાનનું કોટલું તૂટી જતાં તે પોતે ‘વિમાર' બની જાય છે (કડી ૩૬૦ ઈ૦.). ત્યાંની વાત કોઈ કરવા જાય, તો તે લેાઢાના ચણા ચાવવા જેવું કઠણ છે (કડી ૩૬૩, ૩૬૭). - એ સ્થિતિની ભવ્યતાનાં કંઈક દર્શન શબ્દોમાં કરાવી, ગુરુ નાનક, એ ભૂમિકા પ્રાપ્ત કરવા જીવે શી સાધના કરવી ઘટે, એ મુદ્દાની વાતનું (કડી ૩૬૮-૩૭૪) પુનરાવર્તન કરે છે. છેવટે બીજા ગુરુ અંગદ એ આખી વાત ઉપર પોતાની મહાર મારતાં (અંતિમ શ્લકમાં) કહે છે આ ધરતી ઉપર અવતરેલા જીવા, પોતપાતાનાં કર્મો અનુસાર, પરમાત્માની નજીક જાય કે દૂર જાય! જે જીવાએ નામ-સ્મરણ ક્યું, તે કોશિશ કરીને પાર ઊતરી ગયા; તેમનાં માં ઊજળાં થઈ ગયાં, અને બીજા કેટલાય તેમની સાથે છૂટી ગયા ! For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ જપુજી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ जपुजी જપુછ १ ओंकार सतिनाम करतापुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैमें गुरप्रसादि ॥ जपु ॥ आदि सचु जुगादि सचु है भी सचु नानक होसी भी सचु ॥ અર્થ એક કાર, સાચું છે નામ જેમનું, જે આ સર્વ સૃષ્ટિના) કર્તાપુરુષ છે, (જેમના સિવાય બીજું કઈ ન હોવાથી) જે નિર્ભય છે, જે નિર્વેર છે, અકાલ જેમનું સ્વરૂપ છે, (બીજા કશામાંથી જેમની ઉત્પત્તિ ન હોઈ) જે અયોનિ છે, જે સ્વપ્રકાશ છે – – ગુરુની કૃપાથી તેમના નામનો) “જ૫ કરો! આદિથી તે સત્ય છે, આ યુગના પ્રારંભે તે સત્ય હતા, અત્યારે પણ સત્ય છે, અને તે નાનક, ભવિષ્યમાં પણ તે સત્ય હશે. ' ' આ શ્લોક શીખધર્મના દીક્ષામંત્ર જે કહી શકાય. તેની આખાની જપ-મંત્ર તરીકે માળા જપાય છે. “ગુરપ્રસાદિ’ સુધીના ભાગમાંથી આદિ-અંતના થોડા થોડા - ૧. “સાચું' એટલે કે સફળ છે, મનના દેશે અને ભ્રમ-અજ્ઞાનને દૂર કરનારું છે. ૨. અમૂરતિ | અર્થાત તે કાલરહિત - કાલથી પર છે, કાર્યકારણુ-ભાવની શૃંખલાથી બહાર છે. જેને કંઈ મેળવવાનું હોય, તે કાળમાં – કાર્યકારણભાવની શૃંખલામાં અટવાયેલ રહે. પણુ પરમાત્મા તો પૂર્ણ કામ છે. ૩. અનૂની – યોનિમાંથી – બીજા કશામાંથી – જેમની ઉત્પત્તિ નથી થઈ તેવા - સ્વયંભ. ૪. સૈમા સ્વયં + ભ = સ્વપ્રકાશ બીજા કેઈના પ્રકાશથી પ્રકાશિત નહિ એવા આત્મપ્રકાશ. પ્રકાશને અર્થ પણ ચૈતન્યપ્રકાશ સમજવો. ૫. પુરપ્રસારિ સરખા “અનંદુ” (મહલા ૩)-૮ ગુરપલાવી અને મા નરમઘુ-ગુરુની કૃપાથી મન નિર્મલ બન્યું; “અનંદુ”- ૩૫ કુરરિસરી હરિ નિ સિગા-ગુરુની કૃપાથી હરિ મનમાં આવીને વસ્યા. ૬. સૃષ્ટિ સરજાઈ ત્યારે. ૭. પ્રલય વખતે – સુષ્ટિ પાછી સંકેલાઈ જાય ત્યારે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫જય થી ભાગને ગ્રંથસાહેબમાં જુદા જુદા ખંડોની શરૂઆતમાં મંગળાચરણરૂપે પણ મૂકવામાં આવ્યા છે. જેમકે १ ॐकार सतिगुर प्रसादि । १ ॐकार सतिनामु करतापुरखु गुरप्रसादि । १ ॐकार सतिनामु गुरसादि । १ ॐकार सतिनामु करता पुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैभं गुरप्रसादि । ૧. ફ્ ‘ : આદિમંત્રની શરૂઆતમાં પરમાત્માનું નામ એકડાની સંખ્યા ‘?’ વડૅ ‘એક' એવું જણાવ્યું છે. અહીં ‘એક’ને સંખ્યાવાચક વિશેષણ નથી સમજવાનું; પરંતુ પરમાત્માનું સંજ્ઞાવાચક નામ સમજવાનું છે. ગ્રંથસાહેબમાં પરમાત્માને ‘એક’ સંજ્ઞાથી ઠેરઠેર ઉલ્લેખ્યા છે. જેમકે — = ‘અંતર યાહ િસ્ક્રુ પછાખે'... (૬૦ ઓઅંકાર, રામકલી, ૫૦૧) - અંદર અને બહાર એક (પરમાત્મા)ને પિછાને...... સું જા ગાળે મેક' (રામકલી, મ૦ ૧) – આ એક (પરમાત્મા)નું રહસ્ય પામે...... " एक ऊपरि जिसु जनकी आसा, तिसकी कटीऐ जमकी फासा' (સુખમની, ગૌડી, મ૦ ૫) – એક (પરમાત્મા) ઉપર જ જેની આશા છે, તેને યમપાશ કપાયા જાણા પરમાત્માનું ‘એક’ એવું નામ કહેવાથી એમ સૂચિત થાય છે કે, તે જ કેવળ છે, એમના ઉપરાંત બીજું કોઈ નથી. તેમ છતાં એ ‘એક’ જ આ સૃષ્ટિના કર્તાપુરુષ છે; અર્થાત્ એ ‘એક' જ સૃષ્ટિરૂપે દેખાતા સર્વ અનેકત્વનું મૂળ છે - આધાર છે. ૨ ‘ૐાર” : આદિમંત્રમાં ‘એક’ પછી પરમાત્માની બીજી સંજ્ઞા ‘કાર’ આપી છે. ખરી રીતે ‘એક' સંજ્ઞામાં રહેલા ભાવાની વ્યાખ્યા કરનાર સંશા જ ‘ૐકાર’ છે. ‘ૐકાર’ની મહત્તાનાં અનેક પદો ગુરુગ્રંથમાં છે. તેમાંય રામકલી રાગમાં (મ૦ ૧) ‘દખણી અંકાર' નામનું ૫૪ પદોનું આખું સૂક્ત જ છે. તેમાં શરૂઆતમાં જ ગુરુ નાનક જણાવે છે ॐ कारि ब्रहमा उतपति, ॐकारु कीआ जिनि चिति. ॐ कारि सैल जुग भए, ॐ कारि वेद निरमये । ॐ कारि सबदि उधरे, ॐकारि गुरमुखि तरे ॥ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જપુછ -કારથી જ બ્રહ્મા વગેરે દેવેની ઉત્પત્તિ થઈ; કાર જ એ તત્વ છે જેણે ચેતન સૃષ્ટિ રચી છે કાર વડે શિલા-પર્વત આદિ જડ સૃષ્ટિ (રૂપી દેશ) અને યુગ (રૂપી કાળ)ની ઉત્પત્તિ છે; કાર વડે જ વેદ રચાયા છે કાર શબ્દના જપ વડે જ ગુરુનું શરણ લેનારા શિષ્યો સંસાર-સાગર તરી જઈને ઉદ્ધાર પામે છે. કહેવાને ભાવ એ છે કે, નિરાકાર – નિરંજન પરમાત્મા એક જ છે એ જ સૃષ્ટિના કર્તા છે; એ પોતે જ જડ-ચેતન સૃષ્ટિનું મૂળ છે. તેમના નામને જપ તેમને પામવાનું સાધન છે. ૩. “તિનામુ” : સાચું-સફળ-પાવનકારી નામ છે જેમનું. (રાગ વડહંસ, મ0 ૧, છંત ૮-૨ માં) ગુરુ નાનક જ કહે છે – नाम तेरा है साचा सोइ मै मनि भाणा । दूखु गइआ सुखु आइ समाणा ॥ – હે પરમાત્મા, તમારું નામ સારું છેમારા મનને તે ભાવે છે. તેના વડે મારું દુઃખ દૂર થઈ ગયું અને સુખ આવીને (મારામાં) સમાયું. રાગ ધનાસરી, (મ૦ ૧) છંત પ-૨ માં તો ગુરુ નાનક એટલે સુધી કહી દે • जीवा तेरै नाइ मनि आनंदु है जीउ । साधो साचा नाउ गुण गोविदु है जीउ ।। – હે પ્રભુ, તારા નામ (ના સ્મરણ) વડે હું જીવું છે, અને મને મનમાં આનંદ વ્યાપી રહે છે. તે સાધુ, પરમાત્માનું નામ સાચું છે, એ જ પરમાત્માને (સૌ જીવો ઉપર) ઉપકાર છે. ૪. બાપુ'; આદિમંત્રમાં વધુ શબ્દ બે પૂર્ણવિરામ-દંડની વચ્ચે મૂકેલો છે. અર્થાત્ એ શબ્દ આ કૃતિનું નામ પણ સૂચવે છે; અને જપમંત્ર તરીકે “હોરી મી સ૩ સુધીને આખા ભાગ રટાય છે, ત્યારે કૃતિનું ‘નપુ* નામ આખા (સંદર્ભમાં “જપ કો” એવા અર્થમાં ગોઠવાઈ જાય છે. * આદિમંત્રની પહેલી લીટી “નg” આગળ પૂરી થાય અને બીજી લીટી “સ” આગળ પૂરી થાય. “જપુછ'માં જોશે કે બધી કડીઓ માં પહેલી લીટીના છેલ્લા અક્ષર સાથે બીજી લીટીના છેલ્લા અક્ષરનો પ્રાસ હોય છે. જ્યાં આગળ બે લીટીના છેલ્લા અક્ષર વચ્ચે પ્રાસ ન મળતો દેખાય છે, ત્યાં પણ સુધારીને વાંચી લેવાય એવું હોય છે. - જેમકે, ત્રીજી અને ચોથી લીટીમાં છેલ્લા શબ્દ “માર” અને “ઢ” છે. પણ ત્યાં નટિને બદલે “નાસ્ત્ર' વાંચી શકાય તેવું છે. કારણકે ખરે શબ્દ જ નાસ્ત્ર છે. ગ્રંથસાહેબમાં ઠેરઠેર શબ્દને અંતે હસ્વ છે કે હસ્વ ઉ અર્થમાં કશો ફેરફાર ઈચ્છા વિના જ ઉમેરેલા હોય છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પંજચંથી ૫. સુરપ્રસારિ’ : ગુરુ નાનક પરમાત્માના માર્ગે પળવા માટે ગુરુને અનિવાર્ય ગણે છે. ગુરુના સંગથી – સેવાથી – ઉપદેશથી – કૃપાથી જ નિર્મળતા પ્રાપ્ત થાય અને જ્ઞાન-સાધના થાય. રાગ મારુ (મ૦ ૧) ૧૫-૪-૨૧માં ગુરુ નાનક કહે છે – आपि अतीतु अजोनी संभउ नानक गुरमति सो पाइआ । – અતીત, અયોનિ અને સ્વપ્રકાશ એવા પરમાત્માં ગુરુની શીખ . પ્રમાણે ચાલવાથી જ પ્રાપ્ત થઈ શકે. ગુરુનાં સેવા-સંગથી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી, તેમના ઉપદેશ્ય મુજબ પરમાત્માના સાચા નામને જપ કરો – એ આખા આદિમંત્રને ભાવ છે, અને હવે પછી આવતાં પદોમાં એ જ ભાવનું રટણ થતું જણાશે. " For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ पौडी १ १ सोचै सोचि न होवई, जे सोची लखवार । २ चुपै चुपि न होवई, जे लाइ रहा लिवतार । ३ भुखिआ भुख न उतरी जे बंना पुरीआ भार । ४ सहस सिआणपा लख होहि त इक न चलैले नालि । ५ किव सचिआरा होईऐ किव कूड़े तुटै पालि । ६ हुकमि रजाई चलणा नानक लिखिआ नालि ॥ १ ॥ અથ લાખો વાર વિચાર કરે' પણ વિચારમાં આવે નહિ; (૧) એકતારક થઈ ધ્યાન ધરવાથી પણ મનની ધખણાઓ શાંત થાય નહિ; (૨) (સુખભોગના હેતુથી) ભોગસામગ્રીનો ઢંગ વાળે તોય (પરમ સુખ માટે) તલસતા જીવની ભૂખ ઊતરે નહિ; (૩) હજારો અને લાખો અક્કલ-હોશિયારીઓ॰ લડાવે, પણ એકે ત્યાં કારગત નીવડે નહિ;૧૧ (૪) તો પછી શું કરીએ જેથી સત્ય પરમાત્માને પામી શકીએ અને કૂડ-અજ્ઞાનનું કોટલું તૂટે ? (૫) ૧. સોનૈ । એને શૌચ અર્થ લઈને એવા અર્થ પણ કરાય છે – ‘લાખા વાર (તીર્થ-) સ્નાનાદિ શૌચથી એ પણ મનના મેલ જાય નહિ (પવિત્રતા સધાય નહિ).’ ૨. સોષિ ન હોવડું । ૩. વિચારી શકાય નહિ; મન-બુદ્ધિથી પર છે – એવા ભાવ. ૪. વિસ્તાર (હિન= લીનતા; તાર = એકતારતા) ૫. સુવે = ચૂપ – ધ્યાનસ્થ રહેવા વડે. ૬. વ્રુત્તિ ન હોવર્ । ૭. પુરી મારી — ભૂખ માટે જેમ પુરી વગેરે ખાદ્યસામગ્રીના ઢગ વાળે, તેમ સુખ-ભાગ માટે તેના સાધનરૂપ ભાગસામગ્રીને ઢગ વાળે. ૮. વંના માર | ૯. મુલિકા – ભૂખ્યાની, તલસતા જવની. ૧૦. સિઞાળવા – શાણપણ – ચતુરાઈ. ૧૧. ના િન હૈ – સાથ ન દે. ૧૨, ત્રિમાર્=સત્યસ્વરૂપ પરમાત્મા. તે ઉપરથી વિઞા એટલે સત્યસ્વરૂપ પરમાત્માને પામનારો – તે-રૂપ બની ગયેલા. ૧૩. હિ= ભીંતડું – કોટડું. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી બસ, (પરમાત્માના) હુકમ અનુસાર (તેની સરસા રહીને) ચાલો, જે હુકમ દરેકના અંતરમાં અંકિત થયેલો છે. (૬) કડી ૬: દુલ રઝા વસ્ત્ર/1 – ગ્રંથસાહેબમાં શબ્દોને અંતે હસ્વ હું તથા હૃસ્વ ૩ ઠેરઠેર લગાડેલાં હોય છે. તેમને ઉચ્ચાર નથી કરતો તથા તેથી અભેદ પણ નથી થતો. જેમકે દુર = દુમ ગુજુ કુ = TIT T U૦. દુમ અને રન્ના બંને શબ્દો સમાન અર્થના છે. અરબીમાં રણા શબ્દને અર્થ (પરમાત્માની) મરજી એવો થાય છે. પરમાત્મા અને તેમને હુકમ જુદા નથી. પરમાત્મા એક જ છે – તેમના સિવાય બીજું કોઈ નથી. એટલે પરમાત્મા બીજા કોઈને હુકમ કરતા નથી. પરમાત્મા પિતે “સંકલ્પ કરે છે' એ વસ્તુને દરબારી પરિભાષામાં “હુકમ કરે છે એવી રીતે જણાવી છે. એટલે પરમાત્મા પોતે જ સંકલ્પ કરીને દરેકના અંતરમાં જીવરૂપે - પૂર્ણને પામવાની તમન્નારૂપે – બિરાજેલા છે. તેમની સરસા રહીને એટલે કે તેમના સંક૯૫ – તેમના હુકમ – અનુસાર દરેકે ચાલવાનું છે – જીવવાનું છે. પરંતુ સંસારી દશામાં આપણા ઉપર કૂડ – અજ્ઞાનનું કેટલું ફરી વળેલું હોય છે. તેથી જીવ પિતાને સ્વતંત્ર હતી માની “હું” “મેં' એમ કસ્તે ચાલે છે. તેથી જ જીવની ભવાટવી સરજાય છે. તે કોટલું તેડવા માટે ગુરુ નાનક જીવને ગુરુમુખ થવાનું અર્થાત્ પરમાત્મામાં સમાઈ જઈ પરમાત્મારૂપ બનેલા 'પૂરા’ ગુરુનાં સેવાસંગ કરવાનું અને તેમના બતાવ્યા પ્રમાણે સાધન કરવાનું હવે પછીની પડીઓમાં દર્શાવતા જાય છે. નંદુ (મહલા ૩) પૌડી ૨૫ માં જણાવ્યું છે કે सिव सकति आपि उपाइके करता आपे हुकमु वरताए । हुकमु वरताए आपि वेखै गुरुमुखि किसै बुझाए ॥ – જગત્કર્તાએ જીવ અને અજીવરૂપી જગત પોતે ઉત્પન્ન કરીને પોતાને હુકમ પ્રવર્તાવ્યો છે. હુકમ પ્રવર્તમાન કરીને પોતે બધું સંભાળે છે. જીવનમાંથી જે કોઈ ગુરૂમુખ થાય - ગુરુનું શરણ સ્વીકારે – તેને તે પોતાના હુકમનું જ્ઞાન કરાવે છે. ૧. વળી =ચાલવું – જીવવું. ૨. નાહિં=સાથે –અંતરમાં For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ पौडी २ ७ हुकमी होवनि आकार, हुकमु न कहिआ जाई । ८ हुकमी होवनि जीअ, हुकमि मिलै वडिआई । ९ हुकमी उतमु नीचु, हुकमि लिखि दुःख सुख पाईअहि । १० इकना हुकमी बखसीस, इकि हुकमी सदा भवाईअहि । ११ हुकमै अंदरि सभु को, बाहरि हुकम न कोइ । १२ नानक हुकमै जे बुझै, त हउमै कहै न कोइ ॥ २ ॥ . અર્થ પરમાત્માના હુકમ વડે (સર્વ સૃષ્ટિ રૂપી) આકાર ઉત્પન્ન થયો છે; – એ હુકમનું વર્ણન કરી શકાય તેમ નથી. (૭) આ જીવસૃષ્ટિ પરમાત્માના હુકમ વડે પેદા થઈ છે; અને પરમાત્માના હુકમ વડે જીવો (માક્ષરૂપી) વડાઈ પ્રાપ્ત કરી શકે છે. (૮) પરમાત્માના હુકમ વડે કોઈ ઉત્તમ બને છે, તો કઈ નીચ; પરમાત્માના હુકમ વડે લખ્યા લેખ મુજબ દુ:ખ અને સુખ (સી) પામે છે. (૯). | હુકમથી પરમાત્મા કોઈને (સુખદુ:ખના) ફેરામાંથી મુક્તિ બન્ને છે, તો કોઈને ભવાટવીમાં) લાંબો વખત ભમાવ્યા કરે છે. (૧૦) બધા જ પરમાત્માના હુકમની હેઠળ છે; બહાર કોઈ નથી. (૧૧) નાનક કહે છે કે, પરમાત્માના હુકમને સમજે તો કોઈ પછી “હું” અને “મેં એમ કહે નહિ. (૧૨) ૭. દુમી હોવાને કાર – દરબારી પરિભાષા હોવાથી, “બધું પરમાત્માએ કર્યું છે' એમ કહેવાને બદલે ‘બધું પરમાત્માના હુકમથી થયું છે એમ જણાવ્યું છે. આગળ પણ દરબારની જ ૧. મૂળ “સા' છે. પરંતુ પરમાત્મા જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા હોઈ, તથા તેમના સિવાય બીજું કાંઈ ન હોઈ, પોતે અમુક જરૂપે કાયમના ભ્રમમાં પ રહે છે, એવું કહેવાનું હોય નહિ. ૨. યુ . ૩. સુમૈ / હૈ એટલે કે “હું (જીવ) ઈશ્વરથી સ્વતંત્ર હસતી ધરાવનાર સત્ય કે તવ છું, અને મેં એટલે કે “હું બધું કરું છું (મેં કર્યું) – એમ માનીને વર્તવું તે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પંજર્ચથી પરિભાષા આવશે. જેમકે, (પડી ૪, કડી ૨૯) તેરિ ગૌ રવી, જિતુ હિસૈ. વીર |– “તો પછી તેમની આગળ શું ધરીએ, જેથી તેમના દરબારનું દર્શન થાય?” (પડી ૨૬, કડી ૨૪૨) સમુહુ ઘરમું મુહુ દ્રવાળુ ! –“તારે ન્યાય અમૂલ્ય છે અને તારી કચેરી અમૂલ્ય છે.” (પૌડી ૩૪, કડી ૩૨૭) સત્તા મા સવા રવાહ --“પરમાત્મા પાને સાચા છે અને તેમને ન્યાય – દરબાર પણ સાચો છે.” પરમાત્માને પણ દરબારી ભાષામાં “સહિવ' (પડી ૪, કડી ૨૭; પૌડી ૨૧, કડી ૧૯૪; પૌડી ૨૪, કડી ૨૧૫; પડી ૨૭, કડી ૨૮૦); “તિસાદુ, સાર્દી પતિસહેવું” (પૌડી ૨૭, કડી ૨૮૫) એવાં નામથી ઉલ્લેખ કર્યો છે ૧૦: દુમિ મિરૈ હમ.. દુમી સવા મવારં – આ કડીઓને એ અર્થ નથી કે પરમાત્મા પિતાની મરજીમાં આવે તેમ જીવોને મુક્ત કરે છે કે સંસારમાં બાંધી રાખે છે. જીવોનાં કર્મો મુજબ જ તેમને ન્યાય ચૂકવાય છે. જુઓ આગળ પડી ૨૦, કડી ૧૭૪-૧૭૭ – पुंनी पापी आखणु नाहि, करि करि करणा लिखि लै जाहु । आपे बीजि आपे ही खाहु, नानक हुकमी आवहु जाहु ।।. . –“પુણ્યશાળી' કે “પાપી’ બોલવાથી ન બનાય. જેવાં કર્મ કરો તેવાં લખીને લઈ જાઓ. પોતે વાવેલાં બીજનાં ફળ પોતે જ ભોગવો, અને સંસારમાં) આવ-જા કરો, એ પરમાત્માને હુકમ છે. પડી ૨૬, કડી ૨૪૨-૩ માં કહ્યું છે अमुलु धरमु अमुलु दीबाणु, अमुलु तुलु अमुलु परवाणु । – તારો ન્યાય અમૂલ્ય છે અને તારી કચેરી અમૂલ્ય છે. અમૂલ્ય તારાં ત્રાજવાં છે અને અમૂલ્ય તારાં કાટલાં છે. પડી ૩૪, કડી ૩૨૬-૭, ૩૩૦-૧માં કહ્યું છે करमी करमी होइ वीचारु, सचा आपि सचा दरबारु ॥ कच पकाई ओथै पाइ, नानक गइआ जापै जाइ ॥ - જીવને કર્મો પ્રમાણે ન્યાય ચૂકવાય છે; પરમાત્મા પોતે સાચા છે અને તેમને ન્યાય-દરબાર પણ સાચે છે. જીવોનું કાચાપણું કે પાકાપણું ત્યાં નક્કી થાય છે. અંતે લોકમાં કહ્યું છે – चंगिआईआ बुरिआईआ वाचै धरमु हरि । करमी आपो आपणी के नेडै के दूरि ॥ -જીવન સારાં અને નરસાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે અને પિતાનાં કર્મો અનુસાર આપોઆપ કોઈ પરમાત્માની નજીક જશે કે દૂર જશે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ पाडी ३ १३ गावै को ताणु, होवै किसे ताणु । १४ गावै को दाति, जाणै नीसाणु । १५ गावै को गुण, वडिआईआ चारु । १६ गावै को विदिआ, विखमु वीचारु । १७ गावै को साजि करे तनु खेह । १८ गाव को जीअ लै फिरि देह । १९ गावै को जापै दिसै दूरि । २० गावै को वेखै हादरा हदूरि । २१ कथना कथी न आवै तोटि । २२ कथि कथि कथी, कोटी कोटि कोटि । . २३ देदा दे, लैदे थकि पाहि । २४ जुगा जुगंतरि खाही खाहि । २५ हुकमी हुकमु चलाए राहु । २६ नानक विगसै वेपरवाहु ॥ ३ ॥ અર્થ કોઈ પરમાત્માની શક્તિનો મહિમા ગાય – જેને તે ગાવાની श!ि' मणी डाय; (१3) કોઈ એમની કૃપા-બક્ષિસનો મહિમા ગાય– જેને તેનો . ५२यो भायो डीय; (१४) । કોઈ એમના મંગળ ગુણોને અને એમની વડાઈને ગાય; (૧૫) કઈ (એમના વિષેના) જ્ઞાનને ગાય, જેનો વિચાર કરવો ५५ ४९॥ छ; (१६) દેહને સજીને પાછી તેની રાખ કરવા રૂપી (એમની સંહાર-) दालान 5 ॥य; (१७) १. ताणु । २. दाति । 3. नीसाणु । ४. चारु - सुं२. ५. विदिआ - अध्यात्मविधा. ६. खेह । For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી જીવને પાછો ખેંચી લેવો અને તેને (નવા શરીરમાં) ફરી સ્થાપવો, એવી (એમની સર્ગ-) લીલા કોઈ ગાય; (૧૮) એ દૂર-અગમ્ય છે, એવો પોતાનો અનુભવ કોઈ . ગાય; (૧૯). એ બધું જુએ છે અને સર્વત્ર) હાજરાહજૂર છે, એવું એમનું (અંતર્યામી) સ્વરૂપ કઈ ગાય; (૨૦) એમનું વર્ણન કરવાનો કદી તોટો ન આવે; (૨૧) – કરોડો, કરોડ, કરોડો વાર કથ્યા કરે, તોપણ, (૨૨) એ દાતા આપ્યા કરે છે ને લેનારા લેતાં થાકે છે; () –યુગયુગાંતરથી એમણે આપેલું જ સૌ ખાય છે. (૨૪). એ પરમાત્માએ પોતાના હુકમ વડે (આખા વિશ્વનો) માર્ગ પ્રવર્તાવ્યો છે; (૨૫) પણ એ પોતે, હે નાનક, બેપરવા (પોતાના મહિમામાં) વિલસે છે. (૨૬) ૨૫ : દુમી દુનું વાઈ રહ્યું – – પરમાત્માએ પોતાના હુકમ વડે આખા વિશ્વને માર્ગ પ્રવર્તાવ્યો છે. આગળ પડી ૧૬, કડી ૧૧૧-૩માં આવશે – धौलु धरमु दइआका पूतु, संतोखु थापि रखिआ जिनि सूति ॥ जे को बुझै होवै सचिआरु । - પરમાત્માએ દયાપૂર્વક ધર્મરૂપી નંદી પેદા કરીને, તેના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું હોઈ, સંતોષપૂર્વક પ્રવર્તે છે. એ વાત જે સમજે, તે સત્ય પરમાત્મામાં રમમાણ થઈ શકે. અર્થાત્ પરમાત્માએ ધર્મના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું છે. જેમ બહારના વિશ્વને ધર્મનિયમ સ્થાપ્યો છે, તેમ આંતર જીવસૃષ્ટિને ધર્મનિયમ પણ સ્થાપી રાખ્યો છે. તે અનુસાર ચાલીને જીવ પરમાત્માને પાછો પામી શકે. પહેલી પૌડીમાં ૧. સૈ– પાછો ખેંચી લે. ૨. હે= પાછો આપવો – સ્થાપવો. ૩. ત્રેિ સૂરિ દૂર દેખાય છે–અગમ્ય છે. ૪. – જાણે – અનુભવે. ૫. સૃષ્ટિની અંદર સર્વત્ર વ્યાપેલું અંતર્યામી સ્વરૂપ. ૬. | ૭. જ્યે . ૮. દુલામી- હુકમ કરનાર પરમાત્મા. ૯. રાહુ-રાહ -માર્ગ-મર્યાદા-નિયમ, વચલું વાઈ પદ દુલમુ અને રાહુ બંનેને લાગુ પડે છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જપુછ - ૭ જણાવ્યું છે કે, પરમાત્માના હુકમ અનુસાર થાલીએ, તે “સચિઆરા' થવાય – સત્ય પરમાત્માને પામી શકાય. હવે પછીની પૌડીમાં ગુરુ નાનક ગુરુનું શરણું લઈ (ગુરુમુખ થઈ) તેમના બતાવ્યા પ્રમાણે નામસ્મરણમાં લીન થવાનો ભક્તિમાર્ગ સ્થાપતા જાય છે. २६ : नानक बिगल बेपरवाहु પરમાત્માએ પિતાના હુકમ વડે આખી સૃષ્ટિને માર્ગ પ્રવર્તાવ્યો છે, છતાં તે પિતે તેનાથી અલિપ્ત જ છે. એના વતીનું કશું ઊણાપણું કે ભરેલાપણું એમને પ્રાપ્ત થતું નથી. ઉપનિષદ કહે છે તેમ, પૂર્ણમાંથી પૂર્ણ નીકળ્યું છે, અને પૂર્ણમાંથી પૂર્ણ બાદ થવા છતાં પૂર્ણ જ બાકી રહે છે– એ અદ્ભુત ઘાટ છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ पौडी ४ २७ साचा साहिबु साचु नाइ, भाखिआ भाउ अपारु । २८ आखहि मंगहि ‘देहि ' 'देहि ', दाति करे दातारु। . १९ फेरि कि अगै रखीऐ, जितु दिसै दरखारु । ३० मुहौ कि बोलणु बोलीऐ, जितु सुणि धरे पिआरु । . ३१ अंमृत वेला सचु नाउ, वडिआई वीचारु । ३२ करमी आवै कपड़ा, नदरी मोखु दुआरु । ३३ नानक एवं जाणीऐ, सभु आपे सचिआरु ॥ ४ ॥ સાહેબ સાચા છે, તેમનું નામ પણ સાચું છે; અપાર ભાવપ્રેમ રૂપી ભાષા વડે તે નામ ઉચ્ચારાય છે. (૨૭) (જીવો) “દેહિ” “દેહિ” (“આપો! આપો”!) કહેતા માગ્યા કરે છે, અને એ દાતા (પરમાત્મા) બક્યા કરે છે. (૨૮) તો પછી તેમની આગળ શું ધરીએ,’ –જેથી તેમના દરબારનું દર્શન થાય? (૨૯) (–તેમ જ) મોં વડે શી વાણી બોલીએ, – જે સાંભળી તે (આપણા ઉપર) વહાલ કરે? (૩૦) બસ, અમૃત વેળાએ (બ્રાહ્મ મુહૂર્તે) તેમના સાચા નામનું અને તેમના મહિમાનું ચિતવન કરો.” (૩૧) ૧. માલિગા=ભાષા. ૨. મવિના માર મપ – એ ભાગના જુદી જુદી રીતે પણ અર્થ લેવાય છે. જેમકે– (૧) (સાચા સાહેબનું સાચું નામ બોલવાથી (માવિગ્રા) અપાર ભાવ-પ્રેમ (માર માર) ઊભરાય છે. (૨) (ભક્તોએ) સાચા સાહેબ પરમાત્માના અપાર ભાવ-ગુણ વર્ણવ્યા (મહિમા) છે. (૩) અપાર ભાવપ્રેમથી (માર માર) ભક્તો તે નામ જપે છે (માલિગા). ૩. રાતિ રે ! ૪. આ વિષે – આગળ મૂકીએ–ને ધરીએ. ૫. વીવી-નામને જપ કરો અને મહિમાનું સ્તવન કરો. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જપુછએ કરવાથી (એમની પ્રસન્નતાની નિશાનીરૂપે) શાલ-દુશાલા પ્રાપ્ત થશે; અને (પૂર્ણ) કૃપા થતાં મોક્ષદ્વાર! (૩૨) ત્યારે તે નાનક, જાણવા પામીએ કે, સત્ય પ્રભુ પોતે જ સર્વ કંઈ છે. (૩૩) ૩૨ : 1. રાજા જેના ઉપર ખુશ થાય તેને દરબારમાં બોલાવી શાલદુશાલારૂપી સરપાવ આપે છે. સરખાવો વાર માઝકી, મ0 ૧, પૌડી ૨૭: दान सच्चे महलि खसमि बुलाइआ । सच्ची सिफति सालाह कपड़ा पाइआ ॥ – મને કીર્તનિયાને પરમાત્માએ પોતાના સત્ય ધામમાં બોલાવ્યો; આમ સત્ય પરમાત્માના કીર્તન વડે તેમની પાસેથી (બક્ષિસરૂપે) હું શાલ-દુશાલા પામો. ૧. રમી – કર્મ કરવાથી. ૨. ના જુદા જુદા ગુણોરૂપી વિભૂતિઓ, એ ભાવ. ૩. નર-નજર – કૃપાદૃષ્ટિ. ૪. વિમારા For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ पौडी ५ ३४ थापिआ न जाइ कीता न होइ । ३५ आपे आपि निरंजनु सोइ । ३६ जिनि सेविआ तिनि पाइआ मानु । ३७ नानक गावीऐ गुणी-निधानु । ३८ गावीऐ सुणीऐ मनि रखीऐ भाउ । ३९ दुखु परहरि सुखु घरि ले जाइ । ४० गुरमुखि नादं गुरमुखि वेदं, गुरमुखि रहिआ समाई । ४१ गुरु इसरु गुरु गोरखु वरमा, गुरु पारवती माई । ४२ जे हउ जाणा आखा नाही, कहणा कथनु न जाई। . ४३ गुरा इक देहि बुझाई । ४४ सभना जीआका इकु दाता, सो मै विसरि न जाई ॥५॥ . એ પરમાત્મા (કશી ક્રિયાથી અંતરમાં) આપી શકાતા નથી सीमा A. Atd नयी; (3४) એ પોતે ખુદ છે તથા (બધી ક્રિયાઓનાં પરિણામથી) मलित छ. (34) मी भने (मस्तिमाथी) सेपे छ, भने (मनी पार्नु) प्रमाण (२२) भजी २४ छ. (३६) . १. कीता न होइ । 64निभा ५९ पुंछ ( 330 3-२-२) नायमात्मा प्रवचनेन लभ्यो, न मेधया न बहुधा श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः, तस्यैष आत्मा विवृणुते तनें स्वाम् ॥ આ પરમાત્મા સંભાષણથી નથી મળતું, મેધા - બુદ્ધિશક્તિથી નથી મળતું કે બહુ શાસ્ત્રાભ્યાસથી પણ નથી મળતે; જેના ઉપર તે પોતે ખુદ પ્રસન્ન થાય, તેને જ તે મળે છે. તેની આગળ તે પિતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.” તે પ્રસન્ન શી રીતે થાય, તે ગુરુ નાનક પછીની ૩૬-૩૭ વગેરે કડીમાં બતાવતા જાય છે. २. आपे आपि । ई पलया पायनी असरथी ५२. 3. निरंजनु । ४. मानु । For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જપુજી – ૫ ૧૭ માટે હે નાનક, ગુણાના નિધાનરૂપ એમનું નામ ગા ! (૩૭) મનમાં ભાવપ્રેમ રાખી એમનું નામ ગાઈએ તથા સાંભળીએ, તો (આ બધું) દુ:ખ પરહરી, સુખ સાથે ઘેર (પરમ પદમાં) ઠરીઠામ થઈએ. (૩૮-૯) જે ગુરુમુખ થાય, તે નાદ સાંભળી શકે; જે ગુરુમુખ થાય, તે સાક્ષાત્કારનો ભાગી થાય; તેમજ ગુરુમુખ થનારો પરમાત્મામાં સમાઈ રહે. (૪) સદ્ગુરુ ઈશ્વર (શિવ), વિષ્ણુ, બ્રહ્મા તથા માતા પાર્વતી છે; (૪૧) હું જે જાણું છું, તે જીભે કહી શકતો નથી; — મારે જે કહેવું છે તે કહી શકાય તેમ નથી. (૪૨) હે ગુરુ, મને એક વાત શીખવી' દો કે, – (૪૩) સર્વ જીવા તણા એ એક દાતા (પરમાત્મા)ને હું વીસરી ન જાઉં! (૪૪) ૪૦-૪૧ : નામસ્મરણ સાથે શીખભક્તિનું બીજું અંગ તે ગુરુ. આ કડીઆમાં તેનું કથન આવે છે. સરખાવા સિરી રાગ, અષ્ટ૦ (મ૦ ૧) ૮-૧૦:भाई रे गुर बिन गिआनु न होइ । गिआनु धिअनु धुनिं जाणीऐ, अकथ कहावै सोइ ॥ “ હે. ભાઈ, ગુરુ વિના જ્ઞાન થાય જ નહિ; ગુરુ પાસેથી જ જ્ઞાન, ધ્યાન, ધ્વનિ (નાદ) જાણી-શીખી-શકાય. જેમનું વાણીથી વર્ણન શકય નથી, તેવા પરમાત્માના ગુણ ગાતા તે જ આપણને કરી શકે.” ૧. શુળનિધાન – ગુણાના નિધિ – ભંડાર. ૨. ગુરમુર્મુલ । ગુરુની સન્મુખ રહેનારો – તેમના ભક્ત-શિષ્ય. તેથી ઊલટો ‘મનમુખ', એટલે પોતાના મનને અનુસરનારો. ૩. નાય । ‘અનાહત' નાદ, નામસ્મરણમાં લવલીનતા થાય ત્યારે અજપા-જાપ એની મેળે સતત ચાલ્યા કરતે) શરૂ થાય છે, અને આપોઆપ વાજતા અનાહત નાદ સંભળાવા લાગે છે. તે નાદ પાંચ પ્રકારને (સાપની મેારલી, વાંસળીને, કિંગુરીને, પડઘમના, ભેરીનેા) હોય છે. દરેક નાદમાં ચિત્તલીન થતું જાય છે; અને પાંચમા નાદને અંતે તે ચિત્ત સદંતર લીન થઈ જતાં પરમાત્મા જ અંતરમાં બિરાજે છે. ૪. વેરૂં । સંસ્કૃત ધાતુ વિટ્ – જાણવું ઉપરથી. અર્થાત્ પરમાત્માના સાક્ષાત્કાર. ૫. વુન્નારૂં । i -૨ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ पौडी ६ ४५ तीरथि नावा जे तिसु भावा, विणु भाणे कि नाइ करी । ४६ जेती सिरठि उपाई वेखा, विणु करमा कि मिलै लई । ४७ मति विचि रतन जवाहर माणिक, जे इक गुरकी सिख सुणी । ४८ गुरा इक देहि बुझाई । ४९ सभना जीआका इकु दाता, सो मै विसरि न जाई ॥ ६॥ . પરમાત્મા રીઝે, એ મારું તીર્થસ્નાન, તે ન રીઝતા હોય તો (તીર્થ) નાહીને શું કરું? (૪૫). આ ઉત્પન્ન થયેલી સકળ સૃષ્ટિને જોઉં છું, તો તેમાં પરમાત્માની કૃપાદૃષ્ટિ વિના બીજું લેવાથી શું મળે? (૪૬) સદ્ગુરુની શીખ જો સાંભળીએ, તો અંતરાત્મામાં રત્ન, જવાહિર અને માણેક લાધીએ. (૪૭). (તો) હે ગુરુ! મને એક વાત શીખવી દો કે,– (૪૮). સર્વ જીવે તણા એ એક દાતા (પરમાત્મા)ને હું વીસરી ન જાઉં! (૪૯) ૧. માવા–ભાવેગમે-ખુશ થાય. ૨. વિષ્ણુ માને-તેમની ખુશી વિના. ૩. ૩પવું . ૪. વિનુ મf I – તેમની પ્રસન્નતા વિના. અને તેમની પ્રસન્નતા ગુરુનાં સેવા-સંગથી નામસ્મરણમાં લાગે ત્યારે થાય; તેથી કહે છે કે, (કડી ૪૮-૯) હે ગુરુ, સર્વ જીવો તણા એ એક દાતા પરમાત્માને હું કદી ન વિસરું એવું કરો! ૫. મતિ વિજિ - બુદ્ધિની-મનની–વચ્ચે. અર્થાત્ અંતરાત્મામાં. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ पौडी ७ ५० जे जुग चारे आरजा, होर दसूणी होइ । ५१ नवा खंडा विचि जाणीऐ, नालि चलै सभु कोइ । ५२ चंगा नाउ रखाइकै जसु कीरति जगि लेइ । ५३ जे तिसु नदरि न आवई, त वात न पुछे केइ । ५४ कीटा अंदर कीटु करि दोसी दोसु धरे । ५५ नानक निरगुणि गुणु करे, गुणवंतिआ गुणु दे । ५६ तेहा कोइ न सुझई, जि तिसु गुणु कोइ करे ॥७॥ ચારે યુગ જેટલું કોઈનું આયુષ્ય હોય, – અરે એથીયર દશ ગણું (માટુ); (૫૦) -નવેય ખંડોમાં તે જાણીતો હોય, અને સૌ કોઈ તેને અનુસરે; (૫૧) – સારું નામ કે ખ્યાતિ ધારણ કરીને આખા જગતમાં તે યશ અને કીર્તિ પામે; (૫૨) પરંતુ જો પરમાત્માની કૃપા તેના ઉપર ન ઊતરે, તો કોઈ . તેની ખબર પણ પૂછે નહિ; (૫૩) (થોડા જ વખતમાં) તે કીડાની અંદરેય કીડા જેવો (તુચ્છ) ગણાશે અને તેને દોષી ઠરાવી, તેનાં પાપ ગણી બતાવવામાં આવશે. (૫૪) . હે નાનક, એ (પરમાત્મા) ગુણરહિતને ગુણ અર્થે અને ગુણવાનમાં ગુણ પૂરે (૫૫) પરંતુ એ પરમાત્માને ગુણ અર્પી શકે એવો કોઈ દેખાતે નથી! (૫૬) ૧. સારના ૨. ફોર I ૩. વળી . ૪. નવર-કૃપાદૃષ્ટિ - પ્રસન્નતા - રાજપ. ૫. આગળનું ર પદ બંને બાજુ લાગુ થાય છે : હું #ર અને રોકી ર ૬. ઘરે-સામાં ધરવાં. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી હવે પછીની પૌડી ૮ થી ૧૧માં મુળ શબ્દ પ્રધાન ભાવને વાચક છે; તેમજ પડી ૧૨ થી ૧૫માં શબ્દ છે. પરંતુ શું તથા શું મને એ સીધા શબ્દોમાં એ પદોમાં બતાવ્યું નથી. માત્ર સુઈથી અને નૈવી શું હાંસલ થાય, એ વર્ણવ્યું છે. પરંતુ ગુરુ નાનકનાં ઘણાંય ભજનમાં નમું સુખTI, નાગુ નિગા એવા સ્પષ્ટ ઉલ્લેખો આવે છે. જેમકે – ૧. મુરમુવિ સુના સારા નાકા (૧૦૧, આસા, ૪-૧) - સદ્ગુરુને મુખે સાચું નામ સાંભળવું (પામવું) [અને પછી હવેળા તેને જપવું..] २. नामु तेरा परवाणु, नानक जिन्हा सुणिक मंनिआ हउ तिना विटहु કરવા | સુહીકી વાર, ૧૦૧, પૌડી ૧૩, શ્લો૦ ૨) – તારું નામ પરમાણ છે; હે નાનક, તે નામ સદ્ગુરુ પાસેથી સાંભળીને (પામીને) જે તેમાં લવલીન થાય છે, તેને હું વારી જાઉં છું. ઉપરાંત ૮૫ મી કડીમાં “સા નાકુ નિરંજન રો” કહીને સમારોપ કરે છે, તે સુળિ અને નૈ વાળાં બંને પદો માટે છે. એટલે “નામુ સુng” અને “ના ને' – એમ સમજવું ઉચિત છે. સદ્ગુરુ પાસેથી નામ સાંભળવું (કુng) એટલે કે “પામવું” એ ભક્તિની પરિભાષામાં રૂઢ પ્રયોગ છે. ગુરુગ્રંથમાં એ પ્રયોગ પણ ઠેરઠેર મળે છે. જેમકે – ૧. વિનું સતપુર નાર જ છે (સિરી રાગુ, મ૦ ૧, ૮-૮) – સદ્ગુરુ વિના નામ ન પમાય. २. गुरमुखि जिनी नामु न पाइआ, मनमुखि विरथा जनमु गवाइआ । (મારૂ, ૧૦૧, ૧૦-૧) - સદ્ગુરુ પાસેથી જે મનમુખ નામ ન પામે, તેણે જન્મ વૃથા ગુમાવ્ય. તેથી હવે પછીની ૮ થી ૧૧ સુધીની પીડીઓમાં “મુળ' પદને અર્થ, (સદ્ગુરુ પાસે) “નામ પામવાથી” એ કર્યો છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ पौडी ८ ५७ सुणिऐ सिध पीर सुरि नाथ । ५८ सुणिऐ धरति धवल आकास । ५९ सुणिऐ दीप लोअ पाताल । ६० सुणिऐ पोहि न सकै कालु । ६१ नानक भगता सदा विगासु । ६२ सुणिऐ दूख पापका नासु ॥ ८ ॥ (સદ્ગુરુ પાસે) નામ પામવાથી (ભક્તો) સિદ્ધ બને છે, પીર બને છે, અધિક બને છે, નાથ બને છે; (૫૭) નામ પામવાથી ધરતી, ઉજજવલ આકાશ, – (૫૮) (જંબુ વગેરે મહા-) દ્વીપે, (જુદા જુદા) લોક, અને પાતાલ બન્યાં છે; (૫૯) નામ પામવાથી કાળની પહોંચની બહાર નીકળી જાય; (૬૦) હે નાનક, ભક્તો સદા સુખે કન્લલતા રહે છે; (૬૧) નામ પામવાથી (ખરે જો દુ:ખ-પાપને નાશ થાય છે. (૧૨) ૧. યોગની સિદ્ધિ પામનાર. ૨. મુસલમાન મહામા. ૩. સુર ા તેને અર્થ દેવ પણ લઈ શકાય. ૪. યોગેશ્વર – યોગમાં નિષ્ણાત. ૫. ધરું . ૬. નામને મહિમા પરમાત્મા જેટલો જ બતાવવા કહ્યું છે કે, નામ પામવાથી ધરતી વગેરે બન્યાં છે. સરખા “સુખમની', ૧૬-૫-૩, ૪: નામ ધારે માસ વાતત્ર, નામ धारे सगल आकार ॥ नामके धारे पुरिआ सभ भवन, नामके संगि उधरे सुनि स्रवन ॥ “આકાશ અને પાતાળ, તથા સકળ સૃષ્ટિ પણ નામને આધારે છે; નામને આધારે બધા સ્વર્ગાદિ લેક અને ભુવને છે. એવા એ નામને (ગુરુમુખે) કાનથી સાંભળીને તેને રટણથી સૌ કોઈ ઊધરી જાય.” વળી “સુખમની', ૧-૮માં તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, હરિ સિમરન ધારી સમ ધરના ... હૃરિ સિમરન સગો સારું ITI | “હરિસ્મરણ વડે સકળ ધરતીનું ધારણ થાય છે... હરિના સ્મરણ વડે સઘળી સૃષ્ટિ રચાઈ છે.” ૭. વોર્દિ જે વહુ ! ૮. માતા – અર્થાત ગુરુ પાસેથી નામ પામી સતત સ્મરણ કરનારા. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ पौडी ९ ६३ सुणिऐ ईसरु बरमा इंदु ६४ सुणिऐ मुखि सालाहण मंदु | ६५ सुणिऐ जोग जुगति तनि भेद । ६६ सुणिऐ सासत सिमृति वेद । ६७ नानक भगता सदा विगासु । ६८ सुणिऐ दूख पापका नासु ॥ ९ ॥ અથ નામ પામવાથી શિવ, બ્રહ્મા અને ઇન્દ્ર બન્યા છે; (૬૩) નામ પામવાથી મંદ હોય તોપણ મુખે પરમાત્માની સ્તુતિ ગાતો થઈ જાય; (૬૪) નામ પામવાથી યોગ-યુક્તિ તથા શરીરનાં (ચક્ર, નાડી વગેરેનાં) રહસ્યો સમજાય (૬૫) નામ પામવાથી શાસ્ત્ર, સ્મૃતિ અને વેદ (નું હા) અવગત કરે; (૬૬) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૬૭) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૬૮) ૧. બુદ્ધિમાં મંદ. ‘પાપી' એવા અર્થ પણ લેવાય. ૨. સાજાળ । આ કડીના અર્થ એવો પણ લેવાય કે, ‘નામ પામવાથી નાના-મોટા (મુલિ– મુખ્ય, મેાટા; .. મંર્ = હલકા, નાના) સૌ પરમાત્માની સ્તુતિ કરતા થાય છે.' બીજો અર્થ એવા પણ થાય છૅ, નામ પામવાથી મંદ એટલે કે નાના – પાપી – મનુષ્ય પણ મુખ્ય (મુલિ) તરીકે પ્રશંસા (સાલ્ટાહા) પામે.' ૩. માતા – અર્થાત્ ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા. RR For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ पौडी १० ६९ सुणिऐ सतु संतोखु गिआनु । ७० सुणिऐ अठसठिका इसनानु । ७१ सुणिऐ पड़ि पड़ि पावहि मानु । ७२ सुणिऐ लागै सहजि घिआनु । ७३ नानक भगता सदा विगासु । ७४ सुणिऐ दूख पापका नासु ॥ १० ॥ અર્થ નામ પામવાથી સત્ય, સંતોષ અને જ્ઞાન પ્રાપ્ત થાય; (૬૯) નામ પામવાથી અડસઠ તીર્થોમાં નાહ્યાનું ફળ મળે: (૭૦) નામ પામવાથી શાસ્ત્રો પઢનારા પંડિતનું માન પામે; (૭૧) નામ પામવાથી સહેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય; (૭૨) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૭૩) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૭૪) ૧. તીર્થોમાં સ્નાન કર્યું પણ જે પાપ ન ઘવાય. તે ઘવાઈ જાય છે. એ ભાવ. ૨. શાસ્ત્રોનું રહસ્ય (મમ) પ્રાપ્ત થવાથી, એવો ભાવ. ૩. માતા - અર્થાત ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ पौडी ११ ७५ सुणिऐ सरा गुणाके गाह । ७६ सुणिऐ सेख पीर पातिसाह । ७७ सुणिऐ अंधे पावहि राहु । ७८ सुगिऐ हाथ होवै असगाहु । ७९ नानक भगता सदा विगासु । ૮૦ કુળને તૂવ પાપ નાનું છે ?? li અલ નામ પામવાથી ગુણ-સરોવરમાં મગ્ન થવાય; (૭૫) નામ પામવાથી શેખ, પીર અને પાદશાહ થાય, (૭૬) નામ પામવાથી અંધ પણ (પરમાત્માનો) રાહ પામે; (૭૭) નામ પામવાથી અગાધ હોય તે પણ ગમ્ય થાય; (૩૮) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૭૯) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૮૦) હવે પછી ૧૨મીથી ૧૫મી સુધીની ચાર પીંડીઓમાં “મ' શબ્દ પ્રધાન છે. લગનીપૂર્વક– ભાવપૂર્વક – મનમાં ધારણ કરવું, –માં એકરસ થઈ જવું, એવા ભાવના દ્યોતક તરીકે તે શબ્દ વપરાય છે. ' અર્થાત મનૈ એટલે ભગવાન મનમાં વસવાથી તેમના પ્રત્યે જે લગની લાગે, અને પરમાત્મા એક ક્ષણ પણ વીસરાતા ન હોવાથી મન-અંતરમાં સદા “હરિ', હરિ' કર્યા કરે– તેમનામાં જ લવલીન રહે, એ સ્થિતિ, તેથી કરીને હવે પછીની પૌડી ૧૨થી ૧૫ સુધીમાં મને શબ્દનો અર્થ “નામમાં લવલીન થનાર', અને બન્ને શબ્દનો અર્થ “નામમાં લવલીન થવાથી’ એ કર્યો છે. ૧. સર | ૨. હિ - અવગાહન. ૩. તેમના જેવી આધ્યાત્મિક તેમજ આધિભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરે. ૪. અજ્ઞાની – એવો અર્થ. ૫. માતા - અર્થાત ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા. ૨૪ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ पौडी १२ ८१ मनेकी गति कही न जाइ । ८२ जे को कहै पिछ पछुताइ । ८३ कागदि कलम न लिखणहारु । ८४ मनेका बहि करनि वीचारु । ८५ ऐसा नामु निरंजनु होइ । ८६ जे को मंनि जाणे मनि कोइ ॥ १२ ॥ નામમાં લવલીન થનારની અવસ્થા કોણ વર્ણવી શકે? (૮૧) જે કોઈ કહેવાનો ઉધામો કરે, તે પછી પૂરે પસ્તાય! (૮૨) એવો કાગળ, કલમ કે લખનાર જ નથી જેથી એનું વર્ણન કરવા બેસે! (૮૩-૪) (પરમાત્માનું) નિરંજન’ નામ એવું છે (૮૫) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં (તેનો મહિમા) સમજી શકે. (૮૬) ૧. મનેૉ ! ૨. નિર્મળ, પવિત્ર. ૩. શ . For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ पौडी १३ ८७ मंनै सुरति होवै मनि बुधि । ८८ मैंने सगल भवणकी सुधि । ८९ मैंने मुहि चोटा ना खाइ । ९० मंने जमके साथि न जाइ । ९१ ऐसा नामु निरंजनु होइ । ९२ जे को मंनि जाणै मनि कोइ ॥ १३ ॥ અ નામમાં લવલીત થવાથી મન બુદ્ધિની સુરતા જાગે; (૮૭) નામમાં લવલીન થવાથી સકલ બ્રહ્માંડની શૂધ-બૂધ પ્રાપ્ત થાય; (૮૮) નામમાં લવલીન થવાથી માં ઉપર ચોટ ખાવી પડે નહિ; (૮૯) નામમાં લવલીન થવાથી જમની સાથે જવાનું ન થાય. (૯૦) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે; (૯૧) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં (તેનો મહિમા) સમજી શકે. (૯૨) ૧. મંનૈ । .. બુદ્ધિ ઉચ્ચ ભૂમિકાએ – સત્યના સાક્ષાત્કારની સ્થિતિએ – પહોંચે છે – ઋતંભરા પ્રજ્ઞારૂપ બને છે. ૨૬ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ पौडी १४ ९३ मंने मारगि ठाक न पाइ । ९४ मनै पति सिउ परगटु जाइ । ९५ मनै मगु न चले पंथु । ९६ मनै धरम सेती सनबंधु । ९७ ऐसा नामु निरंजनु होइ । ९८ जे को मंनि जाणे मनि कोइ ॥ १४ ॥ . ક0 શ.' ) નામમાં લવલીન થવાથી માર્ગમાં વિશ્વ નડે નહિ; (૯૩) નામમાં લવલીન થવાથી પત-આબરૂ સાથે પ્રગટપણે આગળ વધાય; (૯૪) નામમાં લવલીન થવાથી (સત્યને ધારી) માર્ગ પળે; આડપંથે ફંટાવાનું ન થાય; (૯૫). નામમાં લવલીન થવાથી ધર્મ સાથે સંબંધ થાય. (૯૬) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે. (૯૭) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં તેને મહિમા) સમજી શકે. (૯૮) ૧ ટા! કામક્રોધાદિ વાટપાડુ-જે માણસના ચિત્તના પરિપંથી છે, (ગીતા અ૦ ૩-૩૪) –તેમના તરફનું વિદન. ૨. પતિ સિકા ૩. . સ્વર્ગના માર્ગ નરકને પંથે પળ નથી, (સીધે પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે) - એવો અર્થ પણ લેવાય. મૂળ મધુ ન એવા છૂટા શબ્દોને બદલે મજુન એવો ભેગો શબ્દ કેટલાક વાંચે છે અને એ અર્થ કરે છે કે, “નામમાં લવલીન રહેનાર પિતાને માર્ગે મગન થઈને (મગુન) ચાલે છે.” ૪. સેતી | જીવોનાં કર્મોને હિસાબ રાખનાર ધર્મરાજા પણ તેનાં કર્મોને હિસાબ રાખવાનું માંડી વાળે છે, એવો ભાવ સમજો. અથવા, તે માણસ પછી ધર્માચરણ જ કરે છે, એ અર્થ પણ લેવાય. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ पौडी १५ १०० मंने परवारै साधारु । १०१ मनै तरै तारे गुरु सिख । १०२ मनै नानक भवहिं न भिख । १०३ ऐसा मामु निरंजनु होइ । १०४ जे को मंनि जाणे मनि कोइ ॥१५॥ નામમાં લવલીન થવાથી મોક્ષ-દ્વાર પામે; (૯૯) નામમાં લવલીન થવાથી પરિવારનો પણ ઉદ્ધાર થાય; (૧૦૦) નામમાં લવલીન થવાથી ગુરુ (પોતે) તરે અને શિષ્યને પણ તારે (૧૦૧) નામમાં લવલીન થવાથી હે નાનક! (ક્યાંય) ભીખ માગવાપણું ન રહે. (૧૦૨) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે (૧૩) તેમાં લવલીન થનાર કેઈ વિરલા જ હૃદયમાં તેનો મહિમા) સમજી શકે. (૧૦૪) ૧. પોતાના પરિવારને પણ નામના આધારવાળો (કાવાર – સમાધાર) કરે – એવો અર્થ પણ લેવાય છે. ૨. ગુરુને શિષ્ય (મુસિવ એવો ભેગો શબ્દ લઈને) પોતે પણ તરે અને બીજા શિષ્યોનેય તારે,-એવો અર્થ લઈ શકાય. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ पौडी १६ १०५ पंच परवाण पंच परधानु । १०६ पंचे पावहि दरमहि मानु । १०७ पंचे सोहहि दरि राजानु । १०८ पंचाका गुरु एकु धिआनु । १०९ जे को कहै करै वीचारु । ११० करतेकै करणे नाही सुमारु । १११ धौलु धरमु दइआका पूतु । ११२ संतोखु थापि रखिआ जिनि सूति । ११३ जे को बुझे होवै सचिआरु । ११४ धवलै उपरि केता भारु । ११५ धरती होरु परै होरु होरु । ११६ तिसते भारु तलै कवणु जोरु । ११७ जीअ जाति रंगाके नाव । ११८ सभना लिखिआ वुड़ी कलाम । ११९ एहु लेखा लिखि जाणे कोइ । १२० लेखा लिखिआ केता होइ । १२१ केता ताणु सुआलिहु रूपु । १२२ केती दाति जाणै कौणु कूतु । १२३ कीता पसाउ एको कवाउ । १२४ तिसते होए लख दरीआउ । १२५ कुदरति कवण कहा वीचारु । १२६ वारिआ न जावा एक वार । १२७ जो तुधु भावै साई भली कार । १२८ तू सदा सलामति निरंकार ॥ १६ ॥ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જયંથી અથS એ સંતો (પ્રભુના) સ્વીકારેલા છે; અને (બીજાના માર્ગદર્શક) અગ્રેસરો છે. (૧૫) પ્રભુના ધામમાં તેઓ માન પામે છે. (૧૦૬) અને રાજદરબારોમાં પણ તેઓ શોભે છે. (૧૦૭) તેઓના ધ્યાનનો એકમાત્ર વિષય સદ્ગુરુ (અને તેમણે આપેલું નામ) જ હોય છે. (૧૦૮) જગકર્તાની કરણીનો સુમાર જ કયાં છે કે તેનો વિચાર કરીને કોઈ વર્ણવવા બેસે ? (૧૦૯-૧૧૦). પરમાત્મા દયાપૂર્વક ધર્મરૂપી નંદી પેદા કરીને – (૧૧૧) – તેના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું હોઈ, સંતોષપૂર્વક પ્રવર્તે છે. (૧૧૨) એ વાત જે સમજે, તે સત્ય પરમાત્મામાં રમમાણ થઈ શકે. (૧૧૩) બાકી, લોકે માને છે તે (સામાન્ય) નંદી (બિચાર) કેટલોક ભાર ઊંચકી શકે ? (૧૧૪). (કારણ) આ ધરતીની આગળ પાછી કેટલીય ધરતીઓ છે! એમની પણ આગળ બીજી, અને પાછી આગળ બીજી ! (૧૧૫) એ બધીના ભાર તળે (પરમાત્માનું નહીં તો) શાનું જોર છે? (૧૧૬) ૧. પંર | અત્યાર સુધી પૌડી ૮થી ૧૫ લગી, જેમનું વર્ણન કરતા આવ્યા છે, તે સંત. ૨. ઘરવાળ – પરવાનાવાળા – માન્ય રખાયેલા, માપવાના ગજરૂપ (પ્રમાણરૂ૫) એવો બીજો અર્થ પણ થાય. ૩. રહે. ૪. હરિ રાજ્ઞાન . ૫. વ. ૬. દયાને પુત્ર ધર્મરૂપી નંદી – બળદ. નંદીનાં શીંગડાં ઉપર પૃથ્વી ટેવાઈ રહી છે એવી પ્રચલિત માન્યતાનું અહીં ખંડન છે. ૭. સૂતિ - સૂત્રમાં. ૮. સંતોકુ ! ૯. યુ / ૧૦. હો સવિન પ્રભુએ જ આ સૃષ્ટિ સરજી છે, તથા તેમાં પરમાત્માને શેહુકમ છે, તે ગુરુ પાસેથી જાણે, તે જ ગુરુ પાસેથી નામ પામીને પરમાત્માની ભક્તિ કરતો થાય, એ ભાવ સમજવો. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જીવોની જાતિઓ અને રંગોનાં નામો સરજનહારે સતત બૂડેલી (-ચાલતી) રહેતી' કલમ વડે લખ્યા કર્યા છે. (૧૧૭-૧૧૮) એનો હિસાબ કોણ લખી શકે? (૧૧) એ હિસાબ લખે તો પણ કેટલો મોટો થાય! (૧૦૦) – હે પ્રભુ! તારી કેવી કેવી શક્તિઓ! તારાં કેવાં કેવાં સ્તુતિપાત્ર રૂપો ! કેટકેટલાં દાન! એ બધાંનો અંદાજ કણ કાઢી શકે? (૧૨૧-૧૨૨) એક શબ્દ ઉચ્ચારવા માગે (તે) આ આખો પસારો પાથરી " દીધો છે, (૧૨૩) – લાખો મહાસાગરો તેમાંથી થયા છે! (૧૨૪) નારી કુદરતને કોણ વર્ણવી શકે? (૧૨૫). તને એક વાર પણ વારીક જઈ શકતો નથી. (૧૨૬) તને જે ગમે તે ખરું! (૧૨૭) હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે. (૧૨૮) ૧૦૫: પંર . પ્રભુએ સ્વીકારેલા – પ્રભુને પામેલા સંત. તેમનું જ વર્ણન શુળ” અને “કનૈ' વાળી આઠ પીઓમાં ગુરુ કરતા આવ્યા છે. ૧૧૧ : વૌણુ ઘણું ધી એટલે ધવલ-બળદ – નંદી. પંજાબ તરફ એવી માન્યતા છે કે, નંદી (બળદ)નાં શીંગડાં ઉપર પૃથવી ટેકવવામાં આવી છે. શેષનાગ કે કાચબા (કર્મ) ઉપર ટેકવવામાં આવી છે, એવી બીજી માન્યતાઓ પણ છે. ગુરુ નાનક ૧૧૪મી કડીમાં તેનું ખંડન કરે છે જ, પરંતુ આ બધી પૃથ્વીઓ શાના આધારે ખરેખર ટકી રહી છે, તે પણ એ બતાવતા જાય છે. જેમકે, દયાના પુત્ર ધર્મ ઉપર પ્રભુએ આ બધું સ્થાપી રાખ્યું છે. ધર્મ એટલે પરમાત્માએ સ્થાપેલે નિયમ. એ નિયમ બીજા કોઈ પરાયાને નથી – પિતાગુરુ પરમાત્માને જ છે; અને ૧. પુરી | ૨. વી. ૩. સૂતું - ખેતરમાં ઊભી ફસલે પાક કેટલો ઊતરશે તેનો અંદાજ. ૪. કાર રૂપી શબ્દ ઉચ્ચારવા માત્રો – એવો અર્થ. સરખા, મારૂ | મ૦ ૩ (૧૬-૪-૧૮) – મોરારિ તમ સર્ટિ કાર્ફ - એક કાર શબ્દ ઉચ્ચારવા માત્રો તમે આખી સૃષ્ટિ પેદા કરી છે.” ૫. @ વીવાહ ! ક્યા જોરે વર્ણન કરી શકું? – એમ વળ' સાથે “ર” અધ્યાહાર ગણીને પણ અર્થ કરાય છે. ૬. તન-મન વારી નાખી, મારાપણું ભૂલી જાઉં – એવો ભાવ. ૭. સામતિ ! For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પંજથી તે સૌ જીવોના અંતિમ કલ્યાણના હેતુથી જ પ્રવર્તાવેલ હોઈ, પરમાત્માની દયા જે ઘોતક છે. ૧૩: હોવૈ જગા ! બહારની કુદરતને સ્વતંત્ર હતી માનીને તથા પિતાને સ્વતંત્ર કર્તા-ભોક્તા માની, જીવ એ કુદરતને જાણવા તથા ભેગવવા જાય, તે કદી પરમાત્મા તરફ પહોંચી ન શકે, અને ભગપ્પાની સાઠમારીમાં જ અટવાઈ પરંતુ આ બધી દૃશ્યમાન કુદરત ખરી રીતે પરમાત્માએ રચેલી છે, પરમાત્મારૂપ છે, તથા તેનું નિયંત્રણ પણ તેમણે સ્થાપેલા નિયમ અનુસાર જ થાય છે, એમ માને અને સમજે, તે જ પરમાત્માભિમુખ થઈ અંતે ગુરુશરણ, નામસ્મરણ આદિથી પરમાત્મામાં સમાઈ જાય. કડી ૧૨૫ : કુતિ કવન હૈ વીવા – * કુદરત શબ્દના બે અર્થ સમજવાના છે : ૧લો અર્થ-અદ્દભુત માયા – શક્તિ. જેમકે, શી તારી કુદરત છે! એટલે કેવી અદ્ભુત તારી શક્તિ છે! અને ૨ જો (એ અદ્ભુત શક્તિથી સરજેલી) સૃષ્ટિ-કુદરત, એ સામાન્ય અર્થ. અહીં કડી ૧૨૫, ૧૩૭, ૧૬૪માં પહેલો અર્થ લે. અર્થાત્ તારી એ અદભુત શક્તિને કોણ કહી કે વિચારી શકે? સરખાવ મારૂ મ૦ ૧, પૃ. ૧૦૩૭, ૫-૧૭–૧ : - ____ आप कुदरति करि करि देखै सुनहु सुनु उपाइदा ॥ --પોતાની અદ્ભુત માયાશક્તિથી (બધી સૃષ્ટિ) ઉત્પન્ન કરીને તે નિહાળે છે. શૂન્યમાંથી (નિરાકાર પરબ્રહ્મમાંથી) શૂન્ય (કશો તથ્ય વિનાનું મિથ્યા જગત) ઉત્પન્ન કર્યું છે. આસા-દી-વારમાં (પૌડી ૧) બીજો અર્થ લેવાય છે – दुयी कुदरति साजीऐ करि आसणु डिठो चाउ । – હે પ્રભુ, પછી બીજી કુદરત સરજીને તેમાં પોતાનું આસન જમાવી, (બધો ખેલ) તમે પ્રસન્નતાથી નિહાળો છો. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ पौडी १७ १२९ असंख जप असंख भाउ । १३० असंख पूजा असंख तप ताउ । १३१ असंख गरंथ मुखि वेद पाठ । १३२ असंख जोग मनि रहहि उदास । १३३ असंख भगत गुण गिआन वीचार । १३४ असंख सती असंख दातार । १३५ असंख सूर मुह भख सार । १३६ असंख मोनि लिव लाइ तार । १३७ कुदरति कवण कहा वीचारु । १३८ वारिआ न जावा एक वार । १३९ जो तुधु भावै साई भली कार । १४० तू सदा सलामति निरंकार ॥ १७ ॥ અથ અસંખ્ય લોકો (તારે માટે) જપ કરે છે, અને અસંખ્ય मत माप-भारत पा२९॥ ४२ छ; (१२८) . અસંખ્ય પૂજકો પૂજાવિધિ આચરે છે, અને અસંખ્ય तपस्वामी adity; (१3०) । અસંખ્ય પાઠીઓ મુખે શાસ્ત્ર અને વેદ પડે છે(૧૩૧) i-५ नेगीसो (1रे भाटे प्रत्ये) मनथी हास(१२४० २ छ; (१३२) v५ Aita di गु मने शान वियारे छ; (१33) બીજા પણ) અસંખ્ય સતિયાર છે, તથા અસંખ્ય દાનધર્મી छ; (१३४) १. तप ताउ । २. सती - सत्य ५मात्मानुं प्रत पा२९ ४२॥२ संतो. 40-3 For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી અસંખ્ય શૂરમાઓ છે, જે (તારે માટે) તાતાં તીર સામે મેએ સહન કરે છે, (૧૩૫) અસંખ્ય મુનિઓ છે, જેઓ તારા ધ્યાનની) લવલીનતામાં એકતાર રહે છે, (૧૩૬) તારી કુદરતને કોણ વર્ણવી શકે ? (૧૩૭) તને એક વાર પણ વારી જઈ શકતો નથી. (૧૩૮) તને જે ગમે તે ખરું! (૧૩૯). * હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે! (૧૪૦) ૧. મુદ્દા ૨. મત- ભક્ષણ કરે છે– સહન કરે છે. ૩. વિ . ' For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ पौडी १८ १४१ असंख मूरख अंध घोर ।। १४२ असंख चोर हरामखोर । १४३ असंख अमर करि जाहि जोर । १४४ असंख गलवढ हतिआ कमाहि । १४५ असंख पापी पापु करि जाहि । १४६ असंख कूडिआर कूड़े फिराहि । १४७ असंख मलेछ मलु भखि खाहि । १४८ असंख निंदक सिरि करहि भारु । १४९ नानकु नीचु कहै वीचारुं । १५० वारिआ न जावा एक वार । १५१ जो तुधु भावै साई भली कार । ઉપર તૂ સા સામત નિરંજાર II ૨૮ / ઘોર અંધ એવા અસંખ્ય મૂરખો (પણ) છે (૧૪૧) ચોર અને હરામખોરોય અસંખ્ય છે; (૧૪૨) અસંખ્ય જાલિમો જોરજુલમ કરે છે, (૧૪૩) અસંખ્ય ગળાંકાપુઓ હત્યા કમાય છે; (૧૪૪) અસંખ્ય પાપીઓ પાપ કર્યું જાય છે, (૧૪૫) અસંખ્ય કૂડ-કપટીઓ કૂડકપટ કરતા ફરે છે, (૧૪૬) અસંખ્ય મ્લેચ્છો હરામનું ખાય છે અને ગંદું બોલે છે" (૧૪૭) ૧. બીજાનું – હરામનું – ખાનારા. ૨. અમર | ૩. હિ! પિતાનું એ ઘોર કામ કર્યા કરે છે, એ ભાવ ૪. પોતાના હકનું નહીં એવું ખાવું એ અભક્ષ્યભક્ષણ (ટ્ટ મણિ) છે. એવું કરનારા બહુ હલકટ લોકો પ્લેચ્છ શબ્દથી અહીં અભિપ્રેત છે. ૫. મવિ- ભાખવું – બોલવું, એવો અર્થ પણ થાય ત્યારે આખા કરીને અર્થ “ગંદું બોલવું' એવો લેવાય. એટલે ઉપર આ કડીને અર્થ કરવામાં બંને અર્થે સમાવી લીધા છે. ૩૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ 31 પથ'થી અસંખ્ય નિંદકો માથા ઉપર નિંદાભાર વહન કર્યા કરે છે; (૧૪૮) (૧૪૯) નમ્ર નાનક તા એ બધું વિચારીને એટલું જ કહે છે તને એક વાર પણ વારી જઈ તને જે ગમે તે ખરું! (૧૫૧) હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે! (૧૫૨) શકર્તા નથી. (૧૫૦) ૧. નવુ-નાના, હલકો. અહીં ગુરુ પેાતાને માટે નમ્રતાપૂર્વક એ વિશેષણ વાપરે છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ पौडी १९ १५३ असंख नाव असंग थाव । १५४ अगम अगम असंख लोअ । १५५ असंख कहहि सिरि भारु होइ । १५६ अखरी नामु अखरी सालाह । . १५७ अखरी गिआनु गीत गुण गाह । १५८ अखरी लिखणु बोलणु वाणि । १५९ अखरा सिरि संजोगु वखाणि ।। १६० जिनि एहि लिखे सिसु सिरि नाहि । . २.६१ जिव फुरमाए तिव तिव पाहि । १६२ जेता कीता तेता नाउ । १६३ विणु नाचे नाही को थाउ । १६४ कुदरति कवण कहा वीचारु । १६५ वारिआ न जावा एक वार । १६६ जो तुधु भावै साई भली कार । १६७ तू सदा सलामति निरंकार ॥१९॥ स અસંખ્ય તારો નામ છે, અને અસંખ્ય સ્થાને છે, (૧૫૩ અગમ્ય અગમ્ય એવા અસંખ્ય લોક છે, (૧૫૪). 'Ai-य' खेत पर माथे पनो मार थाय. (१५५) અક્ષર વડે અમે તારું નામ લઈએ છીએ, અને તારી સ્તુતિ 3री छी, - (५५६) અક્ષર વડે જ્ઞાનચર્ચા કરીએ છીએ તથા તારા ગુણનાં ગીત गाइसे छोसे,- (१५७) ___अक्षरमा समासा मोलपार्नु थाय छ, - (१५८) . १. सालाह । 30 For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ જગથી અક્ષર વડે (સૌના) લલાટે (નસીબના) લેખ લખાયા છે. (૧૫૯) પણ જેણે એ લેખ લખ્યા છે, તેને માથે કોઈ લેખ નથી. ૩૮ (૧૬૦) તે જેમ માર્વે તેમ જ બધું થાયર છે. (૧૬૧) જેટલી સૃષ્ટિ છે, તેટલું નામ' (વ્યાપેલું) છે. (૧૬૨) નામ વગરનું એકે સ્થાન નથી. (૧૬૩) તારી કુદરતને કોણ વર્ણવી શકે ? (૧૬૪) તને એક વાર પણ વારી જઈ શકતો નથી. (૧૬૫) તને જે ગમે તે ખરું! (૧૬૬) હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે! (૧૬૭) કડી ૧૬૦ : વિનિ પર્દિ ર્જ્યિ અર્થાત્ બધા જીવોને તો તેમનાં પૂર્વ કર્મોથી તેમને લલાટે જેવા લેખ લખાયા હોય તેવું અને તેટલું જ મળે છે; પણ પરમાત્માને તો તેવી કશી મર્યાદા નથી. તે તો જેમ ફરમાવે, તેમ બધું થાય છે. સરખાવો સોરઠુિં, મ૦ ૧, પૃ૦ ૫૯૮, ૧૧-૧ - सरब जीआ सिरि लेखु धुराहू, बिनु लेखै नही कोई जीउ । - आपि अलेखु कुदरत करि देखै, हुकमि चलाए सोई जीउ ॥ - બધા જીવોને લલાટે પ્રથમથી લેખ લખાયા હોય છે; એવા લેખ વિનાનો કોઈ જીવ નથી. પરંતુ પરમાત્મા પોતે કોઈ લેખ વિનાના છે; તે તો પોતાની માયા-શક્તિથી બધું સરજીને નિહાળે-સંભાળે છે; પોતાના હુકમથી જ બધું ચલાવે છે. ૧. વાજ્ઞિ – (સંસ્કૃત યાહ્યા) – વિગતે વર્ણવાયા છે. ૨. તિવ્ર તિય વાદિ — તેમ તેમ બધું મળે છે – ઉત્પન્ન થાય છે. ૩. નિતા – કરેલી-સર્જેલી (સૃષ્ટિ). ૪. પરમાત્માના નામને પરમાત્મા જેટલી જ મહત્તા અને વ્યાપકતા અર્પે છે. હવે પછીની પૌડીમાં જ નામથી બુદ્ધિનો મેલ કેવી રીતે ધોઈ શકાય છે, તે બેએક ઉપમાઓ આપીને, ભારપૂર્વક જણાવે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ पौडी २० १६८ भरीऐ हथु पैरु तनु देह । १६९ पाणी धोते उतरसु खेह । १७० मूत पलीती कपडु होइ । १७१ दे साबूणु लईऐ ओहु धोइ । १७२ भरीऐ मति पापाकै संगि । १७३ ओहु धोपै नावैकै रंगि । १७४ पुंनी पापी आखणु नाहि । १७५ करि करि करणा लिखि लै जाहु । १७६ आपे बीजि आपेही खाहु । १७७ नानक हुकमी आवहु जाहु ॥२०॥ અર્થ હાથ, પગ, તન- દેહ જો (મેલથી) ભરાઈ જાય, (૧૬૮) તો પાણી વડે ધોવાથી એ મેલ ઉતારી કઢાય; (૧૬૯) મૂત્રથી કપડું પલીત થઈ ગયું હોય, (૧૭૦) તો સાબુ દઈને એને ધોઈ લેવાય. (૧૭૧). તેમ, બુદ્ધિ જો પાપના સંગથી ભરાઈ જાય, (૧૭૨) તો તેને નામનો રંગ દઈને ધોઈ શકાય. (૧૭૩) પુણ્યશાળી” કે “પાપી' બોલવાથી ન બનાય. (૧૭૪) જેવાં કર્મ કરો, તેવાં લખીને લઈ જાઓ; (૧૭૫) પોતે વાવેલાં બીજનાં ફળ પોતે જ ભોગવો. (૧૬) હે નાનક, (પરમાત્માના) હુકમ અનુસાર આવો અને જઓ! (૧૭૭) ૧. લેહ – ધૂળ, મેલ. ૨. ગળુ - બોલવાની-મોઢાની વાતો નથી, એવા ભાવ. ૩. ૧૭૬મી અને ૧૭૭મી કી ભેગી જ સમજવાની છે. પોતે વાવેલાં બીજનાં ફળ પોતે ભોગવો, (અને સંસારમાં આવ-જા કરો) – એવો (પરમાત્માનો હુકમ છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ पौडी २१ १७८ तीरथु तपु दइआ दतु दानु | १७९ जे को पावै तिलका मानु । १८० सुणिआ मंनिआ मनि कीता भाउ | १८१ अंतरगति तीरथि मलि नाउ । १८२ सभि गुण तेरे मे नाही कोइ १८३ बिणु गुण की भगति न होइ । १८४ सुअसति आथि बाणी बरमाउ । १८५ सति सुहाणु सदा मनि चाउ । १८६ कवणु सु वेला वक्तु कवणु, कवणु थिति कवणु वारु १ १८७ कवणि सि ती माद्दु कबणु जितु होआ आकारु । १८८ वेल न पाईआ पंडती जि होवै लेखु पुराणु | १८९ वक्तु न पाइओ कादीआ जि लिखनि लेखु कुराणु । १९० थिति वारु ना जोगी जाणे रुति माहु ना कोई । १९९ जा करता सिरठी कउ साजे आपे जाणै सोई । १९२ किव करि आखा किंव सालाही किंउ वरनी किव जाणा । १९३ नानक आखणि सभु को आखै इकदू इकु सिआणा । १९४ वडा साहिबु बडी नाई कीता जाका हो । १९५ नानक जे को आपौ जाणे अगे गइआ न सोहै ॥ २१ ॥ અથ तीर्थस्नान, तपस्या, घ्या अने धानधर्म' - ( १७८ ) એ બધાં જે કરે, તેને એક તલ જેટલી (અલ્પ) કીર્તિ भणे. (१७८) १. दतु दानु । खे खे समानार्थी शब्होना अथेमां, सामान्य धान खने पास प्रसंगे अथातुं छान जेवो लेह पडाय छे. २. मानु । बोओमां संभानउपी तुच्छ इज भणे, खेवो भाव. ४० For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જપુછ-૧ માણસે તો (સદ્ગુરુ પાસેથી) નામ પામીને, તેમાં લવલીન થઈ મનમાં (પરમાત્મા પ્રત્યે) ભાવ-પ્રેમ ઊભા કરવા જોઈએ; (૧૮૦) – અને એ આંતર તીર્થમાં દિલ ચોળીચોળીને સ્નાન કરવું ઘટે! (૧૮૧) બધા ગુણ હે પ્રભુ તારા છે, મારા કોઈ નથી; (૧૮૨) તું ગુણ ન આપે તો (તારી) ભક્તિ ન થઈ શકે. (૧૮૩) તો પછી “વસ્તિ' (તારો જય!) એવી યાચક બ્રાહ્મણની વાણી" (બોલીને તારી સમક્ષ યાચના કરવી રહી. (૧૮) તું સત્ છે, સુંદર છે, સદા આનંદરૂપ છે! (૧૮૫). એ વેળા કઈ હતી, એ વખતે કયો હતો, એ તિથિ કઈ હતી, એ વાર કયો હતો? (૧૮૬) - એ તુ કઈ હતી, એ મહિનો કયો હતો, જ્યારે આ સૃષ્ટિ સરજાઈ હતી ? (૧૮૭) પંડિતો એ સમય જાણતા નથી; નહિ તો પુરાણોમાં એ વિષે લખાણ હોત. (૧૮૮) કાજીઓ એ વખત જાણતા નથી; નહિ તો તેમની કિતાબમાં એ વિષે લેખ હોત. (૧૮૯) (સૃષ્ટિસર્જનનાં) એ તિથિ, વાર, ઋતુ તથા મહિનો જોગીશ્વરો કે બીજા પણ કોઈ જાણતા નથી; (૧૦૦). ૧. સુજના | જુઓ પૌડી ૭ પછીનું વિવરણ. ૨. નિમા જુઓ પીડી ૧૧ પછીનું વિવરણ. ૩. અંતરજાતિ તીરથ ૪. મ િ ૫. સુમતિ | - “સ્વસ્તિ” થાઓ! એમ કહીને યાચક બ્રાહ્મણ દાતાને આશીર્વાદ આપે છે. માથિ વાળો વેરમાંક - અર્થી-યાચક – બ્રાહ્મણની વાણી. ૬. સતા મનિ વાડ | હંમેશાં અંતરમાં આનંદવાળા. સરખા :- સત્યમ્, શિવમ્, સુંદરમ્ | ૭. કાના | ૮. કુરાનું ! કુરાનનો અર્થ અહીં કાજીઓએ લખેલી કિતાબો - વિવરણ – એવો જ લેવો. પંડિતોએ લખેલાં પુસ્તકો કે વિવરણોને જેમ પુરાણુ કહ્યાં છે, તેમ જ કાજીઓએ કરેલાં વિવરણો માટે પણ શબ્દ વાપર્યો છે. ૯. થિતિ. ૧૦. નો | જ્યોતિષી એવો અર્થ પણ લેવાય છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વ કર પથ'થી જે કર્તાએ આ સૃષ્ટિ સરજી છે, તે પોતે જ એ જાણે ! (૧૯૧) એ પરમાત્માને કેવી રીતે કહીએ, કેવી રીતે સ્તવીએ, કેવી રીતે વર્ણવીએ કે કેવી રીતે જાણી શકીએ? (૧૯૨) હે નાનક, એકએકથી પોતાને શાણા માનનારા એમને વિષે કહેવા તો સૌ કોઈ નીકળી પડે છે – (૧૯૩) પરંતુ જેમનું કર્યું બધું થાય છે, તે સાહેબ બહુ મોટા છે, અને તેમનું નામ (પણ) બહુ મોટું છે; (૧૯૪) હે નાનક, જે પોતાની જાતને (ભગવાન વિષે કહેવા જેટલી) મોટી માને છે,' તે આગળ જઈને પાછો પડવાનો છે. (૧૯૫) ૧. આવો નાગૈ । ૨ ન સોહૈ । શોભવાનો નથી. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ पौडी २२ १९६ पाताला पाताल लख आगासा आगास । १९७ आड़क ओड़क भालि थके वेद कहनि इक बात । १९८ सहस अठारह कहनि कतेबा असुलू इकु धातु । १९९ लेखा होइ त लिखीऐ लेखै होइ विणासु । २०० नानक वडा आखीऐ आपे जाणे आपु ॥ २२ ॥ (નીચે) પાતાળની પાર લાખો પાતાળ છે, અને (ઉપર) આકાશની પાર લાખો આકાશ છે; (૧૯૬) (એ બધાના સર્જક પરમાત્માનો) અંત પામવા જતાં વેદો પણ થાકીને ("નેતિ” “નેતિ' એવી) એક વાત કહી દે છે. (૧૯૭) હજારો પુરાણો અને કિતાબો પણ કહે છે કે, મૂળે બધો એક જ તત્ત્વનો પસારો છે; (૧૯૮) , એ પસારાની ગણતરી કેઈએ કરી) હોય, તો લખીએ પણ ખરા; પરંતુ એ ગણતરી કરવા જતાં (જ) ખતમ થઈ જવાય. (૧૯૯૯) નાનક, એ પ્રભુને તો મહાન કહી દઈએ (એટલે બસ); તે કેટલો મોટો છે એ તો તે પોતે જાણે! (૧૦૦) ૧. મોદ- સીમા. ૨. “આ નહિ” “આ નહિ' એ રીતે ઉપનિષદોમાં મૂળતત્વનું વર્ણન કરેલું છે. ૩. અટારણું | પુરાણ અઢાર છે, એટલે “અઠારહ’ શબ્દથી પુરાણ અર્થ સમજવો. ૪. કુરાન, બાઇબલ, તેરત અને ઝબુર – એ ચાર સેમિટિક’ એવા ભેગા નામે ઓળખાતી મુસલમાન, યહુદી વગેરે કોમેની કિતાબો છે. ૫. મુન્દ્રા ૬. ધાતુ | ૭. છેવી | For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ पौडी २३ २०१ सालाही सालाहि एती सुरति न पाईआ । २०२ नंदीआ अंतै वाह पवहि समुंदि न जाणीहि । २०३ समुंद साह सुलतान गिरहा सेती माल । २०४ कीड़ी तुलि न होवनी में तिसु मनहु न वीसरहिं ॥ २३ ॥ અથ હે પ્રભુ, તારા ભક્તો તારી સ્તુતિ કરતા કરતા પોતાના જુદાપણાનું જરા જેટલું ભાન રાખી શકતા નથી : (૨૦૧) – (જેમ) નદી અને નાળાં' સમુદ્રમાં ભળી ગયા પછી તેના રૂપ જ થઈ જાય છે.' (૨૦૨) સમુદ્ર સમાન (અફાટ સામ્રાજ્યનો ધણી) અને ડુંગરા જેટલી ધનદોલતવાળો સુલતાન બાદશાહ પણ – (૨૦૩) પરમાત્માને મનથી ન વીસરનાર કીડી (સમાન ભક્ત)ની તોલે ન આવે! ૨૦૪) ૧. સાહારી – સાલાહણા – સ્તુતિ કરનારા ભક્તો, સંત. ૨. સાહિ । ૩. સુરતિ । ૪. વાહ – વહેળા. ૫. ન નાળ ્ – જુદાં જણાતાં – રહેતાં નથી. ૬. વિરહા - ગિરિ, પર્વત. ૭. સેતી । * For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ पौडी २४ २०५ अंतु न सिफती कहणि न अंतु । २०६ अंतु न करणे देणि न अंतु । २०७ अंतु न वेखणि सुणणि न अंतु । २०८ अंतु न जापै किआ मनि मंतु । २०९ अंतु न जापै कीता आकारु । २१० अंतु न जापै पारावारु । २११ अंतु कारणि केते बिललाहि । २१२ ताके अंत न पाए जाहि । २१३. एहु अंतु न जाणै कोइ । २१४ बहुता कहीऐ बहुता होइ । २१५ वडा साहिबु ऊचा थाउ । . २१६ ऊचे उपरि ऊचा नाउ । २१७ एवडु ऊचा होवै कोइ । २१८ तिसु ऊचे कउ जाणे सोइ । २१९ जेवडु आपि जाणे आपि आपि । २२० नानक नदरी करमी . दाति ॥ २४ ॥ अर्थ સાહેબ (પરમાત્મા)ની સ્તુતિનો પાર નથી, તેમ વર્ણનનો ५४. (२०५) તેમનાં કાર્યોનો અંત નથી, તેમ દાનનો પણ. (૨૦૬) मेवानी id नथी, म सामानो ५. (२०७) તેમના મનના ઇરાદાનો અંતેય જાણી શકાતો નથી. (૨૦૮) १. सिफती - स्तुति - प्रशंसा. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫ જગ થી તેમણે સર્જેલી સૃષ્ટિનો–આ અફાટ વિસ્તારનો'–અંત પણ ક્યાં જાણી શકાય છે? (૨૦૯-૨૧૦) એ અંત જાણવા કેટલાય વલખાં મારે છે (૨૧૧) છતાં તેનો અંત જાણી શકાતો નથી. (૨૧૨) એ અંત કોઈ જાણતું નથી; (૨૧૩) . – કારણ કે, જેમ બહુ કહીએ તેમ કહેવાનું વધતું જ જાય છે. (૨૧૪) 'સાહેબ (પરમામા) મોટા છે, અને તેમનું સ્થાન બહુ ઊંચું છે; (૨૧૫) અને ઊંચાથીય ઊંચું તેમનું નામ છે. (૨૧૬) એવડો ઊંચો જે હોય – (૨૧૭) – તે એ ઊંચાને જાણી શકે. (૨૧૮) એ જેવડા (મહાન) છે, તે એ પોતે જ જાણે. (૨૧૯) હે નાનક, એ કૃપાળુ પોતાની કૃપાદૃષ્ટિ વડે આપણને બધું બક્ષે છે. (૨૨૦) ૧. વારંવાર - આ છેડાથી પેલા છેડા સુધીનો વિસ્તાર. ૨. અહિં ! ૩. વહુતા ફ | ૪. અગમ્ય – અગાધ એવા પરમાત્માને તેમના નામ-સ્મરણથી પહોંચી શકાતું હોવાથી, ઊંચા એવા પરમાત્માથીય તેમના નામને ઊંચું કહ્યું છે. ૫. નર= કૃપા, નરી = કૃપા કરનાર, કૃપાળુ. ૬. રમ (અરબી) =મહેર, કૃપા વમી = મહેર દ્વારા-કૃપા દ્વારા. • For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ पौडी २५ २२१ बहुता करमु लिखिआ ना जाइ । २२२ वडा दाता तिलु न तमाइ । २२३ केते मंगहि जोध अपार । २२४ केतिआ गणत नही वीचार । २२५ केते खपि तुटहि वेकार । २२६ केते लै लै मुकरु पाहि । २२.७ केते मूरख खाही खाहि । २२८ केतिआ दूख भूख सद मार । २२९ एहि भि दाति तेरी दातार । २३० बंदि खलासी भाणे होइ । २३१ होरु आखि न सकै कोइ । · २३२ जे को खाइकु आखणि पाइ । २३३ ओहु जाणे जेतीआ मुहि खाइ । २३४ आपे जाणे आपे देइ । २३५ आखहि सि भि केई केइ । .२३६ जिसनो बखसे सिफति सालाह । २३७ नानक पातिसाही पातिसाहु ॥ २५ ॥ . હે પ્રભુ! તારી કૃપા એટલી બધી છે કે તે લખી જાય माल; (२२१) (સૌની) તું મોટો દાતા છે, પરંતુ તારા મનમાં) સહેજ પણ तमा नयी. (२२२) Ai-५ धामी (A पासे) भाय। ४३ छ; (२२3) १. करमु (A२५l). For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી અને બીજા પણ કેટલાય, જેમની સંખ્યા વિચારી શકાતી નથી. (૨૪) કેટલાય (તારી પાસેથી બક્ષિસ પામીને) વિષયભોગમાં ક્ષીણ થઈ તૂટી મરે છે; (૨૨૫) કેટલાય લઈ લઈને નામકર જાય છે, (૨૨૬) કેટલાય મૂર્ખઓ ( આપનાર છે, એવું જાણ્યા વિના) ભોગવ્યે જાય છે; (૨૨૭) કેટલાય ભૂખ અને દુ:ખમાં સદા સબડ્યા કરે છે; (૨૨૮). એ બધું પણ હે દાતાર, તારું દાન છે. (૨૨૯) બંધ અને મોક્ષ તારી મરજીથી થાય છે; (૨૩૦) એથી વધુ કાંઈ કોઈ કહી શકે નહિ; (૨૩૧). કોઈ મૂરખ જો કંઈ જુદું કહેવા જાય, – (૨૩૨) તો મે ઉપર કેટલી (લપડાક) ખાવી પડે, તે એ પોતે જાણે! (૨૩૩) (પ્રભુ) પોતે (જીવને શું જોઈએ છે એ) જાણે છે અને પોતે (તે બધું) આપે છે; – (૨૩૪) કોઈ વિરલા જ એટલું પણ સમજે છે. (૨૩૫) જેને તારા ગુણ ગાવાની શક્તિ તું આપે, – (૨૩૬) તેને હે નાનક, બાદશાહોનો બાદશાહ (બન્યો) જાણવો. (૨૩૭) ૧. વેવાર — વિકારમાં. ૨. વર . ૩. સુદિ ૪. ગુરુ વહિ – મળ્યાનો ઇનકાર કરે છે, એ ભાવ. ૫. દુ:ખમાં પડવાથી પણ પરમાત્માનો ડર રાખતા થાય અને ઉચ્ચ જીવનમાં આવવા પ્રયત્નશીલ થાય, એટલા માટે જ તે તેઓને દુ:ખ આપ્યું હોઈ, એ પણ તારી બક્ષિસ જ છે – એવો ભાવ. અથવા કાર્યો કર્મ પ્રમાણે ફળ મળે, એવા તે સ્થાપેલા નિયમ અનુસાર જ મળતું હોઈ, તે આપેલું કહેવાય. ૬. માળે / ૭. હો | ૮. વારૂ – મૂરખ, જિદી. ૯. મારવહિ – કહે છે, કબૂલ કરે છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ पौडी २६ २३८ अमुल गुण अमुल वापार । २३९ अमुल वापारीए अमुल भंडार । २४० अमुल आवहि अमुल लै जाहि । २४१ अमुल भाइ अमुला समाहि । २४२ अमुल धरमु अमुलु दीबाणु । २४३ अमुलु तुलु अमुल परवाणु । २४४ अमुलु बखसीस अमुलु नीसाणु । २४५ अमुलु करमु अमुल फुरमाणु । २४६ अमुलो अमुलु आखिआ न जाइ । २४७ आखि आखि रहे लिवलाइ । २४८ आखहि वेद पाठ पुराण । २४९ आखहि पड़े करहि वखिआण । २५० आखहि बरमे आखहि इन्द । २५१ आखहि मोपी ते गोविंद । २५२ आखहि ईसर आखहि सिध । . २५३ आखहि केते कीते बुध ।। २५४ आखहि दानव आखहि देव । २५५ आखहि सुरि वर मुनिजन सेव ।। २५६ केते आखहि आखणि पाहि । २५७ केते कहि कहि उठि उठि जाहि । २५८ एते कीते होरि करेहि । २५९ ता आखि न सकहि केई केइ । । २६० जेवडु भावै तेवडु होइ ।। २६१ नानक जाणै साचा सोइ । For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્ અથ હે પ્રભુ, તારા ગુણ અમૂલ્ય છે; અને (તે માટેનો) વેપાર અમૂલ્ય છે; (૨૩૮) (એ વેપાર કરનારા) વેપારીઓ અમૂલ્ય છે, અને તેમની મૂડી' અમૂલ્ય છે; (૨૩૯) (ખરીદવા) આવનારા અમૂલ્ય છે; અને જે તેઓ (ખરીદીને) લઈ જાય છે, તે અમૂલ્ય છે; (૨૪૦) પથથી २६२ जे को आखै बोलु-विगाडु । २६३ ता लिखीऐ सिरि गावारा गावारु ॥ २६ ॥ (૨૪૨) તારો ભાવ-પ્રેમ અમૂલ્ય છે; અને તેમાં નિમગ્ન થનારા અમૂલ્ય છે; (૨૪૧) તારા ન્યાય અમૂલ્ય છે, અને તારી કચેરી અમૂલ્ય છે; અમૂલ્ય તારાં કાટલાં છે; (૨૪૩) તારી બક્ષિસો અમૂલ્ય છે, અને તારાં બક્ષિસપત્ર અમૂલ્ય છે; (૨૪૪) તારી કૃપા અમૂલ્ય છે, તેમ તારાં ફરમાન પણ; (૨૪૫) બધાં અમૂલ્યોમાં અમૂલ્ય એવા તારા ગુણોનું વર્ણન કરી શકાતું નથી. (૨૪૬) (વર્ણન કરનારા) વર્ણન કરી કરીને ચૂપ થઈ જાય છે. અમૂલ્ય તારાં ત્રાજવાં' છે, અને (૨૪૭) વેદો, શાસ્રો॰ અને પુરાણો તારા ગુણોનું વર્ણન કરે છે. (૨૪૮) ૧. મંડાર । ૨. તેમનો ભાવપ્રેમ અમૂલ્ય છે અને અમૂલ્ય એવા તારામાં તેઓ સમાઈ જાય છે એવો અર્થ પણ થાય. ૩. ધર્મુ । કર્યાં કર્મોનો ન્યાય તોળનાર ધર્મરાજા. ૪. રીવાજી – દીવાન-દરબાર. ૫. તુલુ । ૬. વડવાળુ । ૭. નીસાનુ રાજાનો હુકમપત્ર. ૮. મુ । ૯. ચિત્ર હાર્ | વર્ણન કરનારા બોલતાં બોલતાં તારામાં લવલીન થઈ જાય છે – એવો અર્થ પણ થાય. ૧૦. ૪ । પાઠ કરવામાં આવે છે – પઢવામાં આવે છે તે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ જપુછ-૧૬ પંડિતો' વર્ણન તેમજ વ્યાખ્યાન કરે છે. (૨૪૯) બ્રહ્મા તારા ગુણોનું વર્ણન કરે છે અને ઇંદ્ર પણ(૨૫૦) ગોપીઆ વર્ણન કરે છે અને ગોવિંદ પણ. (૫૧) મહેશ્વર શિવ તારા ગુણોનું વર્ણન કરે છે, અને તેમના) સિદ્ધો પણ; (૨૫૨) તે સરજેલા કેટલાય બુદ્ધો વર્ણન કરે છે. (૨૫૩) દાનવો તારા ગુણોનું વર્ણન કરે છે અને દેવો પણ; (૨૫૪) સૂરિઓ, મુનિઓ અને બીજા સેવકો પણ વર્ણન કરે છે. (૨૫૫) કેટલાય વર્ણન કરે છે, અને કેટલાય તેમ કરવા પ્રયત્ન કરે છે; (૨૫૬) વર્ણન કરતાં કરતાં કેટલાય ઊઠીને વિદાય થઈ જાય છે.” (૨૫૭) આટલા સરજેલા છે અને બીજા તેટલા વધુ સરજે,– (૨૫૮). તોપણ (તારા ગુણોનું) જરા જેટલું વર્ણન ન કરી શકે. (૫૯) તારી ઇચ્છામાં આવે તેવડો (મોટો) તું થઈ શકે; (૨૬૦) નાનક કહે છે કે, સત્ય (પરમાત્મા) જ પોતે (કેટલો મોટો છે એ) જાણી શકે. (૨૬૧) - જે કોઈ બોલી-બગાડનારે તેનું વર્ણન કરવા જાય,-(૨૬૨) • તેના કપાળે લખવું કે, એ ગમારમાં ગમાર માણસ છે. (૨૬૩). ૧. પ પઢેલા વિદ્વાન. ૨. કૃષ્ણ.૩. સુરિનર – સૂરીજન - વિદ્વાનો. બીજો અર્થ કિનર પણ થાય. અર્ધા દેવતા (સુર) અને અધ માણસ (નર). ૪ મુનિવર | ૫. સેવ – સેવકો, ભક્તો. હવેતાંબર યતિ એવો અર્થ પણ લેવાય છે. સુરિનર, મુનિ જન, સેવ – એ ત્રણેનો ભેગો અર્થ એવો પણ થાય કે, બ્રાહ્મણો, મુનિઓ, થતિઓ. ૬. માવળ Tહ - વર્ણવવા પ્રયત્ન કરે છે. ૭. લટિ ટિ શાહિઊઠીને ચાલતા થાય છે. પ્રયત્ન જ પડતો મૂકે છે, અથવા દુનિયામાંથી જ વિદાય થઈ જાય છે. ૮. રૂં For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ पौडी २७ २६४ सो दरु केहा सो घरु केहा जितु बहि सरब समाले । २६५ वाजे नाद अनेक असंखा केते वावणहारे । २६६ केते राग परी सिउ कहीअनि केते गावणहारे । . २६७ गावहि तुहनो पउणुं पाणी बैसंतरु गावै राजा-धरम दुआरे । २६८ गाबहि चितु-गुपतु लिखि जाणहि लिखि लिखि धरमु वीचारे । २६९ गावहि ईसरु बरमा देवी सोहनि सदा सवारे । .. २७० गावहि इन्द इन्दासणि बैठे देवतिआ दरि नाले । २७१ गावहि सिध समाधी अदरि गावनि साध विचारे । २७२ गावनि जती सती संतोखी गावहि वीर करारे ।। २७३ गावनि पंडित पनि रखीसर जुगु जुगु वेदा नाले । २७४ गावहि मोहणीआ मनु-मोहनि सुरगा मछ पइआले । २७५ गावनि रतन उपाए तेरे अठसठि तीरथ नाले । । २७६ गावहि जोध महाबल सूरा गावहि खाणी चारे । २७७ गावहि खंड मंडल वरभंडा करि करि रखे धारे । २७८ सेई तुधुनो गावहि जो तुधु भावनि रते तेरे भगत रसाले । २७९ होरि केते गावनि से मै चिति न आवनि नानकु किआ वीचारे । २८० सोई सोई सदा सचु साहिबु साचा साची नाई । २८१ है भी होसी जाइ न जासी रचना जिनि रचाई । २८२ रंगी रंगी भाती करि करि जिनसी माइआ जिनि उपाई । २८३ करि करि वेखै कीता आपणा जिव तिसदी वडिआई । २८४ जो तिसु भावै सोई करसी हुकमु न करणा जाई । २८५ सो पातिसाहु साहा पातिसाहिबु नानक रहणु रजाई ॥ २७ ॥ अथ એ દરવાજો ક્યાં છે, અને એ મકાન ક્યાં છે, જ્યાં બેસી तुं ॥ १धु समाणे छ! (२६४) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જપુછ - ૨ - ૫૩ ત્યાં કેટલા બધા વાજિત્રનાદ છે, અને તે વડનારા પણ. (૨૬૫) કેટલાય રાગો રાગિણીઓ સાથે ગવાય છે અને કેટલાય તે ગાનારાઓ છે; (૨૬૬) પવન, પાણી, અગ્નિ તથા ધર્મરાજ (તારા) દ્વારે ઊભા ગાય છે;' (૨૬૭) (જીવોનાં કર્મોનો હિસાબ) જે લખી જાણે છે અને જેમના લખેલા લેખ પ્રમાણે ધર્મરાજા (જીવોનો) ન્યાય તોળે છે, તે ચિત્ર અને ગુપ્ત તને ગાય છે (૨૬૮) શિવ, બ્રહ્મા તથા તેમની સદા સોહામણી દેવીઓ જેમને તે સજાવી છે, તેઓ પણ ગાય છે; (૨૬૯) . ઇંદ્રાસન ઉપર બેઠેલી (દેવોનો રાજા) ઇદ્ર દેવ-દેવીને ભર્યા દરબાર સાથે ગાય છે; (૨૭૦). સમાધિમાં મગ્ન થયેલા સિદ્ધો અને (તારા જ) ચિંતનમાં લીન થયેલા સંતો તને ગાય છે (૨૭૧) - યતિઓ, સતિયાઓ, સંતુષ્ટાત્માઓ, અને દઢાત્મા - વીરો પણ ગાય છે; (૨૭૨) ૧. વાવણહારે | ૨. વર સિ૩ -સુંદર પનીઓ (રાગિણીઓ) સાથે. ૩. પશુમરુદેવ, શાળા – વરુણદેવ, વૈજંતર – વૈવાનર – અગ્નિદેવ. રાગા-ઘરમુ – ધર્મરાજા - ધર્મદેવ (જે બધાંનાં કર્મોનો ન્યાય ચૂકવે છે). ૪. તેમનું અસ્તિત્વ- તેમની વિભૂતિ – એ બધો પ્રભુનો જ મહિમા છે, એ અર્થમાં તેઓ બધાં પ્રભુને ગાય છે. અથવા, પ્રભુમાં લવલીનતાપૂર્વક તેઓ પિતાને સોંપાયેલું નિયત કર્મ કરે છે, તે પ્રભુના ગાનરૂપ જ બની રહે છે (સરખાવો કરી ર૭૮). ૫. શીખે ચિત્રગુપ્ત નામની એક વ્યક્તિ નથી માનતા, પણ ચિત્ર અને ગુપ્ત એમ બે વ્યક્તિઓ માને છે. જીવનમાં પ્રગટ કને ચિત્રદેવ નેધે છે અને ગુપ્ત કર્મોને ગુપ્તદેવ નોંધે છે. ૬. સવારે ૭. રર ના | ૮. સિવ – યોગસિદ્ધિ પ્રાપ્ત કરનારા. ૯. વતી – ઇન્દ્રિયનિગ્રહી. ૧૦. સતી – સત્યવ્રતધારી. ૧૧. સંતોષી – જાતે કશું ન માગનારા : પરમાત્મા જે આપે તેમાં સંતોષ માનનારા. ૧૨. શr – કઠણ-કઠોર. ૧૩. વીર – પિતાના પરાક્રમ ઉપર મુસ્તાક રહેના. – તેઓ પણ છેવટે પરમાત્માની વિભૂતિ ઉપર જ આધારે રાખનારા હેઈ, તેમને ગાય છે, એમ કહેવાય. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પંજથી પઢનારા પંડિતો અને ત્રાણીશ્વરો દરેક યુગમાં પોતાનાં વૈદશાસ્ત્રો વડે તને ગાય છે;' (૨૭૩) સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકની મનમોહન સુંદરીઓ પણ ગાય છે; (૨૭૪) તારાં ઉત્પન્ન કરેલાં રત્નો, અડસઠ તીર્થો સહિત તને ગાય છે; (૨૭૫) મહાબળવાન શૂરવીર યોદ્ધાઓ તથા ચારે જીવજાતિઓ ગાય છે; (૨૭૬) તે રચી રચીને ધારણ કરી રાખેલાં ખંડ-મંડળ-બ્રહ્માંડો પણ ગાય છે; (૨૭૭) તારો જેમના ઉપર કૃપા-ભાવ છે, તેવાં તારામાં રત રહેતાં તારાં રસાળ ભક્તો તને ગાય છે. (૨૭૮) બીજાં કેટલાં ગાય છે, તે તો કલ્પી પણ શકાતું ન હોઈ, નાનક તેમની ગણતરી શી રીતે કરે? (૨૭૯) (તે તો એટલું જ કહે કે –) તે જ, તે જ સાહેબ સદા સાચા છે : અને તેમનું નામ પણ સદા સાચું છે. (૨૮૦) જેમણે આ બધી રચના રચી છે, તે હંમેશ સત્ છે અને ભવિષ્યમાં પણ હશે. તે કદી જમ્યા નથી, અને નાશ પામવાના નથી!" (૨૮૧) રંગરંગના ને ભાતભાતના પદાર્થોવાળી સૃષ્ટિ જેમણે ઉત્પન્ન કરી છે, – (૨૮૨) તે પોતે પોતાની વડાઈને છાજે તેમ, પોતાની કૃતિની સારસંભાળ રાખે છે. (૨૮૩) ૧. “પંડિતે અને ઋષિઓ, દરેક યુગમાં વેદ વડે તને ગાય છે', એ અર્થ પણ લઈ શકાય. ૨. વાળી વારે ચાર જ વર્ગો : અંડજ (ઇંડાંમાંથી જન્મતા); જરાયુજ (ગર્ભાશયમાંથી ઓર વડે વીંટળાઈને જન્મતા); ઉભિજજ (જમીન ફાડીને નીકળતા વનસ્પતિ વગેરે); સ્વેદજ (પરસેવા વગેરેમાંથી ઉત્પન્ન થતા જૂ-લીખ વગેરે). ૩. સુધુ માનિ ! તું જેમના ઉપર પ્રસન્ન છે– જે તને ગમે છે, એવો ભાવ. ૪. ગારૂ ના ૫. ન નાસી છે ૬. વિનતી – જણસ-પદાર્થ-વર્ગ. ૭. માફમા – વિનાશી, બદલાતી રહેનારી સૃષ્ટિ. ૮. વે- નજર રાખે છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ જપુછ-૨૭ જે તેમને ગમે તે જ તે કરે છે, તેમને (કોઈથી) હુકમ કરી શકાય નહિ; (૨૮૪) તે બાદશાહોના પણ બાદશાહ છે: હે નાનક, સૌએ તેમની મરજી અનુસાર રહેવાનું છે. (૨૮૫) તે સમયે જોગીઓની જમાતે બહુ ફર્યા કરતી. તેઓ અધ્યાત્મજ્ઞાનની ગૂઢ સાધનાના અને સિદ્ધિઓના ઇજારદાર ગણાતા અને પોતાને એવી રીતે ઓળખાવતા પણ, તેમની સાથે ગુરૂ નાનકને ઘણી ચર્ચાઓ થતી. “સર જોરિ'- સિદ્ધો સાથે ચર્ચા – એ નામનું ગુરુ નાનકે આખું કાવ્ય જ રહ્યું છે. હવે પછીની બે-ત્રણ પૌડીઓમાં ગુરુ સાચા યોગીનાં લક્ષણ ગણાવી, સાધકે શી સાધન-સંપત્તિ ખરેખર સંપાદન કરવી જોઈએ, તે જણાવે છે. સાથે સાથે યોગીના ચાલુ આચારવિચારનું ખંડન પણ થાય છે. ૧. ગુરુ નાનકનાં “આસા-દી-વાર” પૌડી ૨૪માં પણ કહ્યું છે – જો રે જિ તિલૈ રાત્રે તે કામ કરવાં જે તેની મરજી અનુસાર હોય. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ पौडी २८ २८६ मुंदा संतोखु सरमु पतु झोली घिआनकी करहि विभूति । २८७ खिथा काल कुआरी काइआ जुगति डंडा परतीति । २८८ आई पंथी सगल जमाती मनि जीते जगु जीतु । २८९ आदेसु तिसै आदेसु । २९० आदि अनील अनावि अनाहति जुगु जुगु एको वेसु ॥ २८ ॥ - અર્થ સંતોષરૂપી કાને મુદ્રા-કુંડળ,' (ખોટાં કામ કરતાં) લજજારૂપી પાત્ર અને ઝોળી, (પ્રભુના) ધ્યાનરૂપી) ભભૂત, – (૨૮૬) મૃત્યુની યાદરૂપી કંથા-ગોદડી, કુંવારી (પવિત્ર) કાયારૂપી આંગ-યુક્તિ, (શ્રદ્ધા) પ્રતીતિ રૂપી દંડ, – (૨૮૭) – બધા પ્રત્યે બંધુ ભાવ રૂપી આઈપંથનું વ્રત, તથા (પોતાના) મનને જીતવારૂપી આખા જગતને જીતવાની સિદ્ધિ.“(– એ સાચા જોગીનાં લક્ષણ ધારણ કરો !) (૨૮૮) - નમસ્કાર એ પ્રભુને હજો – (૨૮૯) - જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૨૯૦) ૧. જોગીઓ બે કાને બે મુદ્રા-કુંડળ પહેરે છે. સંતેષનાં પણ બે સ્વરૂપ છે : (૧) પ્રાપ્ત થયેલામાં સંતોષ માનવો; (૨) અપ્રાપ્તની ઇચ્છા ન કરવી. ૨. સરમું – શરમ. ૩. જોગીએ ભિક્ષા માગતાં પ્રથમ પાત્ર આગળ ધરે છે. તે ભરાઈ જાય એટલે ઝોળીમાં ઠાલવી લે છે. ૪. #હુ કાળ એટલે મૃત્યુ, તેની યાદ. ૫. ગુતિ ! ૬. સારું કમાતી |– એક જમાતના હોવાપણારૂપી બંધુભાવ સકળ મત-પંથ પ્રત્યે દાખવો. ૭. મારું (માતા પાર્વતી – દુર્ગા)નો પંથ કરીને જોગીઓના બાર પંથમાંનો એક છે. જોગીઓના બાકીના ૧૧ પંથે પ્રત્યે સમાન બંધુભાવ તેઓ ધારણ કરે છે. ગુરુ નાનક એ વ્રત બધા પ્રત્યે ધારણ કરવાનું કહે છે. ૮. યોગીઓમાં સિદ્ધિઓ મેળવવાની ધખણા બહુ હોય છે. તે સિદ્ધિને સ્થાને મનને જીતવાની સિદ્ધિ મેળવવાની વાતને ગુરુ આગળ કરે છે. ૯. શું છે જોગીઓ એકબીજાને મળે ત્યારે નમસ્કાર કહેતી વેળા મારા કહીને નમસ્કાર કરે છે. ૧૦. બનીછું ! ૧૧. મનોહતિ . For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ पौडी २९ २९१ भुगति गिआनु दइआ भंडारणि घटि घटि बाजहि नाद । २९२ आपि नाथु नाथी सभ जाकी रिधि सिधि अवरा साद । २९३ संजोगु विजोगु दुइ कार चलावहि लेखे आवहि भाग । २९४ आदेसु तिसै आदेसु । २९५ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥२९॥ અથ (જોગીઓનું રૂપક આગળ ચલાવે છે - પરમાત્માનું જ્ઞાન એ ભોજન છે, (ગુરુની) દયા' એ ભોજન પૂરું પાડનાર ભંડારણ છે; અને ઘટ-ઘટમાં વાજે છે, તે (જમવાના તેડા રૂપ) નાદ છે (૨૯૧) આ “નાથ પરમાત્મા પોતે છે, જેમણે આખી સૃષ્ટિ નાથી રાખી છે અને રિદ્ધિ-સિદ્ધિનો સ્વાદ તો તુચ્છ – ત્યાજ્ય છે; (૨૯૨) ૧. ગુરુ પાસેથી જ અધ્યાત્મજ્ઞાન મળી શકે. ગુરુ દયાપૂર્વક તે આખે જ જાય છે - એ અર્થમાં દયા ગુરુનાનકને મન ભંડારણ છે. ૨. જોગીઓને જમવા ઊઠવાનું કહેવા અમુક નાદ કરવાનો વિધિ છે. ગુરૂ ઘટઘટમાં વાજતા અનાહત નાદને - જેને ધ્યાની યોગી ઈશ્વર-સાક્ષાત્કાર વખતે સાંભળે છે – તેને જ્ઞાનરૂપી ભોજન માટે તેડા તરીકે કરાતા નાદ તરીકે ઓળખાવે છે. ૩. જોગીઓના મહંત - ગોરખ, ચર્પટ, મંગલ, ઘુગુ, ગોપી, પ્રાણ, સુરત, ચંબ વગેરે નવ “નાથ” પ્રસિદ્ધ છે. ૪. યોગીઓમાં રિદ્ધિ-સિદ્ધિ કેટલી મેળવી તેની પડપૂછ વધારે હોય છે. તેને અનુલક્ષીને ગુરુ એ બધીને તુચ્છ-ભ્યાજ ગણાવે છે. અણિમા, લધિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ – એ આઠ સિદ્ધિ છે. ૫. અર7 - અપર-તુચ્છ. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પંજથી સંજોગ અને વિજોગ એ બંને કારભારી છે, જેઓ ક્ય કર્મના) લેખા મુજબ જેના ભાગમાં જે આવે તે પહોંચાડે છે. (૨૩) (એ બધું જેમની મરજી પ્રમાણે ચાલી રહ્યું છે, તે પ્રભુને નમસ્કાર હજો – (૨૯૪) – જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૨૯૫). ૧. વસ્તુઓનું મળવું કે છૂટા પડવું. ૨. IT I ૩. લેખું એટલે હિસાબ --- ગણતરી. ૪. મા I- નસીબ અર્થ પણ લેવાય. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ पौडी ३० २९६ एका माई जुगति विआई तिनि चेले परवाणु । २९७ इकु संसारी इकु भंडारी इकु लाए दीबाणु । २९८ जिव तिसु भावै तिवै चलावै जिव होवै फुरमाणु । २९९ ओहु वेखै ओना नदरि न आवै बहुता एहु विडाणु । ३०० आदेसु तिसै आदेसु । ३०१ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥३०॥ અથ (એમ કહેવામાં આવે છે કે, માયા-શક્તિ રૂપી) માતા એક (બ્રહ્મ) સાથે સંયોગ થતાં શાસ્ત્ર પ્રસિદ્ધ ત્રણ પુત્રો પ્રસવી છે; (૨૯૬) જેમાંનો એક સર્જક છે; એક પાલનકર્તા છે અને એક સૃષ્ટિનો સંહારક છે. (૨૯૭) (પરંતુ ખરી રીતે તો) તે (પરમાત્મા) જેમ ઠીક લાગે તેમ, પોતાના હુકમ મુજબ (આ બધું) ચલાવે છે. (૨૯૮) - તે (સૌને) જુએ છે, પણ પોતે) તેઓની નજરે પડતા નથી, એ ભારે નવાઈની વાત છે. (૨૯૯) તે પ્રભુને નમસ્કાર હજો – (૩૦૦) - જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૩૦૧) ૧. ગુતિ | ૨. વાળું – પ્રમાણભૂત – શાસકથિત. ૩. સ્ત્ર -ચેટકબાળ-સંતાન. ૪. સંસારી- કુટુંબકબીલો ઊભો કરનાર બ્રહ્મા. ૫. મારી - પાલણપોષણ કરનાર વિણ, ૬, વીવાળુ – દરબાર, આ બધો સૃષ્ટિરૂપી વિસ્તાર ૭. IT - લણે-કાશેસંહારે. (તે કામ કરનારા મહેશ્વર – શંકર) : For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ पौडी ३१ ३०२ आसणु लोइ लोइ भंडार । ३०३ जो किछु पाइंआ K एका वार । ३०४ करि करि वेखै सिरजणहारं । ३०५ नानक संचेकी साची कार । ३०६ आदेसु तिसै आदेसु । ३०७ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥ ३१ ॥ અર્થ (જોગીઓના રૂપકનો ઉપસંહાર કરે છે –) પ્રભુનું આસન અને તેમનો ભંડાર દરેક લોકમાં છે; (૩૦૨). જે કંઈ તેમાં મૂકેલું છે, તે એકવારકું જ મૂકી દીધેલું છે. (૩૦૩) એ બધું સરજી સરજીને સર્જનહાર તેને નીરખે-સંભાળે છે; (૩૦૪). નાનક, એ સાચા (પ્રભુ)ની કરણી પણ સાચી છે. (૩૦૫) તે પ્રભુને નમસ્કાર હજો – (૩૦૬) – જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૩૦૭) ૧. હોદ્દ ઢોટ્ટા ૨. શરૂમ – મળેલું – ભરેલું. ૩. #ાર ! For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ पौडी ३२ ३०८ इकदू जीभौ लख होहि लख होवहि लखवीस । ३०९ लखु लखु गेड़ा आखीअहि. एकु नामु जगदीस । ३१० एतु राहि पति पवड़ीआ चड़ीऐ होइ इक्कीस । ३११ सुणि गला आकासकी कीटा आई रीस । ३१२ नानक नदरी पाईऐ कूड़ी कूड़े ठीस ॥ ३२ ॥ અર્થ : એક જીભની લાખ થાય; એ લાખ (પાછી વીસ લાખ થાય; (૩૦૮) અને તે દરેક જીભ) લાખ લાખ વાર એક જગદીશનું નામ રટે (૩૦૯) એ માર્ગે જગપતિને પામવા)ની સીડી છે, તેની ઉપર ચડીને તેમની સાથે ઐક્ય પામીએ. (૩૧૦) - આકાશ (જેવા સંત-)ની વાત સાંભળી, (જમીન ઉપર આળોટતા) કીડાને પણ જુસ્સો ચડી આવે છે.” (૩૧૧) પરંતુ નાનક, પ્રભુની કૃપાદૃષ્ટિ થાય તો તેમને પામી શકીએ, બીજી બધી (ચાલાકીની) મિથ્યા વાતો મિથ્યા ગપ્પાં છે (ને પાછી પડે છે). (૩૧૨) . . . . . ૩૧૧૨: ગુરુ નાનક પોતે અપનાવેલા સાધન-માર્ગને “સહજ' વાચકથી ઠેરઠેર ઉલ્લેખે છે. મનની હઠથી દેખાદેખી જે સાધન કરાય, એ નકામું જાય છે. ગુરુની સેવા કરી, મનના મેલ કાપી નાખનાર આજ્ઞાકારી (ગુરુમુખ) શિષ્ય જે સાધન સહેજે કરે, તે જ સાધન, અધિકારી બન્યા વિનાનો મનમુખ કરવા જાય, તેથી કશું ન વળે – ઊલટો તે પાછો જ પડે. - ૧, ને ! ૨. વીમા – પૌડી - સીડી. ૩. સ્ટા .. , એ રીત | ૫. ટી – ગપ. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ पौडी ३३ ३१३ आखणि जोरु चुपै नह जोरु । ३१४ जोरु न मंगणि देणि न जोरु । . ३१५ जोरु न जीवणि मरणि नह जोरु । ३१६ जोरु न राजि मालि मनि सोरु । ३१७ जोरु न सुरती गिआनि वीचारि । ३१८ जोरु न जुगती छुटै संसारु । ३१९ जिसु हथि जोरु करि वेखै सोइ । ३२० नानक उतमु नीचु न कोइ ॥ ३३ ॥ . (જીવન) બોલવાનું જોર નથી કે ચૂપ રહેવાનુંય જોર નથી, (૩૧૩). – માગવાનું જોર નથી કે આપવાનું નથી; (૩૧૪) – જીવવાનું જોર નથી કે મરવાનુંય નથી; (૩૧૫) – મન જેમને માટે માતી ઊઠે છે, તેવાં રાજ્ય કે માલમિલકતનું જોર (જીવન) નથી. (૩૧૬) ધ્યાન-સુરતા (લગાવવા)નું જોર નથી; કે જ્ઞાન-વિચારનું પણ. (૩૧૭). સંસારમાંથી છૂટવાની સાધના-યુક્તિનુંય (કશું) જોર જીવને નથી; (૩૧૮) જેમના હાથમાં એ બધું જોર છે, તે (ઈશ્વર) આ બધું રચીને સંભાળી રહ્યા છે. (૩૧૯) હે નાનક, (એ બાબતમાં) કોઈ ઉત્તમ નથી કે કોઈ નીચ નથી. (૩૨૦) ૧. મન મોર – મનમાં શોરબકોર મચાવી મૂકે છે. ૨. આ કડીને એવો અર્થ પણ લેવાય કે, “જેને પિતાના હાથમાં જોર લાગતું હોય તે કરી જુએ!' For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જપુછ-૩૭ પહેલી જ પડીમાં જે જણાવ્યું છે કે, સો, પુર્વ કે બીજી હજારો ચતુરાઈઓથી પણ “સચિઆરાથવાનું નથી, તેને જ પડશે આ ૩૩મી પૌડીમાં પણ છે. ઈશ્વરને પામવાની બાબતમાં કીટ જેવા જીવની કશી કરામત (સિમાજ કે જ્ઞાતી) કામ ન આવી શકે. ૩૨મી, ૫૩મી વગેરે કડીમાં જણાવેલ નર એટલે કે, પ્રભુની કૃપાદૃષ્ટિ જ તેમાં કારગત નીવડી શકે. ઉપનિષદોમાં પણ, “વૈષ qજીતે તેનો :જેને એ પરમાત્મા પસંદ કરે, તેના વડે જ પ્રાપ્ત કરી શકાય છે'- એમ કહ્યું છે. અને ગુરુ આશ્વાસન આપે છે કે, જેના હાથમાં એમ પસંદ કરવાનું – એ બધું બક્ષવાનું જોર છે, તે પરમાત્મા “આ બધું રચીને સંભાળી રહ્યા છે' (કડી ૩૧૯). અર્થાત એગ્ય લાયકાત દાખવનાર જીવને તે પિતાની સાથે “ફ” (કડી ૩૧૦) થવાની – પિતામાં સમાઈ જવાની સીડી આપી દે છે. અત્યાર સુધી કહેલી બાબતના સિંહાવકન રૂપે, ગુરુ નાનક, ઈશ્વરને માર્ગે સાધક જીવ યાત્રા શરૂ કરે, ત્યારથી માંડીને તે જે જે ભૂમિકાઓ સર કરતે જાય,તે કુલ પાંચ ભૂમિકાઓને પાંચ “ખંડ' નામે હવે રજૂ કરે છે: (૧) ધરમખંડ, (૨) ગિઆનખંડ, (૩) સરમખંડ, (૪) કરમખંડ, (૫) સીખંડ. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ पौडी ३४ ३२१ राती रुती थिती वार । ३२२ पवण पाणी अगनी पाताल । ३२३ तिसु विचि धरती थापि रखी धरमसाल । ३२४ तिसु विचि जीअ जुगति के रंग । ३२५ तिनके नाम अनेक अनंत । ३२६ करमी करमी होइ बीचारु । ३२७ सचा आपि सच्चा दरबारु । ३२८ तिथै सोहनि पंच परवाणु । ३२९ नदरी करमि पवैं नीसाणु । ३३० कच पकाई ओथे पाइ । ३३१ नानक गइआ जायै जाइ ॥ ३४ ॥ અથ રાત-ઋતુ, તિથિ-વાર, પવન, પાણી, અગ્નિ, પાતાળ (૩૨૧–૨) તેમની વચ્ચે ધર્મક્ષેત્ર એવી ધરતી (પ્રભુએ) સ્થાપી છે. (૩૨૩) તે (ધરતી)માં કેટલાય પ્રકારના જીવો ગોઠવ્યા છે, (૩૨૪) - - જેમનાં નામ અનેક અનંત છે. (૩૨૫) (તે જીવોનો) કર્મ પ્રમાણે ન્યાય તોળાય છે; (૩૨૬) પરમાત્મા પોતે સાચા છે અને તેમનો ન્યાય-દરબાર પણ સાચો છે. (૩૨૭) તે દરબારમાં (પ્રભુએ) જેમને સ્વીકાર્યા હોય એવા અંતોષ શોભે છે – (૩૨૮) und ૧. થિતી । ૨, ધરમસાō – ધર્મરાજાનો ન્યાય જ્યાં ચાલે છે અર્થાત્ ક મુજબ જ્યાં ફળ મળે છે, તેવું ધર્મક્ષેત્ર – કર્મક્ષેત્ર. ૩. ૐ । – કેટલાય રંગના – જાતિના – પ્રકારના – યોનિના. ૪. લીબ નુતિ – જીવની યોજના. ૫. વંચ વરવાજી -- જુઓ કડી ૧૦૫ અને ત્યાં તે શબ્દ ઉપરની નોંધ. ૬ સોનિ | દુઃ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જપુછ -૧૪ (પરમાત્માની) ક્ષમાભરી કૃપાદૃષ્ટિ વડે તેઓ નિશાન પામી જુદા તરવાયા છે. (૩૨૯) (જીવોનું) કાચાપણું કે પાકાપણું ત્યાં નક્કી થાય છે; (૩૩૦) હે નાનક, ત્યાં ગયે (બધું) પરખાઈ જાય છે. (૩૩૧) ધરતી એ “ધરમસાલ” છે– એટલે કે ત્યાં કર્મ પ્રમાણે ન્યાય તોળાય છે (કડી ૩૨૬) – અર્થાતું ફળ મળે છે. સંતપુરુષે – ગુરુનું શરણ પામેલા લોકો – પરમાત્માની ક્ષમાભરી કૃપાદૃષ્ટિના અધિકારી બને છે (કડી ૩૨૯). અને સત્ય એવા પરમાત્માની કૃપાદૃષ્ટિ એ એવું પ્રબળ તથ્ય છે કે, ગમે તેવા દુઃખ-પાપના પહાડ પણ ત્યાં ન ટકી શકે. આ ભૂમિકાનું નામ ગુરુએ “ધરમખંડ' જણાવ્યું છે. પ્રભુએ જેમને સ્વીકાર્યા છે – માન્ય રાખ્યા છે, તેવા સંતે આ ભૂમિકાએ પહોંચીને શોભે છે (કડી ૩૨૮). ૧. નવા વરનિ . નર એટલે “કૃપાદૃષ્ટિ.” RA (અરબી)ને અર્થ ક્ષમા - દયા. અર્થાત્ તેઓ એવાં કર્મ કરી, પરમાત્માની ક્ષમા-કૃપાના અધિકારી બને છે. ૨. નિશાન એટલે પ્રભુમાં લવલીન થનાર સાધકને પ્રાપ્ત થતે મુખ ઉપર લટલ ફૂલને રાતો રંગ. ૩. વારે વાર્ – જણાઈ જાય. ૫૦ - ૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ पौडी ३५ ३३२ घरमखंडका एहो धरमु । ३३३ गिआनखंडका, आखदु करमु । ३३४ केते पण पाणी वैसतरु केते कान्ह महेस । ३३५ केते बरमे घाड़ति घड़ी अहिं रूप रंगके वेस । ३३६ केतीआ करम भूमी मेर केते केते धू उपदेस । ३३७ केते इन्द चंद सूर केते केते मंडल देस । ३३८ केते सिध बुध नाथ केते केते देवी वेस । ३३९ केते देव दानव मुनि केते केते रतन समुंद । ३४० केतीआ खाणी केतीआ बाणी केते पात नरिंद | ३४१ केतीआ सुरती सेवक केते नानक अंतु न अंतु ॥ ३५ ॥ અ ધર્મખંડનો આ કાયદા છે; (૩૩૨) હવે જ્ઞાનખંડનો ક્રમ કહીએ – (૩૩૩) કેટલાય મરુતો, કેટલાય વરુણો,' કેટલાય અગ્નિઓ," કેટલાય કનૈયાઓ અને કેટલાય શિવો છે; (૩૩૪) કેટલાય બ્રહ્માઓ કેટલાય પ્રકારનાં રૂપ-રગ ઘડયા ક છે; (૩૩૧) કેટલીય (આપણી આ ધરતી જેવી) કર્મભૂમિઓ છે, કેટલાય મેરુઓ' છે, કેટલાય ધ્રુવો'' અને તેમના ઉપદેશો છે. (૩૩૬) 10 ૧. વરમુ – ધર્મ – કાયદો. ૨. મુ – ક્રમ. ૩. પવન । ૪. વાળી । ૫. - વૈસતર્। ૬. હ્રાન્ત – કૃષ્ણ – વિષ્ણુ. ૭. મહેશ – મહેશ્વર. ૮. વાવૃતિ – ઘડવૈયો – ઘડનારો – રચનારો. ૯. જે વેસ – વેશ-સ્વરૂપવાળાં. ૧૦. મેરુ પર્વતની આસપાસ પોતાના ચંદ્ર-સૂર્ય સાથે ધરતી ધૂમે છે, એમ મનાય છે. ૧૧. ધ્રુવ– જેની આસપાસ આખું ગગનમંડળ ઘૂમે છે, તે ભક્તિમાં અડગતાની – નિશ્ચયની – શીખ સૌને આપી રહ્યા છે. અથવા પૌરાણિક કથા પ્રમાણે સદ્ગુરુ નારદે ધ્રુવકુમારને, પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત કરવા, તેને ઉપદેશ આપ્યા હતા – તે અર્થ પણ લઈ શકાય. 38 For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જપુછ - ૩૫ કેટલાય ઇન્દ્રો છે, ચંદ્રો છે, સૂર્યો છે, કેટલાંય મંડળો છે અને કેટલાય દેશો' છે; (૩૩૭) કેટલાય સિદ્ધો, બુદ્ધો, નાથો છે, અને કેટલાંય દેવી-સ્વરૂપો છે; (૩૩૮) કેટલાય દેવો, દાનવો, મુનિઓ છે; કેટલાંય રત્નો અને સમુદ્રો છે; (૩૩૯). કેટલીય યોનિઓ છે, કેટલાંય શાસ્ત્રો છે, કેટલાય રાજવંશો છે; (૩૪૦) કેટલાય (પ્રભુમાં) સુરતાવાળા સેવકો છે, જેમનો હે નાનક, અંત જ નથી! (૩૪૧) ગુરુ પાસેથી નામ પામીને તેમાં લવલીન થનાર સંતની મન-બુદ્ધિની સુરતા જાગે છે અને તેને સકલ બ્રહ્માંડની ચૂધબૂધ પ્રાપ્ત થાય છે (કડી ૮૭-૮૮). ગુરુએ કડી ૩૩૪થી ૩૪૧માં એની કંઈક ઝાંખી કરાવી છે. ત્રીજા ગુરુ અમરદાસે નંદુ સ્તોત્રના ૩૮મા પદમાં જણાવ્યું છે તેમगुर दुआरै लाइ भावनी, इकना दसवा दुआरु दिखाइआ ॥ तह अनेक रूप नाउ नव निधि तिसदा अंतु न जाई पाइआ ॥ કોઈ વિરલાને ગુરુના ચરણમાં ભાવ થાય, ત્યારે પ્રભુ તેને દશમું દ્વાર ઉધાર આપે છે. તે દ્વાર ઊઘડતાં જ ત્યાં તેને જે અનંત લોકનાં અનેક નામ-રૂપ જોવા મળે છે તથા નવ નિધિ પ્રાપ્ત થાય છે, તેના વર્ણનને પાર નથી.” ૧. ફેસ - મુલક - નક્કર જમીન. ૨. તેવી વેરા વેસ એટલે પ્રકારો-જાતિ૩. લાળી - જીવજાતિઓ. જુઓ કડી ૨૭૬ ઉપરની નેધ. ૪. વાળી – શાસ્ત્રવાણી. ૫. વાત નહિ = નરેન્દ્રોની પંક્તિઓ –વં. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ पौडी ३६ ३४२ गिआनखंड माहि गिआनु परचंडु । नंदु । ३४३ तिथे नाद बिनोद कोड ३४४ सरमखंडकी बाणी रूपु । ३४५ तिथे घाड़ति घड़ीऐ बहुतु अनू पु । ३४६ ताकीआ गला कथीआ न जाहि । ३४७ जे को कहै पिछे पछुताइ । ३४८ तिथे घड़ीऐ सुरति मति मनि बुधि । ३४९ तिथे घड़ीऐ सुरा सिधा की सुधि ॥ ३६ ॥ અથ જ્ઞાન-ખંડમાં પ્રચંડ જ્ઞાનર્તજ છે; (૩૪૨) ત્યાં નાદ-વિનોદ અને કરોડો આનંદ છે. (૩૪૩) (પછીના) કલ્યાણ-ખંડનું લક્ષણ રૂપ છે. (૩૪૪) ત્યાં બહુ જ અનુપમ ઘાટ' ઘડાય છે; (૩૪૫) ૧. ‘સુખમની’માં ગુરુ અર્જુનદેવ (મ૦ ૫) જણાવે છે प्रभके सिमरन अनहद झुनकार । सुख प्रभ सिमरनका अन्तु न पार || - અષ્ટ૦ ૧૭. -પ્રભુના સ્મરણથી અનાહતનાદ સંભળાતો થાય છે; તે સુખને અંત કે પાર નથી. ગ્રંથસાહેબમાં આ અનાહત નાદના વૃં સવર્ (પાંચ પ્રકારનાં વાજિંત્રોના સૂર) તરીકે પણ ઉલ્લેખ આવે છે. તે સ્વર સંભળાવા લાગતાં તેના અલૌકિક આનંદમાં લીન થતું થતું મન હરિ-રસમાં છેક જ ડૂબી જાય છે. ‘વિનાદ’ એટલે તો સકળ બ્રહ્માંડની શૂધબૂધ પ્રાપ્ત થવાથી થતી તૃપ્તિ. ૨. મૂળ શબ્દ ‘સરમ’ છે. તેને, શરમ, શ્રમ, અને શર્મ (કલ્યાણ) એમ ત્રણ સમજાવે છે. ગમે તે અર્થ સ્વીકારો, પણ એ ભૂમિકા છે, એ કડી ૩૪૮–૩૪૯ના શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય – લક્ષણ. ૪. આધ્યાત્મિક ઉન્નતિના અનેાખા ઘાટ. રીતે જુદા જુદા અર્થકારો $4 સુરતા – સૂધ (સાક્ષાત્કાર)ની છે. ૩. વાળી – નામ – વર્ણન For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જપુજી - ૩૬ જેની વાત સરખી પણ ન કરી શકાય. (૩૪૬) જે કોઈ કહેવા જાય, તે પાછળથી પસ્તાય. (૩૪૭) ત્યાં સુરતા,` ચેતના, મન અને બુદ્ધિ ઘડાય છે; (૩૪૮) (તથા) સુરો॰ અને સિદ્ધોની પ્રશા પણ. (૩૪૯) ૩૪૪ : જ્ઞાનખંડની ભૂમિકા વટાવી, સાધક પછી શર્મ (કલ્યાણ)-ખંડમાં પ્રવેશ કરે છે. તે હવે તેને પ્રાપ્ત થતા ‘લલ્લુ' ફૂલના રાતા રંગથી જુદા પડે છે. તેથી આ ભૂમિકા પ્રાપ્ત કરનારનું લક્ષણ ‘રૂપ’કહ્યું છે. ત્યાં આધ્યાત્મિક ઉન્નતિના બહુ જ અનુપમ ઘાટ ઘડાય છે. જેની વાત સરખી કરી ન શકાય (કડી ૩૪૬), કારણ, ત્યાં સુરતા-ચેતના-મન-બુદ્ધિ ઘડાય છે; અર્થાત્ સુરો અને સિદ્ધોની ઋતંભરા પ્રજ્ઞા ત્યાં પ્રાપ્ત થાય છે (કડી ૩૪૯). te ૧. સુરતિ । સાધકમાં કે ભક્તમાં એકનિષ્ઠ લવલીનતાથી જે સુરતા જાગે છે તે. ૨. અહીં સામાન્ય ‘દેવ’ અર્થ નથી; પણ ‘આસા-દી-વાર’માં ગુરુ નાનક કહે છે તેમ ‘માણસમાંથી દેવ' બનેલ અધ્યાત્મયાત્રીના અર્થ છે. ૩. સુધિ । સુંદર શૂધ-બુધ; અર્થાત્ પ્રજ્ઞા જે ઋતંભરા (સત્યના – તત્ત્વના સાક્ષાત્કારથી ભરપૂર) હોય છે. . For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ पौडी ३७ ३५० करमखंडकी बाणी जोरु । . ३५१ तिथै होरु न कोई होरु । ३५२ तिथे जोध महाबल सूर । . ३५३ तिन महि रामु रहिआ भरपूर । ३५४ तिथै सीतो सीता महिमा माहि । ३५५ ताके रूप न कथने जाहि । ३५६ ना ओहि मरहि न ठागे जाहि । ३५७ जिनकै रामु वसै मन माहि । ३५८ तिथे भगत वसहि के लोअ । ३५९ करहि अनंदु सचा मनि सोइ । ३६० सचखंडि वसै निरंकारु । ३६१ करि करि वेखै नदरि निहाल । ३६२ तिथे खंड मंडल वरभंड । ३६३ जे को कथै त अन्त न अन्त । ३६४ तिथै लोअ लोअ आकार । ३६५ जिवै जिव हुकमु तिवै तिव कार । ३६६ वेखे विगसै करि वीचारु -- ३६७ नानक कथना करड़ा सारु ॥ ३७॥ पा-visi 4A २३ छ. (340) १. करमखंड । १२० 32 343 : तिन महि राम रहिआ भरपूर । ते ભૂમિકાએ સંતમાં પરમાત્મા ખુદ ભરપૂર વ્યાપી રહે છે – વસે છે. તેથી તેઓ ફરી માયામાં ગાતા નથી (કડી ૩૫૬), અને જન્મ-મરણના ફેરામાંથી નીકળી જાય છે (ना ओहि मरहि). २. हुमो ३४४भी सेम सावता 'बाणी'नAl. 3. पोa 33 मी. मा २ नथी : १२मा -तेनी अपामा - २ छ; नेते 431 તરી શકાય છે. અર્થાત્ કૃપાખંડમાં પ્રવેશતાં જ ઈશ્વરનું જોર સંતને મળી રહે છે; અને જોરની બાબતમાં તે ઈશ્વર જ બની રહે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) કોઈ નથી :– (૩૫૧) ત્યાં આ સિવાયના બીજા ત્યાં (સાચા ભક્તો અર્થાત્) મહાબળી જોદ્ધાઓ અને શૂરમાઓ છે – (૩૫૨) –જેમનામાં રામ ભરપૂર (વ્યાપી) રહેલા છે; (૩૫૩) −અને જેઓ (પરમાત્માના) મહિમામાં ઓતપ્રોત છે. (૩૫૬) તેમના સ્વરૂપનું વર્ણન કરી શકાય તેમ નથી. (૩૫૫) તેઓ પછી મરે નહિ કે ફીથી (માયામાં) ઠગાય નહિ . - *પુષ્ઠ – ૩૭ —જેમના મનમાં રામ વસેલા છે. (૩૫૭) કેટલાય લોકના ભક્તો ત્યાં (એ ખંડમાં) વસે છે; (૩૫૮) તેઓ આનંદ કરે છે, કારણ કે, સત્ય-પરમાત્મા તેમના મનમાં પ્રગટ થયા છે. (૩૫૯) ૭૧ (3) ‘સચખંડ’માં તે નિરાકાર (પરમાત્મા) પોતે વસે છે. (૩૬૦) (આખી સૃષ્ટિને) સરજી સરજીને તે સંભાળે છે, અને કૃપા વડે ન્યાલ કરે છે. (૩૬૧) ત્યાંનાં ખંડ-મંડળ-બ્રહ્માંડની – (૩૬૨) – (૩૬૪) વાત કોઈ કરવા જાય, તો તેનો પાર ન આવે – (૩૬૩) ત્યાં કેટલાય લોક છે અને લોક દીઠ જુદા જુદા આકાર છે; જેવો તેમનો હુકમ, તેવી એ કૃતિઓ છે. (૩૬૫) એ બધીને જોઈ-સંભાળીને તે ખુશ થાય છે. એ બધું વિચારમાં લાવીને કહેવું, એ તો હે નાનક, લોઢાના ચણા° (ચાવવા) જેવું કઠણ છે. (૩૬૬-૭) ૧. હોહ । ૨. સીતો સીતા – સિવાઈ ગયેલા – જોડાઈ ગયેલા. ૩. કર્મભૂમિ કહેવાતી આપણા જેવી કેટલીય કર્મભૂમિ છે; એમના પાર ન હોઈ શકે, એ ભાવ. ૪. વેલૈ । નિહાળે – જુએ – સંભાળ રાખે. ૫. ગિવ ત્રિવ– જેવા જેવા, ૬. વિૐ । વિકસે – પ્રફુલ્લ થાય. ૭. સાફ – પેાલાદ. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫થી ૩૫૦-૩૫૯: શર્મખંડ પછીની ભૂમિકા “રમવંડ' અર્થાત્ કૃપાખંડ. તે ખંડનું લક્ષણ “જોર” છે. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતાં જે જોર જીવને પ્રાપ્ત થાય છે, તેના વડે તે જીવ કેટકેટલાં ક્ષેત્રો સર કરી લે છે. તેથી સાધક તે ભૂમિકાએ મહાબળી જોદ્ધો – શૂરમાં બની રહે છે, કારણકે, તેનામાં રામ ભરપટ્ટ વ્યાપી રહ્યા હોય છે. તે શૂરમા પરમાત્માના મહિનામાં જ ઓતપ્રોત બન્યા હોઈ, તેમના સ્વરૂપનું વર્ણન કર્યું જતું નથી. ૩૬૦-૩૬૭: “કરમખંડથી આગળની ભૂમિકા એટલે નિરંકાર – પરમાત્મા પિતા “સખંડમાં સાધક અને પરમાત્મા વચ્ચે ભેદ જ રહેતો નથી. જીવના અજ્ઞાનનું કોટલું તૂટી જતાં, તે પિતે “સચિઆર’ બની રહે છે. ગુરુ નાનક તે' દશા -ભૂમિકાનું વર્ણન આ શબ્દમાં જ કરે છે: ત્યાંની વાત કોઈ કરવા જાય, તો તે “ઢાના ચણા ચાવવા જેવું કઠણ છે.” (કડી ૩૬૩-૩૬૭) . એ સ્થિતિની ભવ્યતાનાં કલ્પનામાં કંઈક દર્શન કરાવ્યાં-ન કરાવ્યા ને ગુરુ નાનક આપણને ઝટપટ ધરતી ઉપર પાછા લાવી દે છે અને એ અંતિમ ભૂમિકા પ્રાપ્ત કરવા શી સાધના કરવી જોઈએ– શી લાયકાત મેળવવી જોઈએ, તેની વાત (પૌડી ૩૮માં) માંડે છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ पौडी ३८ ३६८ जतु पाहारा धीरजु सुनिआरु । ३६९ अहरणि मति वेदु हथीआरु । ३७० भउ खला अगनि तप ताउ । ३७१ भांडा भाउ अमृतु तितु ढालि । ३७२ घड़ीऐ सबदु सची टकसाल । ३७३ जिन कउ नदरि करमु तिन कार । ३७४ नानक नदरि नदरी निहाल ॥ ३८ ॥ અથ સંયમરૂપી' પાડ અને ધીરજ રૂપી સોની – (૩૬૮) બુદ્ધિરૂપી એરણ, અને અધ્યાત્મજ્ઞાન રૂપી હથોડો; (૩૬૯) (ઈશ્વરના) ભયરૂપી ભૂંગળી' અને તપસ્યારૂપી તાતો અગ્નિ; (૩૭૦) ७ તથા પ્રેમ-ભક્તિરૂપી મૂસ-પાત્ર, તેમાં (પ્રભુના નામ-સ્મરણ રૂપી) અમૃતરસ ઢાળે; (૩૭૧) ૧. રંતુ । ૨. હારા – સાનીની કામ કરવાની જગા. (જેમ લુહારની કોઢ કહેવાય છે.) ૩. દૃઢતા – સ્થિરતા – અટળતા. ૪. વેદુ । ગુરુ કે શાસ્ત્ર મારફત પ્રાપ્ત થતું અધ્યાત્મજ્ઞાન. ૫. ધ્વજા । સેાની અગ્નિને તેજ કરવા જે ફૂંકણીમાંથી ટૂંકા મારે છે તે. ૬. તાs | ૭. માંદા | ૮. અમૃતુ । ગ્રંથસાહેબમાં ‘અમૃત’ શબ્દ પ્રભુના નામ સાથે વપરાય છે. સર૦ અમૃત નામુ પઢે પિ નાગ | (સૂહી, મ૦ ૫, ઘરુ ૩, ૨-૩૨–૩૮). નાન અમૃત નામ સદ્દા ખુલવાતા (માઝ, મ૦ ૩, અષ્ટ૦ ૧૬). નામ-જપને સીધા અમૃત શબ્દથી ઉલ્લેખ્યાના દાખલા પણ ઘણા છે, જેમકે:- વારંવાર વાર પ્રમુ નપી, પી કંમૂતુ ફહ મનુ તનુ પીત્તે । સુખદ ૧૭–૬. ૧. – વારંવાર નિરંતર પ્રભુનું નામ જપીએ; એ અમૃત પીને મનમાં અને તનમાં તૃપ્ત થઈએ. 03 For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ . ૫ જયંથી ત્યારે એ સાચી ટંકશાળમાં અનાહત નાદ (રૂપી સાચે સિક્કો) ઘડાય. (૩૭૨) - જેમના ઉપર પ્રભુની કૃપા થાય, તેઓ આ કામ કરી શકે, (૩૭૩) હે નાનક, (પ્રભુ) પોતાના કૃપાકટાક્ષથી એમને ન્યાલ કરી મૂકે છે. (૩૭૪) ૩૭-૩૭૧ : પરમાત્માને ભય અને પરમાત્મા પ્રત્યે ભાવ (મર-મા૩) આ બંને સાથે જ જોઈએ. રાગ ગૌરી ગુઆરી (મ૦ ૧) ૩-૧માં ગુરુ નાનક એ બે વચ્ચેનો સંબંધ આ પ્રમાણે દર્શાવે છે– भै बिनु कोइ न लंघसि पारि भै भउ राखिआ भाइ सवारि । – પરમાત્માના ભય વિના કોઈ સંસારને પાર કરી શકે નહિ; કારણકે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તેમના ભય વડે જ ખીલી ઊઠે છે. કડી ૩૭ર: ઘટ્ટ સહુ સી સીએ સાચી ટંકશાળમાં અનાહત નાદ (રૂપી સાચો સિક્કો) ઘડાય. અહીં સવંદુ - શબ્દ એટલે અનાહત નાદરૂપી શબ્દ – ધ્વનિ – ધુનિ. નામસ્મરણરૂપી અમૃત ભાવપ્રેમરૂપી મુસમાં ઢાળે, તો અનાહત નાદરૂપી ચલણી સિક્કો સાચી કશાળમાં ઘડી શકે, એ ભાવ. સરખાવો – गुरु सेवाते नामे लांगा, तिस कउ मिलिआ जिसु मसतकि भागा । ... जासु जपत मुसकलु कछू न बने, जासु जपत सुणि अनहत धुनै ।। – જેના લલાટમાં – ભાગ્યમાં લખ્યું હોય, તેને પૂરા ગુરુ મળે અને તેમની સેવાથી પામેલા નામમાં લગની લાગે. એ નામનો જપ કરવાથી બધી મુશ્કેલીઓ ટળી જાય અને અનાહત નાદ સૂણવા પામે. (ગૌડી, મ૦ ૫, પૃ૦ ૨૩૬, ૨-૭) नामु जिनकै मनि वसिआ, वाजै सबद घनेरे । – જેના મનમાં તારું નામ વસે, તેનામાં (પંચ અનાહતનાદરૂપી) ઘણેરો નાદ ગાજી ઊઠે છે. (રામકલી, મ૦ ૩, નંદુ-૩) રાગ રામકલી, મ૦ ૩, નંદુ - પમાં કહ્યું છે धुरि करमि पाइआ तुधु जिन कउ सि नामि हरिके लागे । ___ कहै नानक तह सुखु होआ तितु घरि अनहदु बाजे ॥ – પૂર્વના પુણ્યબળે તમે જેને બક્ષ, તે તમારા નામમાં લાગે. નાનક કહે છે કે, તે (પરમે) સુખ પ્રાપ્ત કરે અને તેના અંતરમાં અનાહત નાદ ગાજી ઊઠે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ लोक पवणु गुरू पाणी पिता, माता धरति महतु । दिवसु राति दुइ दाई दाइआ खेले सगल जगतु ॥ १ ॥ चंगिआईआ बुरिआईआ वाचै धस्मु हदूरि । करमी आपो आपणी के नेड़े के दूरि ॥२॥ નિના નામે ધિગારૂબા [g મસત ઘાસિ | नानक ते मुख उजले केती छुटी नालि ॥ ३ ॥ શ્લોક પવન ગુરુ છેપાણી પિતા છે, અફાટ ધરતી માતા છે; દિવસ અને રાત (એ બે) દાઈ-દાયણ છે, જેમને ખાળ) સકળ જગત ખેલી રહ્યું છે; (૧). (જીવોનાં) સારાં અને નરસાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે અને પોતાનાં) કર્મો અનુસાર આપોઆપ કોઈ (પરમાત્માની) નજીક જશે કે દૂર જશે. (૨) જેમણે નામ ધ્યાયું. તે કોશિશ કરીને પાર ઊતરી ગયા, હે નાનક, તેમનાં માં ઊજળાં થઈ ગયાં અને બીજા કેટલાય તેમની સાથે છૂટી ગયા. (૩) સિમાસ ૧. જાપુજીને આ ઉપસંહારક શ્લોક ગુરુ અંગદે રચ્યો છે. એક-બે શાબ્દિક ફેર સાથે આ શ્લોક તેમની વાણીમાં માઝકી વાર, પૌડી ૧૭ પછી શ્લ૦ ૨ તરીકે મળે છે. ૨. રાણું ટાગા | રાતે બાળકને સંભાળનાર દાઈ, અને દિવસે સંભાળનાર દાયણ. ૩. નેર્લા ૪. મસતિ થાય For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જપુજી વિશેષ નોંધ જપુછની પૌડીઓ સાથે જરૂરી વિવરણ ઉમેરવામાં આવ્યું છે જ; પરંતુ વધારે પડતું લાંબું વિવરણ ઉમેરવાથી મૂળ વાંચવામાં અગવડ પડશે એમ માની, જે કડીઓ ઉપર વધારે વિવરણની જરૂર જણાઈ, તે અહીં ‘વિશેષ નોંધ” તરીકે છેવટે આપ્યું છે. વાચક તેને ઉપયોગ કરશે, એવી આશા છે. વિશેષ ધની શરૂઆતમાં તે તે કડીને નંબર તથા મૂળના જે ભાગ ઉપર વિવરણ છે, તે મૂકવામાં આવ્યાં છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ આદિમત્ર: ગુરપ્રસાવિ – ગુરુની કૃપાથી. સરખાવે – - * गुरपरसादी पाइआ जाइ । हरि सिउ चितु लागै फिरि कालु न खांई ॥ – ગુરુની કૃપાથી (પરમાત્મા) મળી શકે; અને એક વાર હરિમાં ચિત્ત લાગ્યું કે પછી કાળ તેને ખાઈ શકતા નથી. (રાગ ધનસરી, મ૦ ૧, ૨-૪-હાઉ) गुरपरसादी उबरे सचा नामु समालि । – (હે ભાઈ, જગત મટી જાળમાં ફસાયું છે) તેમાંથી ગુરુની કૃપાથી સત્ય (પરમાત્માના) નામનું સ્મરણ કરીને જ ઊગરી શકાય. (રાગ મારૂ, મ૦ ૧, ૨-૨હાઉ) गुरपरसादी करहु किरपा लेहु जमहु उबारे । – ગુરુની કૃપાથી (હે પરમાત્મા) દયા કરો અને જમના હાથમાંથી ઉગારી લેા. (રાગ વડહંસ, મ૦ ૧, ૨-૫) अहिनिसि हरि जसु गुरंपरसादि । – ગુરુની કૃપાથી રાતદિવસ હરિના ગુણ ગવાય. (રાગ આસા, મ૦ ૧, (-2) मनि ततु अविगतु धिआइआ गुरपरसादी पाइआ । – મનમાં નિરંકાર પરમાત્માનું ધ્યાન ધર્યું અને ગુરુની કૃપાથી તેમને પામ્યા. (રાગ ગૂજરી, અષ્ટપદી, મ૦ ૧, ૧–૬) આદિમંત્ર : જ્ઞપુ – નામનો જપ કરો. એક કાર પરમાત્માના જપ કરો એટલે કે તેમના નામના જપ કરો, એવા અર્થ લેવાના છે. ગુરુનો માર્ગ નામના જપના માર્ગ હાવાથી, તેમની વાણીમાં ‘નામ’ના ઉલ્લેખ વિના ‘જપ કરો' એટલું પણ ઠેરઠેર આવે છે. જેમકે — हरि जपु जपि रिदै धिआई हे । – પરમાત્માના નામના જપ કરો અને જપીને પરમાત્માનું હૃદયમાં ધ્યાન ધરો. [મારૂ, મ૦ ૧ (પૃ૦ ૧૦૨૫) ૬-૫] बिनु गुरु पारु न पावै कोई, हरि जपीऐ पारि उतारा हे । –વિના ગુરુ કોઈ પાર ન પામી શકે; (તેમના આપેલા) પરમાત્માના નામના જપ કરીને પાર ઊતરી જવાય. [મારૂ, મ૦ ૧ (પૃ૦ ૧૦૩૦) ૪-૧૦-૧૧] धरि रहु रे मन मुगध इआने । राम जपहु अंतरगति धिआने ॥ – હે મૂર્ખ અણસમજુ મન ! તું (બહાર ભટકવાને બદલે) ઘરમાં જ (ઠેકાણે) રહે, અને અંતર્મુખ થઈ ધ્યાનપૂર્વક રામનું નામ જપ. (મારૂ, મ૦ ૧, પૃ૦ ૧૦૩૦; ૪-૧૦-૧) પરી For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પંજથી કડી ૬: દુમિ - હુકમ. હુકમ અને હુકમ કરનાર પરમાત્મા એ બે જુદા નથી. પરમાત્મા એક જ છે અને તેમના સિવાય બીજું કાંઈ નથી; એટલે પરમાત્મા કોને હુકમ કરે? પરમાત્માને - સંકલ્પ કે મરજી એને જ દરબારી પરિભાષામાં “હુકમ' કહ્યો છે. એટલે બીજી પૌડીમાં દુલમી હોનિ માર, દુમી હોને નીર વગેરે જે વિધાને છે, તે પરમાત્માના અર્થમાં જ સમજવાનો છે. જેમકે પરમાત્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, ઇ0. પરંતુ પહેલી પૌડીની છઠ્ઠી કડીમાં જે કહ્યું છે – “દુમિ રન્નાદું સ્ટUI નાન' ' કિવિ નાર” ત્યાં જીવને માટે પરમાત્માને જે હુકમ છે તેની વાત છે. પરંતુ જો તે હુકમ પરમાત્માએ આપણાં અંતરમાં અંકિત કરી રાખેલ છે, તે આપણે તે અનુસાર કેમ ચાલતા નથી કે કેમ આપણને તે દેખાતું નથી? તેના જવાબમાં જ જાણે કહી રાખ્યું હોય તેમ પમી કડીમાં ફૂડ અજ્ઞાનનું કેટલું તેડવાની વાત જણાવી છે. એટલે કે, આપણાં અંતર ઉપર ફૂડ-અજ્ઞાનનું કોટ ફરી વળેલું છે. તેથી આપણે પરમાત્માના હુકમથી ઊલટા જ ચાલીએ છીએ. તે પછી તે કેટલું તેડવા શું કરવું? તેનો જવાબ પણ, આદિમંત્રમાં ગુરુ નાનકે સૂત્રરૂપે આપી દીધો છે કે “? ઋાર સતિનામ ગુરપ્રસાદ્રિ પુ” | - જેમનું નામ સત્ય છે એવા એક કાર (પરમાત્માના નામ)ને ગુરુની કૃપાથી જપ કરો. એમાં ગુરુ નાનકના માર્ગની મુદ્દાની બંને બાબતને ઉલ્લેખ આવી જાય છે: ૧. ગુરુ, ૨. નામ. ગુરુ નાનક ગુરુ માટે ‘પૂરે ગુરુ” (પૂરા)* એવું વિશેષણ વાપરે છે. પૂરા એટલે પરમાત્મારૂપ બનેલા. સામાન્ય ભક્ત કે સંતની અહીં વાત નથી. પિતાનું જુદું જીવપણું – અહંપણું સદંતર મિટાવીને જે પરમ ભાવને – પરમાત્મભાવને પામ્યા છે તેવા ગુરુ. અર્થાત્ પરબ્રહ્મરૂપ બની ગયેલા બ્રહ્મજ્ઞાની ગુરુ. જીવ પરમાત્માથી છૂટો પડેલો – મૂઢ-અજ્ઞાની છે; “ફૂડ'ની વચ્ચે જ બેઠેલો છે. તે જીવભાવ તેણે તેડવાને છે. એ તેડવાનું શક્ય ત્યારે જ બને, જ્યારે પિતાને જીવભાવ તેડી પરમાત્મારૂપ બનેલા ગુરુનું શરણ તે સ્વીકારે – તેમનાં સેવાસંગથી તેમની કૃપા પ્રાપ્ત કરીને તેમના બતાવેલા માર્ગે ચાલે તેમણે આપેલા પરમાત્માના નામને જપ કરે. * જુએ “સિધ-ગોસટિ' (૩૪)- પૂરે સુરતે નામુ વામા નાર” - પૂરા ગુરુ પાસેથી નામ પમાય. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ જપુછઃ વિશેષ ધ અને અહીં જ ગુરુ નાનકના માર્ગની બીજી મુખ્ય બાબત આવીને ઊભી રહે છે – નામ. ગુરુ નાનક પરમાત્માના “નામ”ને “સતિ’ નામ એટલે કે સાચું નામ (સાચુ નાશ, સાચી નાર) કહે છે અર્થાત તે નામનો જપ કરવાથી ભ્રમ-અજ્ઞાનનરક ટળી જાય છે. પરંતુ તે સાચું નામ “પૂરા” ગુરુ જ આપી શકે. સિંધ-ગેસટિમાં સિદ્ધ જોગીઓ ગુરુ નાનકને સીધે જ પ્રશ્ન પૂછે છે કે, તમે કહો છો તેવા ગુરુ શી રીતે મળે? ત્યારે ગુરુ નાનક એટલો જ જવાબ આપે છે કે, પરમાત્માની કૃપા હોય તો જ તેવા ગુરુનો ભેટો થાય. અર્થાત્ જીવે જન્મોજન્મ સદાચરણ કરતા કરતા એ લાયકાત મેળવવાની છે. તેને બીજો કોઈ ધરી કે રાજમાર્ગ નથી. પણ ગુરુઓના માર્ગમાં દર્શાવેલી પરમાત્માના “નામ”ની વાત જરા વધારે વિગતથી સમજવા જેવી છે. નામ એટલે સીધો સાદો “વર્ણાત્મક અક્ષરો’ એટલો જ અર્થ નથી. અલબત્ત, ગુરુ આપણને પ્રથમ તે વર્ણાત્મક અક્ષરોરૂપ જ નામ આપે છે. પણ વર્ણાત્મક નામ મળ્યું એ આખી વાતને છેડો નથી. એ નામમાં લવલીન થવાય – તેને જપ પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે અજપા-જાપ ઊભો થઈ, આપણામાં ગાજતા જીવ – જગત – સર્વના મૂળરૂપ અનાહત નાદ સાથે અનુસંધાન પામે છે; અર્થાત્ અનાહત નાદરૂપી પરમાત્મામાં તે એક થઈ જાય છે. એ અનાહત નાદમાં એક થઈ જવું, એ જ સત્ય પરમાત્માને પામવા – અર્થાત સત્ય પરમાત્મારૂપ થઈ જવું.' સિરી રાગ, મ૦ ૧, ઘ૨ ૩, ૧–૫માં ગુરુ નાનક આ બધી ચર્ચાને સમારોપ ન કરતા હોય તેમ જણાવે છે– सतसंगति कैसी जाणीऐ जितु मिलिए नामु वखाणीऐ । .एको नामु हुकम है नानक सतिगुरि दिआ बुझाइ जीउ ॥ - પુરુષને સંગ થયો કોને કહેવાય?-કે જે મળતાં નામ જપતા થવાય. ‘એક’ પરમાત્માનું નામ જ પરમાત્માને “હુકમ' છે અને સદ્ગુરુ જ તે આપણને પમાડી શકે. એટલે સદ્ગુરુ પાસેથી નામ પામીને, તેમાં વિલીન થઈ, અનાહત નાદ રૂપે આપણામાં ગાજતા પરમાત્મામાં સમાઈ જવું, એ જ પરમાત્માને જીવો માટે હુકમ છે. ૧. જપુછ પૌડી ૪. ૨. સિધ-ગેસટિ- ૧૦. ૩. સિધ-સટિ' પદ ૬. ૪. જુઓ "સિધ-ગેસટિ' પદ ૫૪ -શૂન્યમાં ગાજતે અનાહત નાદ અપરંપાર પરમાત્માને ધારણ કરતે હોય છે. એ અનાહત નાદ મારફત પરમાત્માનો જેને સાક્ષાત્કાર થાચ, તે માણસને મુક્ત જાણુ. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ * પંજથી કડી ૬: રા - (મરજી) અનુસાર, સરસા રહીને. મૂળ અરબી રજ્ઞા શબ્દને અર્થ મરજી, ખુશી એવો થાય છે. “ખુશી આનંદના અર્થમાં નહિ, પણ આપણે પછીએ કે, “તે આમ કેમ કર્યું?' તે જવાબમાં કહે કે, “મારી ખુશી!' – એ અર્થમાં. સગાને પ્રત્યય લાગતાં તેને અર્થ (મરજી) અનુસાર, સરસા રહીને – એ થાય. દાખલા તરીકે – દુમ રગાર્ડ વI એટલે હુકમ અનુસાર તેની સરસા રહીને ચાલે. રઝા શબ્દ એ પણ ગુરુ નાનકનાં પદમાં ઘણો વપરાયેલે મળે છે. જેમકે શર મારું વસમ રાઉં ! - માલિક (પરમાત્મા)ની મરજી અનુસાર કામ કરવાં. (રાગ આસા, મ૦ ૧, ૫૦ ૪૧૧, અસ૮૦ ૧-૬) સો રે વો તિલૈ નાદ . (આસા-દી-વાર, પૌડી ૨૪) – તે કામ કરવાં જે તેમની મરજી (હુકમ) અનુસાર હોય. पूरबि लिखिआ किउ मेटीऐ लिखिआ लेखु रजाई । - પરમાત્માએ પિતાની મરજી અનુસાર જે લેખ પહેલેથી લખ્યા હોય, તે કેમ કરીને મિટાવી શકાય? (સિરી રાગ, મ૦ ૧, પૃ. ૫૯, ૧૦-૭) ચાઇ સતા રગાર્જ I (સેરઠી, મ૦ ૧, અસટ), પૂ૦ ૬૩૪; ૧-૬) - સદા (તારી) મરજી અનુસાર ચાલું. - जिउ तुधु भावै तिउ राखु रजाई । - તારી મરજીમાં આવે તેમ મને રાખ. (ધન સી, મ0 ૧, પૃ. ૬૮૬; ૨-૮) સને બાપ દુવમ્ સિપાઈ, નાને સા રબાઈ ! (સિધ-સટિ, ૩). - સહજ (પરમાત્મા)માંથી હું આવ્યો છું, અને તેમને હુકમ થશે ત્યાં જવાને છું. (એમ) હું તેમની મરજી અનુસાર સદા વર્તુ . કડી ૨૭: મવિના – ભાષા. ગુરુ નાનક પિતાના સમયમાં ખત્રીઓની થયેલી અધોગતિ વર્ણવતાં કહે છે – खत्रीआ त धरमु छोडिआ मलेछ भाखिआ गही । - ખત્રીઓએ ધર્મ તો છે અને પ્લેચ્છોની ભાષા ગ્રહણ કરી છે, ધનાસરી મ૦ ૧, ઘરુ ૩, પૃ૦ ૬૬૨; ૧-૬-૮). કડી ૩ર: નરી મોડુ ફુગાર I – અને કૃપા થતાં દ્વાર! પહેલી પૌડીમાં જણાવ્યું છે તે પ્રમાણે સેચ-વિચ ૨, મન-ધ્યાન વગેરે ક્રિયાઓથી “સચિઆરા' થવાનું નથી. તેને માટે તે “હું કરું', “મેં કર્યું” એવી અક્કલહોશિયારીઓ લડાવવાને બદલે અંતરમાં રહેલા પરમાત્માના હુકમની સરસા રહીને ચાલવું જોઈએ. કારણકે, ઉપનિષદ પણ જણાવે છે તે પ્રમાણે, પરમાત્મા બુદ્ધિશક્તિશાસ્ત્રાભ્યાસ – સંભાષણ વગેરેથી નથી મળતા. પરમાત્મા છે જેને તે પોતે પસંદ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જપુછવિશેષ ધ કરે તેને જ મળે છે. અર્થાતુ પરમાત્માને પ્રસન્ન કરવા જોઈએ તેમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. એ જ વસ્તુ ૩૪મી કડીમાં પણ જણાવી છે કે, પરમાત્મા કશી કિયાથી અંતરમાં સ્થાપી શકાતા નથી કે ઊભા કરી શકાતા નથી – તે બધી ક્રિયાઓનાં પરિણામથી અલિપ્ત છે. તેમને પામવા હેય તે ૩૬–૩–૧૮મી કહીએમાં જણાવ્યા પ્રમાણે તેમને ભક્તિભાવથી સેવવા જોઈએ, અને મનમાં તેમને માટે ભાવ-પ્રેમ ધારણ કરવા જોઈએ. કારણકે, ૨૭મી કડીમાં કહ્યું છે તેમ, ભગવાન સાથે વાત કરવાની એક જ ભાષા છે– ભાવ-પ્રેમ! પણ ભગવાનમાં ભાવ-પ્રેમ પણ કંઈ આપણા ધાર્યા ઊભા કરી શકાતા નથી. તેને માટે ૪૦મી કડીમાં જણાવ્યા પ્રમાણે “ગુરુમુખ થવું જોઈએ. અર્થાત સદ્ગુરુપૂરા ગુરુ - નાં સેવા-સંગ પ્રાપ્ત કરવાં જોઈએ. ગુરુ નાનક વારંવાર જણાવ્યા કરે છે તે પ્રમાણે – सतिगुरु बाहुं न पाइओ सभ थकी करम कमाइ जीउ । - બધા ગમે તેટલાં કર્મ કરીને થાકે, પણ સગરુ મળ્યા વિના પરમાત્મા ન મળે. (સિરી રાગ, મ૦ ૧, ઘરુ ૩, ૫૦ ૭૧, ૧–૧૩) પરમાત્માએ આપણ જીવ ઉપર દયા કરીને – सतिगुर विचि आपु रखिओनु, करि परगटु आखि सुणाईआ । -સદ્ગુરુની અંદર (પરમાત્માએ) પિતાની જાતને સ્થાપી છે, તેથી સદ્ગુરુ આપણને પરમાત્માનું સ્વરૂપે પ્રગટ કરી બતાવે છે અને કહી સંભળાવે છે. કડી ૪૦: કુમુદ્ધિ નારં– જે ગુરુમુખ થાય, તે નાદ સાંભળી શકે... સરખા ‘સિધ-ગોટે રામકલી, મ૦ ૧-૬૫: अनहद बाणी गुरमुखि जाणी बिरलो को अरथावे ।। – ગુરુમુખ થનાર અનાહત નાદ સાંભળી શકે કઈ વિરલે તે કમાણી કરે. નાવુિં એટલે અનાહત નાદ, જે પરમાત્માને જ ધારણ કરતો હોય છે. “fasવોટ” રામકલી મ૦ ૧-૫૪માં ગુરુ નાનક જણાવે છે કે, સુંનું સવકુ અપરિ ઘરે-'શૂન્યમાં ગાજતો અનાહત નાદ અપરંપાર પરમાત્માને ધારણ કરતે હોય છે.' વળી ત્યાં જ પદ પ૩માં તે કહે છે – नउ सर सुभर दसवै पूरै तह अनहत सुन बजावहि तूरें। साचै राचे देखि हजूरे घटिघटि साचु रहिआ भरपूरै ॥ . - નવ (ઈન્દ્રિય-) દ્વાર બંધ કરીને દશમે દ્વારે પહોંચે, ત્યારે શ્રીકાશ અનાહતનાદની ભેરીએથી ગાજી ઊઠે. પછી ઘટઘટમાં ભરપૂર વ્યાપી રહેલા સત્ય પરમાત્માને હાજરાહજૂર જોતાં, સાધક તે સત્ય પરમાત્મામાં લીન થઈ જાય. ૫૦-૬ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પંજથી કડી ૪૦: કુમુવિ રહિમા સમ – ગુરુમુખ થનારો પરમાત્મામાં સમાઈ ગુરુ નાનક પૂરા અતવાદી છે. સચખંડની છેલ્લી ભૂમિકાએ પહોંચ્યા પછી જીવ-જગત અને ઈશ્વરને દ્વૈતભાવ રહેતું નથી. સત્ય પરમાત્મા એક જ રહે છે. તેથી ગુરુ નાનકનાં પદેમાં પરમાત્માને સાક્ષાત્કાર કરવાને બદલે કે પરમાત્માને પામવાને બદલે પરમાત્મામાં સમાઈ જવાનો ઉલ્લેખ જ મુખ્યત્વે આવે છે. જીવભાવ-જગત એ બધું છે ખરું, પણ જીવે તે કોટલું તેડીને પાછા એક'રૂપ થઈ જવાનું છે. તે સ્થિતિએ પહોંચ્યા પછી ‘એક’ સિવાય બીજું કાંઈ રહેતું નથી.' - કડી ૧ : શુ ફર્સ ... સગર ઈવર (શિવ)... - ગુરુ નાનક અહીં તે (કડી ૪૨) એટલું જ કહીને અટકી જાય છે કે, “હું જે જાણું છું, તે જીભે કહી શકતો નથી'; પણ બીજા એક પદ (રાગ મારૂ, ૫૦ ૧, પૂ૦ ૧૦૩૧, ૫-૧૧-૧)માં તે તે કહે છે – सरणि परे गुरदेव तुमारी, तू समरथ दइआलु मुरारी । तेरे चोज न जाणे कोई, तू पूरा पुरखु विधाता हे ॥ - હે ગુરુદેવ, તમારે શરણે પડયા છીએ. તમે સમર્થ, દયાળુ, મુરારિ છો. તમારી શક્તિનો પાર કોઈ પામી શકે નહિ. તમે પૂર્ણ પુરુષ વિધાતા છે. અર્થાત ગુરુ અને પરબ્રહ્મ એક જ છે– જુદા નથી. તેથી ગ્રંથસાહેબમાં ઠેરઠેર આવા ઉલ્લેખ જોવા મળે છે – ગુરુ પરમેસ રાજુ (ગાંડ મ૦ ૫, પૃ ૮૬૪, ૬-૮-રહાઉ)-ગુરુ અને પરમેશ્વરને એક જ જાણે. गुरु मेरी पूजा गुरु गोविंद । गुरु मेरा पारब्रहमु गुरु भगवंतु ॥ .. ગુરુ મે રેડ માં મેવું... (ગાંડ મ૦ ૫, પૃ ૮૬૪, ૭-૯-૧) – ગુરુ જ મારી પૂજા છે, ગુરુ જ મારા ગોવિંદ (પરમેશ્વર) છે, ગુરુ જ મારા પરબ્રહ્મ છે, ગુરુ જ મારા ભગવાન છે, ગુરુ જ મારા દેવ છે; અલખ અને પરમાત્મા પણ તે જ છે. ૧. જુએ “જપુજી કડી ૩૬૦. ૨. શ્રીકૃષ્ણ મુર નામના રાક્ષસને માર્યો હોવાથી તે “મુરારિ' નામે ઓળખાતા. ૩. અમે – અભેદ – અભિન્ન : પરમાત્માથી જુદા નહીં એવા. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આસા-દી-વાર’ [આસા મહેલા ૧] For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક महला'१ बलिहारी गुर आपणे दिउहाड़ी सद वार । जिनि माणसते देवते कीए करत न लागी वार ॥१॥ અર્થ મારા ગુરુને દિવસમાં સો-સો વાર વારી જાઉં- જેમણે (મારા જેવાને) માણસમાંથી દેવતા બનાવ્યા, અને તેમ કરતાં જેમને જરાય) વાર ન લાગી ! [૧]. __ महला २५ जे सउ चंदा उगवहि सूरज चड़हि हजार । एते चानण होदिआ गुर बिन घोर अंधार ॥२॥ . અર્થ સો-સો ચંદ્ર ઊગે અને હજાર-હજાર સૂર્ય (આકાશે) ચડે – એટલું અજવાળું થવા છતાં, ગુરુ વિના ઘોર અંધારું જ રહે. [૨] महला १ नानक गुरू न चेतन्ही मनि आपण सुचेत । छुटे तिल बूझाड़ जिउ सुंबे अंदरि खेत ॥ खेतै अंदर छुटिआ कहु नानक सउ नाह । फलीअहि फुलीअहि बपुड़े भी तन विचि सुआह ॥ ३ ॥ ૧. મહું એટલે ઈશ્વરને સંદેશો ઝીલનાર ગુરુ – પેગંબર. મહલા ૧ એટલે પહેલા ગુરુ નાનક, તેમની આ રચના છે, એમ સમજવું. ૨. વિહાર | ૩. સદ્ વાર - શત વાર–સો વખત. ૪. એટલે મુક્ત. “જપુજી'માં આને બદલે મારા શબ્દ આવે છે. અર્થાત સત્ય પરમાત્માને પ્રાપ્ત કરનાર. ૫. મહલા ૨ એટલે બીજા ગુરુ અંગદને આ શ્લોક છે, એમ સમજવું. ૬. વાન ! ૭. જ્ઞાનપ્રકાશ ગુરુ વિના પ્રાપ્ત ન થાય, એ ભાવ. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ જયથી અર્થ હે નાનક, મનથી પોતાને શાણા માનનારા ગુર્ન સેવતા નથી. તેઓ ફોફ તલના છોડની જેમ, (પાક લણીને) ખાલી કરાયેલા ખેતરમાં પડતા મુકાય છે. નાનક કહે છે કે, ખેતરમાં પડતા મુકાયેલા એમના સો-સોપ માલિક થતા આવે છે. અને બહારથી) તેઓ બાપડા ગમે તેટલા ફળતા-કૂલતા દેખાય, પણ તેમની અંદર તો માત્ર રાખ જ હોય છે. [૩] ૧. જોત | ૨. ન નેતનહી ! – ચિતવતા નથી – શરણે જતા નથી, એવો ભાવ. ૩. ગૂગા ૪. મૂળ - સૂના. ૫. સ૩- શત-સ. ૬. નાહ-નાથ, માલિક. પૂરા ગુરુ મળ્યા ન હોવાથી ગમે તેવા સો સે જણ તેમના ગુરુ થઈ બેસે છે, એ ભાવ. ૭. સુકાઈ ! For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ आसा-दी- वार १ ओंकार सतिनाम करतापुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैभं गुरप्रसादि । આસા (રાગ)ની વાર એક, કાર, સાચું છે નામ જેમનું, જે કર્તાપુરુષ છે, નિર્ભય છે, નિર્વૈર છે, અકાલ-સ્વરૂપ છે, અયોનિ છે, અને સ્વપ્રકાશ' છે, એવા પરમાત્માની તથા સદ્ગુરુની કૃપાથી. [ કુંઢે બસરાવૈ ધુની ] [ટુડ રાજા અમરાજની ધૂન”] पौडी १ आपी है आपु साजिओ आपिन्है रचिओ नाउ । दुयी कुदरत साजीऐ करि आसणु डिठो चाउ || ૧. ‘વાર’ એટલે રણમાં હણાયેલા વીરના રાસડા. તેના ઢાળમાં ગાણું – એવા ભાવ. વધુ વિગત માટે જુઓ ઉપેાઘાત ખંડ ૩. ૨. ‘સાચું’ એટલે કે સફળ – મનના દોષો અને ભ્રમ-અજ્ઞાનને દૂર કરનારું. ૩. ‘અકાલ’ એટલે કે કાલથી પર. કાલ સામાન્ય રીતે કાર્યકારણભાવને આશરે ચાલતી પ્રવૃત્તિથી વિદિત થાય છે. પરમાત્મા પૂર્ણકામ હોવાથી કાર્યકારણ-ભાવની શૃંખલાથી પર છે. ૪. ‘ અયોનિ ’ – એટલે જે બીજા કશામાંથી જન્મ્યા નથી – સ્વયંભૂ છે. ૫. સૈમ – સ્વયંભા — સ્વપ્રકાશ. ચૈતન્યરૂપી સ્વપ્રકાશવાળા. ૬. ટુંડ રાજા અસરાજની કથા આ પ્રમાણે છે– વિચિત્રવીર્ય રાજા ઘડપણમાં બીજું લગ્ન કરે છે. એ જુવાન રાણી, રાજાની પહેલી વારની રાણીના જુવાન પુત્રના પ્રેમમાં પડે છે. પેલા એ પ્રેમ નકારે છે; એટલે નવી રાણી ઘરડા રાજાને ભંભેરે છે કે, તમારો જુવાન પુત્ર મારી લાજ લૂંટવા પ્રયત્ન કરે છે. પાટવી કુંવરને જલ્લાદોને સોંપી દેવામાં આવે છે. તેને દયા આવતાં તેઓ તેના એક હાથ કાપી લઈ રાણીને બતાવવા લાવે છે, અને કુંવરને જંગલમાં જીવતા છાડી દે છે. તે કુંવર પડતા આખડતા, નસીબજોગે, બીજા એક રાજ્યના રાજા બને છે, અને છેવટે દુશ્મનોએ કેદ પકડેલા પોતાના પિતાને છોડાવે છે. ૭. ટુંડ રાજા અસરાજની ‘વાર ’ જે ઢાળમાં ગવાય છે, તે ઢાળમાં ગાળું, એવા અર્થ સમજવો. . એ ઢાળમાં માત્ર પૌડીઓ જ હાવાથી, અહીં પૌડી જ લેવામાં આવી છે. a For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી दाता करता आपि तूं, तुसि देवहि करहि पसाउ । तूं जाणोई समसै दे लै सहि जिंदु कबाउ ॥ – ર ગાણુ ડિટો પાડે ? II ' અર્થ હે પ્રભુ! (નિરંજન નિરાકાર સ્વરૂપ) તમે પોતાની જાતને સર્જનોન્મુખ કરી; અને (સૌથી પ્રથમ) નામ સજર્યું.' – પછી બીજી કુદરત સરજીને તેમાં પોતાનું આસન જમાવી, (પોતાનો ખેલ) પ્રસન્નતાથી નિહાળો છો. હે પ્રભુ! બધાંના દાતા-કર્તા તમે પોતે છો; તમે બધા જીવોને જોઈતું આપો છો અને તેમના ઉપર કૃપા વરસાવો છો. તમે બધાંનું બધું જાણો છો; જીવન બક્ષનાર પણ તમે છો તથા ઘડીમાં પાછું લઈ લેનાર પણ ! – હે પ્રભુ! તમે સૃષ્ટિમાં આસન જમાવીને બેઠા છો, અને બધો ખેલ પ્રસન્નતાથી નિહાળો છો ! [૧] पौडी २ नानक जीअ उपाइकै, लिखि नावै धरमु बहालिआ । ओथै सचे ही सचि निबड़े चुाण वखि कढे जजमालिआ ॥ ૧. વૌરી = પગથિયાંની હારમાળા – નિસરણી. “આસાદીવાર'ની બધી પૌડીઓ ગુરુ નાનકે રચેલી છે. “આસા-દીવાર'ની મૂળ રચના ૨૪ પીંછની હતી. પરંતુ ગાતી વેળા તે દરેક પૌડી પહેલાં અમુક શ્લોકો અને પદો ગવાવા લાગ્યાં હતાં, તેમને પછી “આસા-દી-વારમાં જ સામેલ કરી દેવામાં આવ્યાં. આપણે અહીં ગુરુ નાનકની મૂળ પૌડીઓ જ આપી છે; અને “કીરતની’ રૂપે ગવાવા લાગેલાં પદો તેમ જ શ્લોકો ઉમેરી લીધાં નથી. ૨. બાપુ | ૩. સાનિમો – સજજ કરી – તૈયાર કરી. ૪. જો નાક I ભગવાને સૃષ્ટિ રચતા પહેલાં જીવોના ઉદ્ધારનું સાધન – પિતાનું નામ પ્રથમ રચ્યું, એવો ભાવ. અથવા ગુરુગ્રંથમાં નામ શબ્દ ઘટઘટમાં બિરાજતા નાદને માટે પણ વપરાય છે. તે અર્થમાં સમજીએ તે એવો અર્થ થાય કે, પરમાત્મા સૃષ્ટિ રચવા માટે પોતે પહેલાં નાદ-શબ્દ – કાર બન્યા. કાર વડે જ સઘળી ઉત્પત્તિ થઈ છે એમ “દખણી અંકાર' સૂક્તમાં ગુરુ નાનક જણાવે છે જ– “કારથી જ બ્રહ્મા વગેરે દેવોની ઉત્પત્તિ થઈ; કાર જ એ તવ છે જેણે ચેતનવૃષ્ટિ, શિલા-પર્વત આદિ જડ સૃષ્ટિ (રૂપી દેશ) અને યુગ (રૂપી કાળ)ની ઉત્પત્તિ કરી છે, ઇ૦.” ૫. વાડ ચાહના, પ્રસન્નતા. ૬. સારા પ્રસાદ, કૃપા. ૭. બિંદુ | જીવન. ૮. વાડ ! એક શબ્દ બોલતાં વાર લાગે તેટલામાં. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ આસા-દી-વાર ૩ थाउन पाइनि कुड़िआर मुह काल दोजक चालिआ । तेरै नाइ रते से जिणि गए हारि गए सि ठगणवालिआ || – જિવિ નાવે ધરમુ વહાહિબા || ૨ || અ હે નાનક, પરમાત્માએ વિવિધ જીવો ઉત્પન્ન કરીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (તેમનાં) કર્માનો હિસાબ રાખવા બેસાડયા છે. સાચો હોય તે જ ત્યાં સાચો ઠરે છે; જૂઠો તો વીણીને અલગ કાઢી નંખાય છે. ફૂડ-કપટીને ત્યાં સ્થાન નથી; કાળું મોં લઈને તે નરક-ભેગો થાય છે. હે પ્રભુ! તમારા નામમાં જે રત થયા, તે જીતી ગયા; જે ઠગારાઓ હતા તે હારી ગયા. 3 – પરમાત્માએ જીવો સરજીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (હિસાબ રાખવા) બેસાડચા છે. [૨] पौडी ३ आपीन्है भोगि भोगिकै होइ भसमड़ि भउरु सिधाइआ । ast होआ दुनीदारु गलि संगल घति चलाइआ ॥ अगे करणी कीरति बाचीऐ बहि लेखा करि समझाइआ । थाउ न होवी पर दीई, हुणी सुणीऐ किआ रूआइआ ॥ -- નિબંધે જ્ઞનમુ પાવાના ||૨|| અથ et (જગતમાં) આપબુદ્ધિથી ભોગ ભોગવ્યા કરીને (માણસ) છેવટે રાખ થયો : તેનો જીવ' (પરલોક) સિધાવ્યો. (આ લોકમાં) ગમે તેવો મોટો પ્રતિષ્ઠિત ગણાયો, પણ (યમરાજાએ) ગળામાં સાંકળ નાખીને તેને આગળ લીધો. ૧. નાયૈ ચિલિ । – નામે લખી – ચાપડે તેમનું ખાતું પાડી. ૨. નનમામિા – નનમવાજિબા – નેકીથી – સત્યથી છૂટા પડી ગયેલા. ૩. મનુષ્યજન્મ હારી ગયા - તેમના મનુષ્યજન્મ એળે ગયા. ૪. મદ્ – ભમરો. ૫. જુનીયર । દુનિયાદારી સંભાળનારા – પ્રતિષ્ઠા પામેલા. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પંજથી આગળ (ધર્મરાજાના દરબારમાં) તેની (સારી-ખોટી) કરણી વાંચવામાં આવી અને ચોપડામાં લખેલો હિસાબ કરી બતાવવામાં આવ્યો. તેને પગ મૂકવાનું સ્થાન પણ ક્યાંય રહ્યું નહિ; હવે ગમે તેટલું કલ્પાંત કરે, પણ તેને કોણ સાંભળે? – ખરે જ, અંધ મનવાળા મૂરખે એનો મનુષ્ય-જન્મ એળે ગુમાવ્યો! [૩] વૌવી नदरि करहि जे आपणी ता नदरी सतिगुरु पाइआ । एहु जीउ बहुते जनम भरंमिआ ता सतिगुरि सबदुः सुणाइआ ।। सतिगुर जेवडु दाता को नही सभि सुणिअहु लोक सबाइआ। सतिगुरि मिलिऐ सचु पाइआ जिन्ही बिचहु आपु गवाइआ ॥ – ગિનિ સવા સંજુ વૃક્ષારૂ ક | અર્થ પરમાત્મા કૃપાદૃષ્ટિ કરે, ત્યારે સદ્ગુરુનો ભેટો થાય. કેટલાય જન્મોથી આ જીવ ભટક્યા કરતો હતો ત્યારે આ જન્મમાં) સદગુરુએ તેને પરમાત્માનું નામ સંભળાવ્યું. સદ્ગુરુ જેવા મોટા દાતા કોઈ નથી, તે લોકો, સૌ સાંભળો – રસગુરુ મળે ત્યારે સત્ય પરમાત્મા પમાય – સદ્ગુરુ આપણાં અંતરમાંથી (તુચ્છ અને મિથ્યા એવું) હુંપણું દૂર કરે, – –અને પરમ સત્ય એવા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે. [૪]. पौडी ५ नाउ तेरा निरंकारु है नाइ लइऐ नरकि न जाईऐ । जीउ पिंडु सभु तिसदा, 'दे खाजै' आखि गवाईऐ ॥ ૧. સૌ – આગળ, પરલોકમાં. ૨. સરળ રતિ (કૃતિ કર્મ). ૩. નરિ ! – નજર. ૪. સવા ૫. સો સ,- એકમાત્ર સત્ય એવા પરમાત્મા). ૬. ગુફાફડ્યા. – સાક્ષાત્કાર કરાવે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આસાદો-વાર ૬ जे लोडहि चंगा आपणा करि पुनहु नीचु सदाईऐ । जे जरवाणा परहरै जरु वेस करेदी आईऐ ॥ –ો હૈ ન મરી પાછું ૧ / તારું નામ, હે પ્રભુ, નિરંકાર - પવિત્ર છે; એ નામ જપીએ તો નરક ટળે. સૌ જીવ અને પિડ તારાં છે. પછી (અમને) “ખાવાનું આપ” – એમ માગવા બેસવું) એ બોલી બગાડવા જેવું છે. જે પ્રાણી પોતાનું ભલું ચાહે, તેણે પુણ્યકર્મ કરવાં, અને નમ્રતા ધારણ કરવી. મોતને ભૂલવા જશો તોપણ વૃદ્ધાવસ્થા પોતાનો આગવો વેશ લઈને આવી પહોંચવાની જ - –માપિયું ભરાઈ રહે, ત્યારે કોઈ અહીં રહી શકતું નથી. ] पौडी ६ बिनु सतिगुर किनै न पाइओ बिनु सतिगुर किनै न पाइआ । सतिगुर विचि आपु रखिओनु करि परगटु आखि सुणाइआ ॥ सतिगुर मिलिऐ सदा मुकतु हैं जिनि विचहु मोहु चुकाइआ । उतमु एहु बीचारु है - जिनि सचे सिउ चितु लाइआ, - જ્ઞાનવનું વાતા પાડ્યા છે ૬ છે. ૧. નીવું સારું - (પોતાની જાતને) નીચ કહેવરાવવી. મોટાભા – ગુરુ થવા ન બેસી જવું. ૨. ધોળા વાળ, બોખું મેં, કરચલી પડી ગયેલી ચામડી ઇ. ૩. વો – અનાજ માપવા ૨૫ શેર વજનનું (પહેલાં વપરાતું) માપિયું. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પ જગથી અ સદ્ગુરુનો ભેટો થયા વિના કોઈ પરમાત્માને પામી શકયું નથી – કોઈ જ નહીં. હર્ સદ્ગુરુની અંદર (પરમાત્માએ) પોતાની જાતને સ્થાપી છે; તેથી સદ્ગુરુ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરી બતાવે છે અને કહી સંભળાવે છે. અંતરમાંથી (સર્વ પ્રકારનો) મોહ દૂર કરનારા સદ્ગુરુ મળે, તો હહંમેશને માટે મુક્ત થવાય. આ ઉત્તમ તત્ત્વવિચાર છે કે, જે સાચા (ગુરુ) સાથે ચિત્ત જોડે, - – તે જગતના જીવન એવા પરમ દાતા પરમેશ્વરને પામે ! [૬] पौडी ७ सेव कीती संतोखीई जिन्ही सचो सचु धिआइआ । ओन्ही मंदै पैरु न रखिओ करि सुक्रितु धरमु कमाइआ ॥ ओन्ही दुनीआ तोड़े बंधना अनु पाणी थोड़ा खाइआ । तूं बखसीसी अगला नित देवहि चहि सवाइआ - • વરિબારે વડા પાબા || ૭ || - અથ તે ભક્તોએ (સાચી) સેવા કરી કહેવાય, જેઓ સત્ય એવા પરમાત્માનું જ ધ્યાન-ચિંતન કરે. તેઓ પાપમાં (કદી) ડગ ભરે નહીં; તથા સત્કૃત્યો કરીને ધર્મ આચરે. તેઓ દુનિયાદારીનાં બંધનો તોડી નાખે અને અલ્પ આહારપાણી કરે. હે પ્રભુ ! તેમના ઉપર તું પરમમ કૃપા વરસાવે છે; તું નિત્ય આપ્યા કરે છે, અને એ પાછું રોજ સવાયું વધતું જાય છે. ૧. ‘અને એ વસ્તુ પરમાત્માએ પોતે જ પ્રગટ કહી સંભળાવી છે” – એવેદ્ય અર્થ પણ લેવાય. ૨. સદ્દા | ૩. ઉતમુ । ૪. સંતોષીરૂં – સંતોષી – ભક્ત, ૫. બાર્બી – પ્રથમ કોટીની. ૬. વીતી । For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ . આરમી વાર ૮ - मेवा १. हाताने तो 48 - स्तुति' ने पामी १४५. [७] पौडी ८ सचा साहिबु एकु तूं जिनि सचो सचु वरताइआ । जिसु तं देहि तिसु मिले सचु ता तिन्ही सचु कमाइआ || सतिगुरि मिलिऐ सेचु पाइआ । जिन्हकै हिरदै सचु वसाइआ ॥ मूरख सचु न जाणन्ही मनमुखी जनमु गवाइआ - - विचि दुनीआ काहे आइआ ॥ ८ ॥ અર્થ हे भावि, तुं से सायो छे; साया सेवा (तने પામવાનો) સાચો માર્ગ પણ પ્રવર્તાવ્યો છે. પરંતુ જેને તું પોતે બક્ષે, તે એ માર્ગ પામે, અને તે એને આચરે પણ. જેમના હૃદયમાં સત્ય એવા પરમાત્મા પ્રગટ થયેલા છે તેવા સદ્ગુરુ મળે, તો પરમાત્માનો સાચો માર્ગ પમાય. પોતાના મનની મોજને અનુસરનારો મૂરખ સાચો માર્ગ પામી ન શકે, તેનો જન્મ એળે જવાનો – - ते मास 20 हुनियामi orarयो । | अम? [८] पौडी ९ भगत तेरै मनि भावदे दरि सोहनि कीरति गावदे । नानक करमा बाहरे दरि ढोअ न लहनी धावदे ॥ इकि मूल न बुझनि आपणा अणहोदा आपु गणाइदे । हउ ढाढीका नीच जाति होरि उतम जाति सदाइदे ॥ - तिन्ह मंगा जि तुझै धिआइदे ॥ ९॥ . १. वडिआई-१ - स्तुति १. २. साहिबु । 3. सचु - सत्य ५२मात्माने पामपानी साय मार्ग. ४. कमाइआ । ५. वसाइआ - साया छ - प्रगटपले खेा छ (अप्रापि तो सर्वत्र छ ।). ६. मनमुखी । For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પઘંથી અથ હે પ્રભુ, તારા ભક્તો તને ગમે છે, તારા દ્વારે તારી કીર્તિ ગાતા તેઓ સોહાય છે! હે નાનક, જેઓ પ્રભુની કૃપાથી વંચિત રહે, તેઓ પ્રભુના ' દ્વારનો આશરો ન પામી, ભટક્યા કરે છે. કેટલાક પોતાનું જે એક મૂળ, તેને પામ્યા વિના પોતે જેવા નથી તેવા પોતાને ગણાવે છે. કેટલાક પોતાને ઉત્તમ જાતિના કહેવરાવે છે. હું (નાનક) . . તારો ચારણ, તો નીચ જાતિનો છું; - જેઓ નિરંતર તારું ધ્યાન ધરે છે, તેઓનું દર્શન હું વાંછું છું. [૯] पौडी १० दानु महिंडा तली खाकु ને જિજે ત મeતરિ રે I - कूड़ा लालचु छड्डीऐ . ___होइ इकमनि अलखु धिआईऐ ॥ फलु तेवेहो पाईऐ નેહી શર માર जे होवै पूरबि लिखिआ તા દૂર તિનાવી પડે છે. – મતિ થોરી સેવ વિશે | ૨૦ || અર્થ (સંતોના ચરણની) ચપટીક રજ હું યાચું છું. તે મળે તો મારા મસ્તકે ચડાવું. ૧. વાહ૨. ઢોસા ૩. અર્થાત પરમાત્મા. ૪. મુક્ત – જ્ઞાની. ૫. સવારે (સંસ્કૃત રાલ્ફાય ઉપરથી). અર્થાત બ્રાહ્મણ કહેવરાવે છે. ૬, અ-બ્રાહ્મણ. ૭. તિહું ! તેમનું દર્શન કે સેબત). ૮. તી – ચપટીક For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૫ આસાદી-વાર ૧૫ (જેથી) મિથ્યાની લાલચ છોડીને, એક-મન થઈ, “અલખ” પરમાત્માનું ધ્યાન ધરતા થવાય. જેવાં કર્મ કર્યો હોય, તેવું ફળ મળે; પૂર્વ જન્મનાં પુણ્યના લેખ લલાટે લખાયા હોય, તો સંતોની ચરણરજ મળે! - પરંતુ કમઅક્કલ એવા આપણે સંતોની સેવા ગુમાવ્યા કરીએ છીએ! [૧૦] पौडी ११ धुरि करमु जिन्हा कउ तुधु पाइआ, ઓ તા તિહીં વસમુ ધિગારૂબા | एन्हा जंताकै वसि किछु नाही, - તુ વેરી નાતુ કપાસ , इकनानो तूं मेलि लैहि, િસાદુ તુવું જુગાર્મ | गुर किरपाते जाणिआ, जित्थै तुधु आपु बुझाइआ ॥ – સને ફ્રી સરિ મારૂગા ! ?? જેમના ભાગ્યમાં તે પહેલેથી લખ્યું હોય, તેઓ પોતાના ખસમ (પરમાત્મા)નું ધ્યાન ધરી શકે. - આ જીવોના હાથમાં કશું નથી; તે આ વિવિધ પ્રકારની સૃષ્ટિ રચી છે. કેટલાકને તું તારો મેળાપ કરાવે છે, ત્યારે કેટલાકને તું તારાથી દૂર રાખે છે. જેઓને તું પોતે દર્શન કરાવવા ઇચ્છે છે, તેઓ ગુરુકપાથી તને પામી શકે છે.' ! – બુઝાવવા - સાક્ષાત્કાર ૧. આર ૨. પુરિ – પહેલેથી. ૩. વૃક્ષો કરાવવા. ૪. વાળમા ! For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પંજચથી – તેઓ સહજભાવે સત્ય એવા તારામાં સમાઈ જાય "छे. [११] पौडी १२ पड़िआ होवै गुनहगारु ता ओमी साधु न मारीऐ । जेहा घाले घालणा तेवेहो नाउ पचारीऐ ॥ ऐसी कला न खेडीऐ जितु दरगह गइआ हारीऐ । पड़िआ अतै ओमीआ वीचारु अग्गै वीचारीऐ ॥ . - मुहि-चलै सु अगै मारीऐ ॥ १२ ॥ અર્થ (२६) खोय, ५. हुकृत्य ४२ तो (नने स याय); અણપઢ હોય પણ સત્કર્મી હોય તેને સજા નથી કરાતી. જેવાં કર્મ કરે તેવો માણસ ગણાય. એવી રમત ન રમવી, જેથી પરમાત્માના દરબારમાં જઈને डारी ४. ભણેલાનો કે અણપઢનો પરમાત્માના દરબારમાં સાચો ન્યાય थाय छ.५ - मनस्वीपणे पते, तेने आण भार ५४ानो ! [५२] पौडी १३ सतिगुरु विटहु वारिआ जितु मिलिऐ खसमु समालिआ । जिनि करि उपदेसु गिआन अंजनु दीआ इन्ही नेत्री जगतु निहालिआ ॥ खसमु छोडि दूजे लगे डुबे से वणजारिआ । सतिगुरु है बोहिथा विरलै किनै वीचारिआ ॥ - करि किरपा पारि उतारिआ ॥ १३ ॥ १. ओमी (२०२०) २. साधु । 3. घाले घालणा - Gधम भ . . . नाउ पचारीए - ते नाम 43 - देवेनामे मोजमा५. ५ वीचारीए । ६. मुहिग्चलै - સદ્દગુરૂ પાસેથી ઉપદેશ કે માર્ગદર્શન પામ્યા વિના મનસ્વીપણે વર્તે છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ આસા-દી-વાર ૧૪ અર્થ મારા સદ્ગુરુને વારી જાઉં – જેમનો સંગ થતાં હું પરમાત્માને સ્મરતો થયો. તેમણે ઉપદેશ આપીને મારાં નેત્રોમાં જ્ઞાનરૂપી આંજણ આંક્યું, જેથી તે નેત્રો વડે જગતને હું (સાચે સ્વરૂપે) નિહાળવા લાગ્યો.' જે સાધકો સાચા ખસમને છોડીને બીજે લાગે છે, તે (ભવસાગરમાં) ગોતા ખાયા કરે છે. સદ્ગુરુ (એકમાત્ર) તારી શકે એવું જહાજ છે; કોઈ વિરલો એ વાત સમજે છે, – અને જે સમજે છે, તેને સદ્ગુરુ કૃપા કરીને પાર ઉતારે છે. [૧૩] कपड़ रूपु सुहावणा, छडि दुनीआ अंदरि जावणा । मंदा चंगा आपणा, आपे ही कीता पावणा ॥ हुकम कीए मनि भावदे, राहि भीडै अग्गै जावणा । नंगा दोजकि चालिआ, ता दिस्सै खरा डरावणा ॥ – ર અ૩મા પ્રોતાવMI || 8 || અર્થ . શરીરનું રૂપ તો સુંદર છે, પણ તેને દુનિયામાં પાછળ મૂકીને જવાનું છે. પોતે કરેલાં સારાં-નરસાં કર્મોનું ફળ (ત્યાં તો) મળવાનું છે. આ લોકમાં ભલે મનગમતા હુકમ કર્યા, પણ આગળ બહુ વસમો માર્ગ કાપવાનો છે. ૧. સમજવા લાગ્યો – એવો ભાવ. ૨. વળઝારિબા – સેદો-વેપાર કરવા નીકળેલા વેપારી – સાધક જીવ. ૩. ૩ – એટલે શરીર – જીવ જે ઓઢીને આવે છે તે. ૪. હે મીલૈ– ભીડાયેલ – સાંકડે માર્ગ. નરકનો માર્ગ બહુ સાંકડો છે, એવી માન્યતા છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ પંજJથી નરકમાં જ્યારે તેને ઉધાડો કરીને લઈ જાય છે, ત્યારે તે કેવો ડરામણો દીસે છે! – પાપકર્મ કરનારને અંતે) પસ્તાવાવારો છે." [૧૪] साहिबु होइ दइआलु किरपा करे ता साई कार कराइसी । सो सेवकु सेवा करे, जिसनो हुकम मनाइसी ॥ __ हुकमि मंनिऐ होवै परवाणु તા રમેશ મહું રૂણી | खखमै भावै सो करे मनहु चिंदिआ सो फल पाइसी ॥ – તા તાહિ પૈથા વારૂણી ૨૫ // અથ સાહેબ દયાળુ થઈ કૃપા કરે, તો આપણી પાસે તે કર્મ કરાવે (જે તેમને ગમતાં હોય). તે જેની પાસે પોતાનો હુકમ મનાવરાવે, તે સેવક તેમની સેવા કરી શકે. થાય હુકમ માથે ચડાવીએ, તો પરવાનો મળે અને આપણે તેમના મહેલમાં પ્રવેશ પામીએ. માલિક પ્રસન્ન થાય એવું જે કરે, તે સેવક મનચિંતવ્યું ફળ પામે. – તેવા જનને પરમાત્માના દરબારમાં (શાલ-દુશાલા) ઓઢાડવામાં આવે. [૧] ૧. સુલતાન ઇબ્રાહીમખાન લેદીને સંબોધીને આ કહેવાયું છે, એમ કેટલાક માને છે. ૨. સારું ર ૩. દુમ મારી . દરબારનું રૂપક હોવાથી તે પરિભાષા છે. ૪. મનિ. ૫. હો રિવાજી – માન્ય રખાય. ૬. પૈધા રાણી – પહેરાવવામાં આવે છે. રાજાના દરબારમાં રાજા જેના ઉપર પ્રસન્ન થાય, તેને શાલદુશાલાથી નવાજવામાં આવે છે કે શિરપાવ આપવામાં આવે છે. તે રૂપક અહીં રાજાધિરાજ પરમાત્માના દરબાર માટે વાપર્યું છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આસાદી-વાર ૧૬ पौडी १६ चिते अंदर सभुको वेखि नदरी हेठि चलाइदा | आपे दे वडिआईआ, आपे ही करम कराइदा || as वडा व मेदनी सिरे, सिरि धंधै लाइदा । नदरी उपठी जे करे, सुलताना घाहु कराइदा || - दरि मंगनि भिख न पाइदा ।। १६ ।। અ ભગવાનની જાણમાં સૌ કાંઈ છે, બધું જોઈ-તપાસીને પોતાની નજર હેઠળ તે ચલાવે છે. પોતે જીવોને (મુક્તિરૂપી) વડાઈ બક્ષે છે, અને પોતે ( संसारभां लटावी ) उभे उरावे छे. આ અફાટ વિશ્વમાં તે સૌથી મોટો છે; દરેકને તેણે પોતપોતાને કામે લગાડયું છે. 6 તે પોતાની કૃપા પાછી ખેંચી લે, તો મોટો સુલતાન પણ (तुच्छ) भिखारी जनी भय; – અને ઘેરઘેર ભીંખ માગવા છતાં બટકું રોટલોય ન पामे. [१६] पौडी १७ तुरे पलाणे पण वेग हर रंगी हरम सवारिआ । कोठे मंडप माड़ीआ लाइ बैठे कर पासारिआ || १. वड मेदनी सिरे । २. नदरी उप्रठी करे । 3. भिख । For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૦૭. પંજચથી चीज करनि मनि भावदे हरि बुझनि नाही हारिआ । करि फुरमाइसि खाइआ ___वेखि महलति मरणु विसारिआ ॥ - મારું નવનિ હારિબા | ૭ | અર્થ પલાણેલા પવનવેગી ઘોડા, દરેક પ્રકારના રંગવાળી (સ્વરૂપવતી) સ્ત્રીઓથી શોભીતું અંત:પુર – મહેલો, મંડપો અને માળિયાં – આ બધું ભેગું કરીને નિરાંત વાળીને બેસે છે – અને મનભાવતા ભોગ ભોગવે છે; પરંતુ હરિ પરમાત્માને ઓળખ્યા વિના તેઓ જનમ હારી જાય છે. ફરમાયશો કરી કરીને તેઓ (મિષ્ટ વાનીઓ તૈયાર કરાવીને) આરોગે છે, અને પોતાની મહેલાતો નિહાળી નિહાળીને મોતને વીસરી જાય છે. – પરંતુ વૃદ્ધાવસ્થા આવતાં તેમનું જોબન હતું-ન હતું થઈ જાય છે. [૧૭] पौडी १८ सतिगुरु वड्डा करि सालाहीऐ નિ વિવિ વલીના વડિયા | सहि मेले ता नदरी आईआ जा तिसु भाणा ता मनि वसाईआ ॥ करि हुकमु मसतकि हत्थु धरि વિ૬ મારી વર્દીમાં બાફૂંગા ! - સહિ તુ નવ નિધિ પાર્ગ / ૨૮ ૧. વરિ પરિમા – હાથ પહોળા કરીને નિરાંત વાળીને બેસે છે. ૨. વીર - રોગ. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આસાદી વાર ૧૯ ૧૧ અર્થ સદ્ગુરુને પરમ શ્રેષ્ઠ માનીને તેમની સ્તુતિ કરો! તે સર્વોત્તમ ગુણોનો ભંડાર છે. ભગવાન મેળાપ કરાવે, તો સદ્ગુરુનાં દર્શન થાય.' ભગવાનની મરજી થાય, તો સદ્ગુરુ મનમાં વસે. સદ્ગુરુ (આપણે) માથે હાથ ધરી, હુકમ કરીને આપણી અંદરની બધી બુરાઈઓ હાંકી કાઢે. – સદ્ગુરુ પ્રસન્ન થતાં નવે નિધિ પ્રાપ્ત થયા જાણો ! [૧૮] सभु को आखै आपणा . - નિહ નાહી સો ગુણ છઠ્ઠી / कीता आपो आपणा ગા હી હૈરવ સંઢીખે * जा रहणा नाही ऐतु जगि તા #રંતુ જારવિ હૃરી છે . मंदा किसै न आखीऐ पड़ि अक्खरु एहो बुझीऐ ॥ . – મૂર નાઢિ સુષિ ૨૬ . પ્રભુને સૌ કોઈ “પોતાના' કહે છે. પોતાના જે કહેતો નથી, એવો કોઈ કાઢી તો બતાવો ! પરંતુ પોતે કરેલાં કર્મોનો હિસાબ દરેકને ચૂકવવો પડે છે. આ જગતમાં જો કાયમ રહેવાનું નથી, તો પછી અભિમાનમાં શાને ખુવાર થવું? કોઈને કમઅકકલ કહેવો નહિ; વિદ્યા મેળવીને એટલું તો સમજી લેવું. - મૂરખ સાથે વળી વાદવિવાદ શો? [૧૯] ૧. નટરી નારંગા – નજરે પડે- દૃષ્ટિગોચર થાય. ૨. દ્િ ગર્વ | For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી पौडी २० आपे ही करणा कीओ, कल आपे ही ते धारीऐ । देखहि कीता आपणा, धरि कच्ची पक्की सारीऐ ॥ जो आइआ सो चलसी, सभु कोई आई वारीऐ । जिसके जीअ पराण हहि, किउ साहिबु मनहु विसारीऐ ॥ – બાપળ હથી બાપળી, બારે હી #ગુ સવારી | ૨૦ || અર્થ હે પ્રભુ! તમે જ (આ) સૃષ્ટિ રચી છે, અને તમે પોતે જ પોતાનું સત્તા-સામર્થ્ય તેમાં પૂર્યું છે. પછી શેતરંજની કાચી-પાકી સોગઠીઓની જેમ (જીવોને) ગોઠવીને તમે પોતાનો ખેલ નિહાળો છો. પોતાનો વારો આવે એટલે આવનારું સૌ કોઈ ચાલતું થાય છે. તો પછી જેણે આ જીવ અને પ્રાણ દીધા છે, તે પ્રભુને કેમ મનમાંથી વિસારાય? – (ડાહ્યા માણસે) પોતાનું કામ પોતાને હાથે સુધારવું ઘટે! [૨૦] पौडी २१ जितु सेविरे सुखु पाईऐ, सो साहिबु सदा समालीऐ । जितु कीता पाईऐ आपणा, सा घाल बुरी किउ घालीऐ ॥ मंदा मूलि न कीचई, दे लंमी नदरि निहालीऐ । जिउ साहिब नालि न हारीऐ, तेवेहा पासा ढालीऐ ॥ – છુિં સાથે ૩ર ઘાટી / ર? / અર્થ * જે સ્વામીને સેવવાથી સુખ મળે છે, તે સ્વામીને સદા યાદ કરો. આપણે કરેલાંનું ફળ આપણે જ ભોગવવાનું હોય, તો પછી બૂરાં કામ શા માટે કરવાં? ૧. ૪ / ૨. સારી ! ૩. તા - કૃતિ, સર્જન. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આસાદીવાર ર૩ લાંબી દષ્ટિથી નિહાળીને ખોટાં કામ સમૂળા ન કરો. પરમાત્મા સમક્ષ હારી ન જઈએ એવા પાસા ઢાળ ! – કંઈ લાભ થાય તેવું કામ કરે ! [૨૧] पौडी २२ चाकरु लागे चाकरी, जे चल्लै खसमै भाइ । . हुरमति तिसनो अग्गली, ओहु वजहु मि दूणा खाइ ॥ खसमै करे बराबरी, फिरि गैरति अंदरि पाइ । वजहु गवाए अगला, मुहे मुहि पाणा खाइ ॥ जिसदा दित्ता खावणा तिसु कहीऐ साबासि । – નાન ટુ ન વરુ नालि खसम चलै अरदासि ॥ २२ ॥ અર્થ કોઈ ચાકર ચાકરી કરવા રહે, અને માલિકને ગમે તે પ્રમાણે વર્તે, તો તેની ઈજજત પણ સારી બંધાય અને તેને પગાર પણ બમણો મળે. પણ માલિક સાથે બરાબરી કરવા જાય, તો વિચ્છેદ ઊભો થાય; પહેલાંનો પગાર પણ ગુમાવે અને ઉપરથી જૂતાં ખાય તે જાદાં! જેનું આપેલું ખાઈએ, તેનો ધન્યવાદ કરવો ઘટે. – નાનક કહે છે કે, માલિક આગળ હુકમ ન હોય, ત્યાં તો વિનંતી કરવી ઘટે. [૨૨] . - પૌલી ૨૩ नानक अंत न जापन्ही, हरि ताके पारावार । आपि कराए साखती, फिरि आपि कराए मार ॥ ૧. ૪મી નર – લાંબી નજરે. ૨. આદું – લાભ. ૩. દુમતિ | ૪. ઝરી | ૫. Rૌરતિ . ૬. મુદ્દે - ટાય. ૭. મુહિ– માં ઉપર. ૮ ગરાસિ | For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ • ૫ જગથી इन्हा गली जंजीरीआ, इकि तुरी चड़हि बिसीआर । आपि कराए करे आपि, हउ कै सिउ करी पुकार ॥ - नानक करणा जिनि कीआ फिरि तिस ही करणी सार ॥ २३ ॥ અ હે નાનક, હરિ પ્રભુનો કશો તાગ પામી શકાતો નથી. તે પોતે સર્જન કરે છે, અને પાછા પોતે સંહાર કરે છે. કેટલાકના ગળામાં જંજીર છે, અને કેટલાક અનેંક' (ઉત્તમ). ઘોડાઓ ઉપર સવારી કરે છે. તે પોતે કરાવે છે, અને પોતે (બધું) કરે છે; પછી હું કોની આગળ ફરિયાદ કરવા જાઉં? – નાનક કહે છે, જેણે પોતે આ બધું સર્જ્ય છે, તે જ તેની સંભાળપ પણ લેશે ને? [૨૩] पौडी २४ वडे कीआ वडिआईआ, किछु कहा कहणु न जाइ । सो करता कादर करीमु, दे जीआ रिजकु संबाहि ॥ साई कार कमावणी, धुरि छोडी तिने पाइ । '', नानक एकी बाहरी, होर दूजी नाही जाइ ॥ -સો જરે નિતિભૈ નાદ્ ॥ ૨૪ ॥ અથ મહાન પ્રભુની વડાઇનું વર્ણન કઈકે કરવું હોય તોય કરી શકાતું નથી. તે પ્રભુ સૌનો કર્તા છે, સર્વશક્તિમાન છે, કૃપાળુ છે; બધા જીવોનું ખાવાનું તે જોગવે છે. ૧. પારાવાર – આ છેડો કે પેલા છેડા – તેના કશે અંત પામી શકાતા નથી. ૨. સાવતી । ૩. રાય્ મારી – વિનાશ – સંહાર કરે છે. ૪. વિશીમાર । ૫. સાર – સારસંભાળ. ૬. હ્રા | ૭. મુ | ૮. રિન । For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આસા-દી-વાર ૨૪ ૧૦૫ પરમાત્માએ જે કામ આપણે માટે પહેલેથી ફરમાવી રાખ્યું હોય, તે જ આપણે કરવું ઘટે. હે નાનક, એ એક (પરમાત્મા) સિવાય બીજું કોઈ સ્થાન નથી (જેનું શરણું લેવાય). તેથી – તે કામ કરવા જે તેની મરજી અનુસાર હોય.” [૨૪] ૧. પુરા ૨. વારિ – બહાર-સિવાય. ૩. વારૂ–જગા, સ્થાન. ૪. જપુજીની પહેલી પૌડીમાં પણ જણાવ્યું છે – દુર રાખું વ૮TI ...” –બસ (પરમાત્માના) હુકમ અનુસાર (તેની સરસા રહીને) ચાલે...' For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ हरि चरणकमल - मकरंद लोभित मनो अनदिनो मोहि आही पिआसा । कृपाजलु देहि नानक सारिंग कउ होइ जाते तेरै नामि बासा ।। હે પ્રભુ, તમારા ચરણ-કમળના મકરંદ રસ ઉપર લોભાયેલા મારા મનની પ્યાસ રાત-દિવસ બુઝાતી નથી; તો ચાતક પક્ષીની પેઠે (મેબિંદુ માટે) તલસતા નાનક ઉપર તમારું કૃપા-જલ વરસાવા, જેથી તમારા નામમાં તે લૌન થઈ જાય ! . [રાગ ધનાસરી, મ૦ ૧, પૃ૦ ૬૬૩ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩ સિધ-ગોટિ [સિદ્ધો સાથે વાર્તાલાપ] (રાગ રામકલી, મહલા-૧) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ गगनमै थाल रवि चंदु दीपक बने तारिका मंडल जनक मोती । धूपु मलआनलो पवणु चवरो करे सगल बनराइ फूलंत जोती ॥ कैसी आरती होइ भवखंडना तेरी आरती अनहता सबद बाजंत भेरी ॥ ગગનરૂપી થાળ છે, સૂર્ય અને ચંદ્ર બે દીવા છે, તારાઓનું મંડળ (એ થાળમાં વિખેરેલાં) મોતી છે, (ચંદન વૃક્ષોથી છવાયેલા) મલય પર્વત ઉપરથી આવતા પવનનો ધૂપ છે, વાયુદેવ ચમર ઢોળે છે, ફૂલોથી ખીલી ઊઠેલી આખી વનરાજી (આરતીની સળગતી) શગો છે, અને અનાહત નાદરૂપી ભેરીઓ (સતત) વાગ્યા કરે છે. હે ભવ-ખંડન પરમાત્મા, એવા તમારી બીજી આરતી હું શી ઉતારું ? [રાગ ધનાસરી, મ૦ ૧, પૃ૦ ૬૬૩ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ सिध-गोसटि સિદ્ધ-ગોષ્ઠી १ ॐकार सतिगुर प्रसादि એક, કાર (એવા પરમાત્મા) અને સદ્ગુરુના કૃપાપ્રસાદથી सिध सभा करि आसणि बैठे * “સંત સમા નૈરો' ! नानक० "तिसु आगै रहरासि हमारी - સવા બાર બાર ! "मसतकु काटि धरी तिसु आगै तनु मनु आगै देउ “नानक संतु मिलै सचु पाईऐ સહં મારું ? | - - અર્થ સિદ્ધ' જોગીઓની જમાત આસન લગાવીને બેઠી હતી. તેઓએ (નાનકને આવેલા જોઈ) “સંતસભાનો જ્ય!' પોકાર્યો. (ગુરુ નાનકે સામા નમસ્કાર કરતાં કહ્યું :-) અપરંપાર (પરમાત્મા-સ્વરૂપ) એવા સંતને અમારા પણ નમસ્કાર! (સદ્ગુરુ) સંત આગળ મસ્તક કાપીને ધરી દઈએ; – તન અને મન પણ! સંત મળે તો સત્ય એવા પરમાત્મા પમાય; અને તો સહજભાવે પરમાત્માના ગુણ ગવાય ! [૧]– ૧. ગોરખનાથના પોથના સાધુ-જોગી “સિદ્ધ' નામે ઓળખાય છે. ૨. રાસ ! ૩. સ૩ / ૪. નાં – જશ-યશ-ગુણ. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જથી ૧૧છે. - [નાન – રાષ્ટ્ર) “વિના મવી ર યુવા હો સાર સંઘ વિનું મુwત ન જોરૂ” | રહa | सिद्ध० 'कबन तुमे किआ नाउ तुमारा વડનું મારજાનુ મુબાર ' नानक० “साचु कहउ अरदासि हमारी હૃક સંત વરિ ગાય !” સિદ્ધ, “હે સહુ હું રહી વાત # આવ૬ ગાદો नानकु, बोले सुणि बैरागी જિના સુમારે રાહો' | ૨ | અથ નિાનક – ચાલુ ] “બાકી, માત્ર રખડ્યા કરવાથી કશું ન વળે, સત્ય-(પરમાત્મા)ને પામીએ, તો મુક્ત થવાય; પરંતુ સદ્ગુરુ પાસેથી સાચું નામ પામ્યા વિના કોઈ (પરમાત્માને પામી ન શકે કે) મુક્ત થઈ ન શકે.” [ધ્રુવ ]. (સિદ્ધોએ પૂછ્યું :-) તું કોણ છે? તારું નામ શું? કયો તારો માર્ગ છે, અને કયું તારા જીવનનું લક્ષ્ય છે?' (નાનકે જવાબમાં કહ્યું :-) મારી અરજ છે, – હું સાચું કહું છું કે, હું સંતજનો ઉપર વારી જનાર તેમનો દાસાનુદાસ છું.” (સિદ્ધોએ પૂછ્યું :-) * ૧. મવી – ભમ્યા કરવાથી. ૨. સર – સત્ય-પરમાત્મા વડે–તેમનામાં લીન થવાથી. ૬. સુવા - શુચિ – પવિત્ર-મુક્ત. ૪. સાવ સર | પ. કુમાર- મનેરથ; જીવનનું લક્ષ્ય. ૬. ગરાસિ | For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સિધન્ગોસતિ ૩ ‘તું કયાં બેસે છે-ઊઠે છે, અને કયાં રહે છે? ભલાદમી, નું કયાંથી આવ્યો છે અને કાં જવા નીકળ્યો છે? હે વૈરાગી, તારો માર્ગ-પંથ॰ કયો છે?' [૨] नानक ० ३ " घटि घटि बैसि निरंतर रहीऐ चालहि सतिगुर भाए । सहजे आए हुकमु सिधा नानक सदा रजाए ॥ आसणि बैसणि थिरु नाराइणु ऐसी गुरमति पाए । गुरमुख बुझे आपु पछा सचे सचि समाए 27 ॥ ૩ ॥ અથ (નાનકે જવાબ આપ્યો :-) “ઘટઘટમાં જે પરમા મા બેઠેલા-બિરાજેલા છે, તેમનામાં એકરસ થઈને હું ‘રહું ' છું; – એમ સદ્ગુરુએ ચીંધેલા માર્ગે ચાલું છું; "" ૧૧૧ સહજ – પરમાત્મામાંથી હું ‘આવ્યો' છું અને તેમનો હુકમ થશે ત્યાં ‘જવાનો' છું. હું સદા તેમની મરજી અનુસાર વર્તું છું. “મારા ગુરુએ મને એવો ઉપદેશ આપ્યો છે કે, નારાયણ પરમાત્મામાં સ્થિર થઈને ‘બેસવું!’ 66 “ગુરુના શરણમાં” એ વાતનો નિશ્ચય કરી લઈ, પોતાની જાતને ઓળખનારો એકમાત્ર સત્ય-પરમાત્મામાં સમાઈ રહે.' [૩] - - - ૧. રહો – રાહ – માર્ગ – પંથ. ૨. ર્નાર્ । ૩, ગુરુમતિ । ૪. ગુરમુલ્લિ – ગુરુ સામે મુખ રાખવું, અર્થાત્ તેમનું શરણ સ્વીકારવું. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ यथा. चर्पट योगी० 'दुनीआ सागरु दुतरु कहीऐ किउ करि पाईऐ पारो । चरपट बोलै अउधू नानक देहु सचा बीचारो ॥' नानक० "आपे आखै आपे समझे तिसु किआ उतरु दीजै । साचु कहहु तुम पारगरामी ___तुझु किआ बैसणु दीजै ॥ ४ ॥(442 योगा पूछे छे :-) - 20 संसा२३५ी. सा. हु२ ४उपाय छे; तेनो पार भ કરીને પામી શકાય? હે અવધૂત નાનક, સાચો જવાબ આપજો!' (नान ४७ छ :-) “પોતે બધું સમજે છે એમ કહેનારને શો જવાબ આપવો? पोताने ५॥२. त२॥२ माननार तमने | भानु ? [४] - स [नानक - चाल] .. " जैसे जल महि कमलु निरालमु मुरगाई नैसाणे । सुरति सबदि भवसागरु तरीऐ नानक नामु वखाणे ॥ रहहि इकांति एको मनि वसिआ ___ आसा माहि निरासो । अगमु अगोचरु देखि दिखाए नानकु ताका दासो" ॥ ५ ॥ १. दुनीआ सागरु । २. पारगरामी । 3. वैसगु दीजै । हरियो री बार કહેવરાવનારને શો ટેકો લેવાનું કહેવું? For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૬ અથ [નાનક-ચાલુ) “જેમ કમળ પાણીમાં નિર્લેપ રહે છે, તથા બતક જેમ (ડૂબી ગયા વિના) સામે પ્રવાહ તરે છે, તે પ્રમાણે (ગુરુ પાસેથી પામેલા ભગવાનના) નામમાં લીન રહેનારો ભવસાગરમાં ડૂળ્યા વિના તેને તરી જાય છે. હું તેથી (ભગવાનનું) નામ જપું છું.” જે એ પ્રમાણે (સંસારમાં) નિર્લેપ રહે છે, જેના મનમાં એક પરમાત્મા જ વસે છે; આશા વચ્ચે જે આશા-રહિત થઈને રહે છે; તથા અગમ અગોચર એવા પરમાત્માનાં દર્શન કરી, બીજાઓને પણ કરાવે છે, – નાનક તેવા સંત-ગુરુનો દાસાનુદાસ છે.” [૫] सिद्ध-योगीओ० 'सुणि सुआमी अरदासि हमारी पूछउ साचु बीचारो । रोसु न कीजै उतरु दीजै ૩િ પાશે ગુરડુબાર” नानक० " इहु मनु चलतउ सच घरि वैसे नानक नामु अधारो । आपे मेलि मिलाए करता ટા સાનિ પિગાર” | ૬ | (કેટલાક સિદ્ધો બોલી ઊઠ્યા:-) “હે સાધુ, અમારી અરજ સાંભળો ! અમે સાચી વાત ૧, નિરામુ . ૨. સવ િ ૩. સુતિ | ૪. વવાશે . પ. પુતિ | ૬. મુગામી – સ્વામી, ૭. ગરાસ | ૮. વીરારો ! પ૦- ૮ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ . પ’જગથી પૂછીએ છીએ; રાષ ન કરતા અને જવાબ આપજો – તમે કહો છો તેવા સંત-ગુરુનું શરણ વળી કઈ રીતે મેળવાય ?’ ૧ (નાનકે જવાબ આપ્યો :-) ‘જગત્કર્તા પરમાત્મા પોતે સદ્ગુરુ સાથે મેળાપ કરાવે ત્યારે થાય. અને (સદ્ગુરુ મળે) ત્યારે આ ચંચળ મન પરમાત્મામાં સ્થિર થાય; ત્યારે તે પરમાત્માના નામનો આધાર સ્વીકારે, અને ત્યારે તેને સત્ય પરમાત્મા ઉપર પ્રેમભાવ' ઊભો થાય.” [૬] 66 सिद्ध० 'हाटी बाटी रहहि निराले रूखि बिरखि उदिआने । कंद मूल अहारो खाईऐ अधू बोले गिआने || तीरथ नाईऐ सुखु फलु पाईऐ મૈત્યુ ન હારો હારૂં.' गोरख - पूतु लोहारीपा बोले ‘નોન-નુતિવિધિ સારૂં || ૭ || * , અ (સિદ્ધોએ વળતો જવાબ આપ્યો :−) ‘અમે હાટથી કે વાટથી નિરાળા નિર્જન સ્થાનમાં" કે સૂક વૃક્ષ હેઠળ રહીએ છીએ; કદ અને મૂળનો આહાર કરીએ છીએ. અમારા અવધૂત ગુરુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એ માર્ગ બતાવે છે. ‘અમે તીર્થંસ્થાનોમાં સ્નાન કરતા ભ્રમણ કરીએ છીએ – અને સુખરૂપી ફળ હાંસલ કરીએ છીએ. ૧. ગુરુચારો – ગુરુના ઘરનું દ્વાર. ૨. વસ્ત૩ – ચાલતું રહેતું – અસ્થિર, ૩. સજ્જ રેિ વૈસે – સાચા પરમાત્માના ઘરમાં બેસે – સ્થિર થાય. ૪. વિમારો “ જ્યાર. ૧. વિજ્ઞાને For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સિધ-ગોસટિ ૮ આમ (વિચરવાથી અને વિહરવાથી) અમને સંસારનો કશો મેલ કે લેપ લાગતો નથી.' ગોરખના શિષ્ય લોહારીપાએ ઉમેર્યું: “યોગ – માર્ગનો (સાચો) વિધિ એ જ છે.' [૭] नानक० "हाटी बाटी नीद न आवै पर घरि चितु न डोलाई । बिनु नावै मनु टेक न टिकई ___ नानक भूख न जाई ॥ हाटु पटणु घरु गुरू दिखाइआ सहजे सचु वापारो । खंडित निद्रा अलप अहारं નાનક તસુ વીવારો | ૮ || - અર્થ (નાનકે જવાબમાં કહ્યું :-) હાટમાં રહો કે વાટમાં, ક્યાંય ઊંધતા રહેવું ન ઘટે; તથા પારકાની સ્ત્રી (કે પારકા ધન) જોઈ મન ચંચળ થઈ ઊઠવું ન જોઈએ. : “ખરું કહીએ તો) ભગવાનના નામ વિના મન સ્થિર થતું નથી તથા તેની ભૂખ ઊતરતી નથી. - “બજાર તેમજ વસ્તી (કે વન-જંગલ) મારા અંતરમાં રહેલાં છે, એવું સગુરુએ મને સમજાવી દીધું છે અને સાહજિક રીતે મેં સત્ય-પરમા-માનો સોદો માંડયો છે : હું ઓછું ઊંધું છું અને ઓછું ખાઉં છું – (તથા ભગવાનનું નામ જગ્યા કરું છું.) આ સાચું તત્ત્વજ્ઞાન (મને સમજાયું) છે. [૮] ૧. હાટુ પરનું - બજાર અને નગર. ૨. ઘર | ૩, વંદિત ! For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ "જયથી [નાન – વા] " दरसनु मेख करहु जोगिंद्रा મુંદ્રા શહેરી વિશા | बारह अंतरि एकु सरेवहु રવટું રતન ટૂ વંશા | इन विधि मनु समझाईऐ पुरखा । बहुड़ि चोट न खाईऐ . नानक बोलै गुरमुखि बुझे નોન-કુતિ હૃવ પાd I ૧ || - અર્થ નાનક –ચાલુ) “ભગવાનના દર્શન કરવાં, એ (સાર્ચો ભગ) વેશ, મુદ્રા, ઝોળી અને કંથા-ગોદડી છે – ' “(અંદર અને બહાર) એક પરમાત્માનું ધ્યાન ધરવું, એટલે બારેય પોગપંથ અને ખટદર્શન આવી ગયાં – “એ પ્રમાણે છે પુરુષમનને સમજાવે, તો ફરી સંસારરૂપી ચોટ ન લાગે. "નાનક કહે છે કે, હે યોગીન્દ્ર, સાચા ગુરુને સેવનારો સાચું જ્ઞાન પામી શકે, અને સાચો યોગ સાધવાની જુગતિ પણ! [૯] ૧. જોગીઓ કાનમાં જે મોટી કડી પહેરે છે તે. તેથી તે “કાનફટા' પણ કહેવાય છે. ૨. કેટલાક વાહ બંદિ એવો પાઠ લે છે. તે પ્રમાણે કૌંસમાં મૂકેલો અર્થ થાય. ૩. સાંખ્ય-ગાય-વૈશેષિક-પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા (વેદાંત) - એ છ - ષ દર્શનશાસ્ત્રો. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પંજથી सतु संतोखु संजमु है नालि ___ नानक गुरमुखि नामु समालि" [११] અથ [નાનક – ચાલુ) “વિષયો તરફથી પાછું ફરેલું મન એ ભિક્ષાપાત્ર અને પાંચ મહાભૂતોનાં લક્ષણોનો સ્વીકાર એ ટેપો ! (પુરુષાર્થ સાધવામાં તત્પર) કાયા એ (કુશાસન કે). મૃગચર્મ; તથા મનને જાગૃત રાખવું એ લંગોટી ! “સત્ય, સંતોષ અને સંયમ(રૂપી શિગી-તુરાઈ) સાથે હોય; “નાનક કહે છે કે, એ તૈયારી સાથે, ગુરુનું શરણ લઈ, પરમાત્માનું નામ સ્મર્યા કરવું ઘટે.” [૧૧] सिद्ध० 'कवनु सु गुपता कवनु सु मुकता कवनु सु अंतरि बाहरि जुगता । कवनु सु आवै कवनु सु जाई कवनु सु त्रिभवणि रहिआ समाइ' ॥ १२ ॥ અથ (સિદ્ધ બોલ્યા :-) બધામાં ગુપ્ત રહેલો (પરમાત્મા) કોણ છે? મુક્ત થવા નીકળેર્લા (જીવાત્મા) કોણ છે? કોણ અંદરથી અને બહારથી (પરમાત્મા સાથે) એકરસ થઈ રહે છે? “કોણ (સંસારમાં) જમ્યા કરે છે તથા મર્યા કરે છે ? ૧. કંધ૩ – ઊંધું થયેલું – પહેલાં કરતું હતું તેથી ઊલટું કરનારું. ૨. વર – ખપ્પર. ૩. પંમ્ | પાંચ મહાભૂતનાં પાંચ લક્ષણો આ પ્રમાણે : આકાશનું લક્ષણ નિર્લેપતા, અગ્નિનું લક્ષણ મળ-કચરો બાળી નાખવો તે, પૃથ્વીનું લક્ષણ ધીરજસહનશીલતા, પાણીનું લક્ષણ મેલ ધોઈ કાઢવો તે, અને પવનનું લક્ષણ સર્વ વસ્તુ પ્રત્યે સમભાવ. ૪. નાસિ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પંજયથી सतु संतोखु संजमु है नालि नानक गुरमुखि नामु समालि" [११] અથ [નાનક - ચાલુ) “વિષયો તરફથી પાછું ફરેલું મન એ ભિક્ષાપાત્ર અને પાંચ મહાભૂતોનાં લક્ષણોનો સ્વીકાર એ ટેપો ! “(પુરુષાર્થ સાધવામાં તત્પર) કાયા એ (કુશાસન કે). મૃગચર્મ; તથા મનને જાગૃત રાખવું એ લંગોટી ! “સત્ય, સંતોષ અને સંયમ(રૂપી શિગી-તુરાઈ) સાથે હોય; “નાનક કહે છે કે, એ તૈયારી સાથે, ગુરુનું શરણ લઈ, પરમાત્માનું નામ સ્મર્યા કરવું ઘટે.” [૧૧] सिद्ध० 'कवनु सु गुपता कवनु सु मुकता ___ कवनु सु अंतरि बाहरि जुगता । कवनु सु आवै कवनु सु जाइ कवनु सु त्रिभवणि रहिआ समाइ' ॥ १२ ॥ અર્થ (સિદ્ધાં બોલ્યા :-). બધામાં ગુપ્ત રહેલો (પરમાત્મા) કોણ છે? મુક્ત થવા નીકળેઓં (જીવાત્મા) કોણ છે? કોણ અંદરથી અને બહારથી (પરમાત્મા સાથે) એકરસ થઈ રહે છે? કોણ (સંસારમાં) જમ્યા કરે છે તથા મર્યા કરે છે ? ૧. કંઈ૩ – ઊંધું થયેલું – પહેલાં કરતું હતું તેથી ઊલટું કરનારું. ૨. વર – ખપ્પર. ૩. વમું | પાંચ મહાભૂતોનાં પાંચ લક્ષણો આ પ્રમાણે : આકાશનું લક્ષણ નિર્લેપતા, અગ્નિનું લક્ષણ મળ-કચરો બાળી નાખવો તે, પૃથ્વીનું લક્ષણ ધીરજ સહનશીલતા, પાણીનું લક્ષણ મેલ ધોઈ કાઢવો તે, અને પવનનું લક્ષણ સર્વ વસ્તુઓ પ્રત્યે સમભાવ. ૪. નાહિ | For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ . અને કોણ (મુક્ત સમાઈ જાય છે?' [૧૨] १३ नानक ० " घटि घटि गुपता गुरमुखि मुकता अंतरि बाहरि सबदि सु जुगता । मनमुखि बिनसे आ जाइ सिद्ध (નાનક જવાબ આપે છે :-) “બધામાં ગુપ્ત રહેલો પરમાત્મા દરેકના અંતરમાં બિરાજે છે; “સદ્ગુરુનું શરણ લેનારા જીવ મુક્ત થઈ શકે, તથા તેમની પાસેથી પામેલા નામનું રટણ કરીને “ — અંદરથી અને બહારથી (પરમાત્મા સાથે) એકરસ થઈ રહે. . સિધગોસદ્ધિ ૧૩ થઈને પરમાત્મા સાથે) ત્રિભુવનમાં “ (ગુરુના માર્ગદર્શન વિનાનો) મનમોજીઅે જીવ (સંસારમાં) જન્મ્યા કરે અને મર્યા કરે; — (6 “ગુરુનું શરણ સ્વીકારનારો પરમાત્મામાં સમાઈ રહે. [૧૩] नानक गुरमुखि साचि समाइ” ॥ १३ ॥ અ १४ * किउ करि बाधा सरपनि खाधा વડે ડસાય છે? किउ करि खोइआ किउ करि लाधा । किउ करि निरमलु किउ करि अंधिआरा (સિદ્ધો પૂછે છે :-) જીવાત્મા કેમ કરીને ane इहु ततु बीचारै सु गुरु हमारा ' ॥ १४ ॥ અથ ૧. સદ્ગિ | ૨. જીવતા ૫૩. મનમુવિ । બંધાય છે અને (માયારૂપી) સાપણ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પંજથી કેમ કરીને ખુએ છે, ને કેમ કરીને લાભે છે? કેમ કરીને નિર્મલ થાય છે અને કેમ કરીને અંધારામાં અટવાય છે? આ તત્ત્વ સમજાવે તે અમારા ગુરુ!' [૧૪] નાન “મતિ વાધા સરવનિ વાધા | मनमुखि खोइआ गुरमुखि लाधा : सतिगुरु मिलै अधेरा जाइ નાન મે બેટિ સમા૨ | ક | - (નાનકે જવાબ આપ્યો :-) “દુમતિથી જીવાત્મા બંધાય છે અને માયા-સાપણ તેને હસે છે; મનજી થવાથી બાજી ખુએ છે; અને ગુરુનું શરણ લેવાથી લાભ ખાટી જાય છે; “સદ્ગુરુ મળે તો અંધારું જાય, અને અહં-મમ ટળીને પરમાત્મામાં સમાઈ જાય! [૧૫] - [નાન – વા] ___ "सुंन निरंतरि दीजै बंधु उडे न हंसा पड़े न कंधु । सहज गुफा घरु जाणे साचा નાન સાચે માવે માવા” છે ? | અથ નાનક – ચાલુ “(મનને) શૂન્યમાં (પરમાત્મામાં) નિરંતરે બાંધી રાખે, જ. (આપણાં મલિન મન-બુદ્ધિ માટે) શૂન્ય જેવા પરમાત્મામાં. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સિધ-સટિ ૧૭ ૧૨ તો જીવરૂપી હંસલો ઊડી ન જાય તેમજ શરીરરૂપી ભીંત ગબડી ન પડે (-અર્થાત્ જન્મ-મરણ ટળી જાય); “સહજ (સમાધિ)રૂપી ગુફાને પોતાનું સાચું ઘર જાણે, તો પરમાત્મા એ સાચા જીવાત્માને પસંદ કરે અને પોતામાં સમાવી લે).” [૧૬] सिद्ध० 'किसु कारणि निहु तजिओ उदासी किसु कारणि इहु मेखु निवासी । किसु वखरके तुम वणजारे શિ૩ રિ સાથું ઢંધાદુ પારે' || ૭ || અર્થ (સિદ્ધો પૂછે છે:-) શા કરણથી તું ઘર તજીને સંન્યાસી થયો છે? શા કારણથી આ ભેખ ધર્યા છે?" કયો માલ ખરીદવા તું વણજારો બનીને નીકળ્યો છે? કેમ કરીને તું તારા સથવારાને પાર કરાવવા ધારે છે ?' [૧૭] . नानक० "गुरमुखि खोजत भए उदासी ટરન તારુ મેરા નિવાસી | ૧, સંધુ – દીવાલ. ૨. પરમાત્મામાં તલ્લીનતાને જ ગુરુ નાનક જીવની સાચી વાભાવિક સ્થિતિ માનતા હેવાથી “સહગ' નામે ઓળખાવે છે. પરમાત્માના સાક્ષાકારની એકરસ સ્થિતિ, તે સહજ. ૩. સો ! ૪. માવૈ – ગમે. ઉપનિષદમાં કહ્યું છે તેમ “યમેવૈs કૂળતે તેના , તસ્વૈષ મામા વિતે તેનું વામ્’ | મુંડક0 ૩-૨-૩ ! “એ પરમાત્મા જેને પસંદ કરે છે, તે જ તેને પ્રાપ્ત કરી શકે છે; કારણ કે, તેની સમક્ષ જ પરમાત્મા પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે.” ૫. મેવુ નિવાણી ૬. વેર | ૭. સાથે- વણજારાને કાફલો - પાઠ. અહીં શિષ્યોઅનુયાયીઓનો સાથ, For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ'જય'થી साच वखरके हम वणजारे नानक गुरमुखि उतरसि पारे " ॥ १८ ॥ અ (નાનકે જવાબ આપ્યો :—) “સંતને શોધવા હું સંન્યાસી બન્યો છું; “સંતનાં દર્શન કરવા માટે મેં આ ભેખ ધારણ કર્યુ છે; ‘સાચી વસ્તુ ખરીદવા નીકળેલા અમે વણજારા છીએ; અને સંતના શરણથી અમે પાર ઊતરીશું.” [૧૮] (6 (6 १९ सिद्ध ० ' कितु बिधि पुरखा जनमु वटाइआ काहे कउ तुझु इदु मनु लाइआ । किंतु बिधि आसा मनसा खाई किंतु बिधि जोति निरंतर पाई ॥ बिनु दंता किउ खाईऐ सारु नानक साचा करहु बीचारु ' ॥ १९ ॥ અ (સિદ્ધો પૂછે છે: ) ‘હું ભલા માણસ,૪ જન્મ-મરણનો ફેરો તેં કેમ કરીને ટાળવા ધાર્યુ છે? ‘તારા મનને તું શામાં લીન કરી રાખશે ? ‘(મનની) આશાઓ અને ઇચ્છાઓ કેમ કરીને ટાળશે? ‘(મનમાં) નિરંતર પ્રકાશ કેમ કરીને લાધશે ? દાંત વિના પોલાદ ચાવવા જેવી એ અશકય વાત કેમ કરીને શકય બનશે? વિચારીને સાચું કહેજે!' [૧૯] ૧. સુમુલ । ગુરુને પામીને પાર ઊતરનાર સદ્ગુરુ – સંત. ૨. તાર્ । ૩. સાત્ર વત્તર | સત્ય-પરમાત્મારૂપી માલ, ૪. પુરવા | ૫ ગનનુ । ૬. મનસા । ૭. સાર | For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ नानक० સિધ-ગોસહિ ૨૦ २० " सतिगुरुके जनमे गवनु मिटाइआ अनहति राते इदु मनु लाइआ । मनसा आसा सबदि जलाई गुरमुखि जोत निरंतरि पाई ॥ गुण मेटे खाईऐ सारु નાનજો તારે તારળદાર '' || જ્૦ || અથ (નાનક જવાબ આપે છે :-) “સદ્ગુરુ પાસે (બીજો) જનમ લીધો, એટલે સંસારમાં આવવા-જવાનું ટળી ગયું; “અનાહત નાદમાં રત થયું એટલે આ મન મરી ગયું; “ (ગુરુ પાસેથી પામેલા) નામના જપ વડે' આશાઓ અને ઇચ્છાઓ જળી ગઈ; “ગુરુનું શરણ લેવાથી કદી ન ઓલવાતી જ્યોત (હૃદયમાં) પ્રગટી; “ ત્રિગુણ(ની માયા)માંથી છૂટયા એટલે (વગર દાંતે) પોલાદ ચાવી ગયા (જેવી અશકય વસ્તુ શકય બની); “ ... અને તારણહાર પરમાત્માએ તારી લીધા ! '' [૨૦] २१ सिद्ध ० ' आदि कउ कवनु बीचारु कथीअले सुन कहा घर वासो 1 ૧૨૩ ૧. બ્રાહ્મણો જનોઈ ધારણ કરે એટલે બીજો જન્મ લઈ ‘દ્વિજ’ બને છે ઍમ, ગુરુ પાસેથી નામ કે ઉપદેશ પામે એટલે બીજો જન્મ લીધા કહેવાય. ૨. જપમાં લીન થતાં (આપોઆપ થયા કરતા) અજપા-જાપ સિદ્ધ થાય છે. એમાં આગળ વધતાં છેવટે (પાંચ પ્રકારના) અનાહત નાદ સંભળાવા લાગે છે. આપેાઆપ વાજતા એ નાદમાં મન લીન થઈ જતાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. ૩. હ્રાદ્બા – કાપી નાખ્યું. ૪, સત્ । - For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ જથી गिआनकी मुद्रा कबन कथीअले घटि घटि कबन निवासो ॥ कालका ठीगा किउ जलाईअले किउ निरभउ घरि जाईऐ । सहज संतोखका आसणु जाणे વિજેતે વૈરાર” | “દુર સવરિ હમ વિવું મારે તા નિન ઘરિ હવે વાતો! ' जिनि रचि रचिआ तिसु सबंदि पछाणे નાન તારી વાતો” ૨૨ / નાન અથ (સિદ્ધો પૂછે છે –). “જગતના આદિ વિષે શો સિદ્ધાંત (તારે મતે) છે? “(સૃષ્ટિ ન હતી ત્યારે) શૂન્ય સ્વરૂપી પરમાત્મા ક્યાં – કઈ સ્થિતિમાં – હતા? જ્ઞાન-સાક્ષાત્કારની મુદ્રા (સ્વરૂ૫) શું હોય? દરેકના અંતરમાં કોણ નિવાસ કરી રહ્યું છે? કાળનો ઝપાટો ટાળીને નિર્ભય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થાય? સહજ અને સંતોષની વાતો કર (કામ-ક્રોધ રૂપી) દુશ્મનોનો ઘાત કેમ કરીને સંભવે?' (નાનક જવાબ આપે છે:-) - “(લાંબી વાત ટૂંકી કરીને કહીએ, તો) ગુરુની પાસેથી નામ પામીને અહ-મમનું ઝેર ઉતારે, તો પોતાના સાચા સ્વરૂપમાં સ્થિતિ થાય; ૧. 8 ઘર | ૨. મૂળ : ૪થી - તારા સિદ્ધાંતમાં કહી છે. ૩. મૂળ : ગાસનું જ્ઞાળે ટેકો લીધે, એવો ભાવ. ૪. વૈરાફો . ૫. નિઝ ઘર ! For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસહિ ૨૨ ૨૫ (C જેણે આ સૃષ્ટિ રચી છે, તેનો નામ વડે સાક્ષાત્કાર કરનાર (સદ્ગુરુ)નો નાનક દાસાનુદાસ છે.' [૨૧] २२ सिद्ध ० ' कहा ते आवै कहा इहु जावै . कहा हु हैं समाई । एसु सवद कउ जो अरथावै तिसु गुर तिल न तमाई ॥ किउ ततै अविगतै पावै गुरमुख लगै पिरो । आपे सुरता आपे करता कहु नानक बीचारो ' ॥ tr नानक ० “हुकमे आवै हुकमे जावै र समाई । पूरे गुरते साचु कमावै ગતિ મતિ સમયે પારે ॥ ૨૨ || - અ (સિદ્ધો પૂછે છે:-) 3 ‘માણસ કયાંથી આવે છે, કયાં જાય છે, તથા શામાં સમાઈ રહે છે, એ ગૂઢ રહસ્ય જે પ્રગટ કરે, તે પૂરા ગુરુ કહેવાય. ‘ગુરુને સેવવાથી (પરમતત્ત્વ પ્રત્યે) ભક્તિ પ્રગટતાં અગમ્યપ એવી વસ્તુનું તત્ત્વ કેવી રીતે લાધે? ‘પોતે જ (આ માયાનો – સૃષ્ટિનો ) કર્તા હોય, અને તે જ (પરમાત્મા) પાછો સુરતા એટલે કે (પરમાત્મા પ્રત્યે) ભક્તિનો – મુક્તિનો દાતા હોય, (એ ન સમજાય તેવું છે; ) એ વાતની સમજણ પાડો !' ૧. સત્ । ૨. સદ્ ગુપ્ત જ્ઞાન – ઉપરથી ગૂઢ રહસ્ય. ૩. ૩૬થાવૈ । ૪. તિહુ ન તમારૂં – સહેજે અજ્ઞાન – ઊણપ વિનાના. તમારૂં = તેમ – અંધારું – અજ્ઞાન. ૫. વિતે । વિગત = બરાબર જાણેલું. ૬. હ્રદુ વીવારો । - - For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પ'નગ્રંથી (નાનક પૂછનારાઓની જિજ્ઞાસા જોઈ, વિગતે જવાબ આપે છે :) ૧૨૬ “પરમાત્માના હુકમથી બધું ઉત્પન્ન થાય છે,॰ અને સમેટાઈ પણ જાય છે. બધું પરમાત્માના હુકમમાં સમાઈ રહેલું છે. “પૂરા ગુરુ પાસેથી સત્ય પમાય; તેમની પાસેથી પામેલા નામના સાધનથી પરમાત્માની ગતિમિતિ જાણૅ. [૨૨] – २३ [ જ્ઞાન – વાર્ણ ] " आदि कउ बिसमाद बीचारु कथीअले सुन निरंतर वासु लीआ । अकलपत मुद्रा गुर गिआनु बीचारीअले घटि घटि साचा सरब जीआ ॥ गुर बचनी अविगति समाई ऐ तु निरंजनु सहज है । नानक दूजी कार न करणी સેવ, સિવુ સુ લોગિન હૈ । हुकमु बिसमादु हुकमि पछाणै जीअ जुगति सचु जाणै सोई ॥ आपु मेटि निरालम् होवै अंतरि સાચુ ગોળી દ્દીને સોફ્ે ॥ ૨ ॥ અથ [નાનક – ચાલુ ] “(જીવ કયાંથી આવ્યા વગેરે) સૃષ્ટિના આદિનો વિચાર (આપણ જીવોથી) વિસ્મય – આશ્ચર્યની પરિભાષામાં જ કરી શકાય' : શૂન્ય - નિર્ગુણ એવા પરમાત્મા હંમેશાં પોતામાં સ્થિત રહે છે. ૧. આવૈ । ૨. નાવૈ । ૩. સરે । ૪. શક્તિ અને માપ, પહોંચ અને હૃદ અર્થાત્ પૂરેપૂરી સમજ, ૫. થામહે - કહેવાયો છે. ૬. વાસુ હીઞા – વાસ કરેલા છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૨૪ ૧૨૭ એવા અકથ્ય પરમાત્માનું સ્વરૂપ (મુદ્રા) ગુરુએ આપેલા જ્ઞાનથી સમજમાં આવે; એ સત્ય (નિર્ગુણ) પરમાત્મા સર્વ જીવો (સરજીને પાછા દરેક)ના હૃદયમાં બિરાજે છે! ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવાથી એ નિર્ગુણ પરમાત્મામાં પાછા સમાઈ શકીએ : અર્થાત્ એ નિરંજન-નિરાકાર તત્ત્વને સહેજે લહી શકીએ. નાનક એ સિવાય બીજી કેઈ સાધના જાણતો નથી; સદગુરુના શિષ્યને એ બધું આપોઆપ – સહેજે સમજાઈ જાય. “પરમાત્માનો વિસ્મયકારક હુકમ, પરમાત્માની કૃપા થાય તો સમજી શકાય; તેવો (કૃપાપાત્ર) જીવ જ પરમાત્માને પામવાની સાચી જુગતિ જાણે. અહંપણું મિટાવી, નિરાલંબ પરમાત્મામાં લીન થઈ જઈને અંતરમાં સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરે, તે જોગી સાચો ! ]૨૩ [નાન – વા). "अबिगतो निरमाइलु उपजै निरगुणते सरगुणु थीआ । सतिगुर परचै परमपदु पाईऐ - સા સરિ મારૂં સ્ત્રીના પણ एके कउ सचु एका जाणे हउमै दूजा दूरि कीआ । सो जोगी गुर सबदु पछाणे अंतरि कमलु प्रगासु थीआ ॥ जीवतु मरे ता सभु किछु सूझे ____ अंतरि जाणै सरव दइआ । ૧. વિજાતિ –અગમ્ય. ૨. તતુ . ૩. રળી સેવૈ . ૪. મૂળ (મિ= હુકમ વડે- કૃપા કરીને બક્ષે ત્યારે, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી नानक ताकउ मिले वडाई બાપુ પછાળે સવ નીમા | ૨૪ || - અથ [નાનક – ચાલુ] અગમ્યમાંથી એ નિર્મલ પ્રભુ પોતાની મેળે ગમ્ય બન્યા છે : નિર્ગુણમાંથી સગુણ! “ગુરુની સંગત પામે, તો પરમ પદનો ભાગી થાય; તથા તેમની પાસેથી પામેલા નામથી – (પરમાત્મા) તેને પાછો (પોતામાં) સમાવી લે. “એક પરમાત્માને સત્ય જાણે, અને અહંપણાને તથા દ્વૈતના ભ્રમને દૂર કરે, – તેને સાચો જોગી જાણવ; સદ્ગુરુનો ઉપદેશ પિછાનવાથી તેનું હૃદય-કમળ ખીલી ઊઠે છે. “જીવતોજીવત મરે (અર્થાત્ અહંપણું સદંતર લુપ્ત કરે) તેને સૌ કાંઈ દેખાય –સમજાય, – “અને સર્વના દેવકે પરમાત્માનો અંતરમાં સાક્ષાત્કાર થાય. તેને પરમ પદની પ્રાપ્તિ થાય; અર્થાત્ સર્વ જીવોમાં પોતાને વ્યાપી રહેલો તે જુએ! [૨૪] - २५ [નાન – વી] "साचौ उपजै साचि समावै સારે સૂરે # મફગા ! झूठे आवहि ठवर न पावहि ટૂર્ન બાવાનું મબા | आवागउणु मिटै गुर सबदी आपे परखै वखसि लइआ । ૧. = પરિચય – સેબત. ૨. સવદ્િ ા ૩. પ્રજાનું જીગા ! ૪. સરવે રંગ સર્વના દેવ, દેવાધિદેવ. ૫. વેë = મેટાપણું. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગેસટિ ૨૫ एका बेदन दूजे विआपी नामु रसाइणु वीसरिआ ॥ सो बूझे जिसु आपि बुझाए गुरकै सबदि सु मुकतु भइआ । नानक तारे तारणहारा હુરમે પરવા . – [નાનક-ચાલુ) “સત્ય-પરમાત્મામાંથી ઊપજેલો તે સત્ય-પરમાત્મામાં પાછો સમાઈ રહે, પવિત્રા-દોષરહિત થયેલો તે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય. જે જૂઠો છે- જૂઠને વળગેલો છે, તે (મનુષ્ય-જન્મમાં) આવે છે ખરે; પણ ઠેકાણું પામ્યા વિના, દૈતભાવમાં લીન રહીને, જમ્યા કરે છે અને મર્યા કરે છે. ગુરુ પાસેથી નામ પામે, તેનો જન્મ-મરણનો ફેરો ટળે; પરમાત્મા પોતે તેને પારખી લઈ, પોતાની સાથે એક કરી લે. “કેટલાકને દ્વૈતભાવરૂપી રોગ લાગુ પડ્યો હોય છે, તેઓ પરમાત્માના નામરૂપી રસાયણને વીસરી જાય છે. (ખરી વાત એ છે કે,) પ્રભુ પ્રસન્ન થઈને જેને (તત્ત્વ) સમજાવવા ઇચ્છે, તે આ બધું સમજી શકે છે તેવો માણસ ગુરુ પાસેથી નામ પામીને મુક્ત થાય. “જે પોતાનું અહંપણું તથા દૈતભાવ તજે છે, તેને તારણહાર પ્રભુ પોતે તારે છે. [૨૫] ૧. સૂરે – શુચિ – પવિત્ર-શુદ્ધ. ૨. વર- ઠૌર – સ્થાન - સદ્દગુરુનો આશરો. ૩. દૂચૈ ૪. સુર સવવી. ૫. પરā I ૬. વસિ ત્રરૂમા – બક્ષે છે – માફ કરે છે. બધા ગુના-પાપ માફ કરી, પોતાની પાસે લઈ લે છે. ૭. વૈદન – વેદના. ૮. સ િ ૫૦-૯ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩. [ જ્ઞાન – ચાલુ ] 66 પંજથી २६ ઃ 'मनमुखि भूले जमकी काणि परधरु जो हा हाणि । मनमुखि भरमि भवै बेबाणि बेमारगि मूसै मंत्रि मसाणि ॥ सबदु न चीनै लवै कुबाणि । [નાનક – ચાલુ] “ (ગુરુની દોરવણી વિનાનો – મનમુખ) મનમોજી માણસ ભુલાવામાં પડી (જદા જુદા ભેખ ધારણ કરે છે અને) જન્મમરણના ચક્કરમાં સપડાય છે. નાન સન્નિ રતે મુલુ નાળિ || ૨૬ ॥ અથ “(બહારથી જ વૈરાગ્યનો વેશ લીધેલો હોવાથી) તે પારકાની મિલકત કે સ્ત્રીઓ ઉપર લોભૌ નજર નાખ્યા કરે છે અને પોતાનો (મનુષ્ય-) જન્મ એળે ગુમાવે છે. 66 “ભ્રમમાં પડેલો તે મનમુખ નિર્જન વગડામાં ભટકયા કરે છે; અવળે માર્ગે ચડેલો તે સ્મશાનોમાં મંત્રોની સાધનાઓ કરે છે અને સાચો લાભ પામતો નથી. “ગુરુ પાસેથી નામ પામ્યો ન હોવાથી (તથા એમ પૂરેપૂરું સત્ય લાધ્યો ન હોવાથી) તે ખોટી વાણી- લવ્યા કરે છે. માણસ સત્ય-પરમાત્મામાં રત થાય, તો સુખી થઈ શકે. [૨૬] ૧. નમશાન = જમ રાજાના પાશમાં. ૨. પરવ । ૩. નોવૈં । ૪. જ્ઞાì હાળિ – માટું નુકસાન ઉઠાવે છે. ૫. વેમાન । ૬. મૂâ – લૂંટાઈ જાય છે. ૭. સવવું । ૮. જીવન – બીજાને જૂઠો ઉપદેશ આપે છે. અથવા સાચા ઉપદેશ આપનારની નિંદા કર્યા કરે છે. અથવા ખાટાં શાસ્રવાકયો પઠયા કરે છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સિધ-સટિ ૨૭ [નાન – વીર્ણ]. "गुरमुखि साचेका भउ पावै ____ गुरमुखि बाणी अघड घड़ावै । गुरमुखि निरमल हरि गुण गावै गुरमुखि पवित्र परमपदु पावै ॥ गुरमुखि रोमि रोमि हरि घिआवै । નાન મુરમુવિ સરિ સમાવૈ // ૨૭ || - અર્થ [નાનક – ચાલુ]. “ગુરુની દોરવણી પ્રમાણે ચાલનારો પરમાત્માનો ડર રાખતો થાય તથા કાબૂમાં ન રાખી શકાય તેવા મનને ગુરુના ઉપદેશથી કાબૂમાં લાવે. એ પ્રમાણે નિર્મળ થઈ, તે પ્રભુમાં લવલીન થઈ રહે અને (મુક્તિરૂપી) પવિત્ર પરમપદ પામે. મેમ તે હરિને ચિતવે અને એમ અંતે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય. [૨૭]- ૨૮ [નાન – વા] . “અરવિ પ વે વીવારી गुरमुखि परचै तरीऐ तारी । गुरमुखि परचै सु सबदि गिआनी गुरमुखि परचे अंतर विधि जानी ॥ ૧. પાપકર્મથી ડરતે થાય છે; ઈશ્વર સિવાય બીજા વિષયોને સાચા માની તેમાં આસક્ત થતો અટકે છે. ૨. અધઃ | ૩. વાળી ૪. મૂળ: હરિ, શા – હરિના ગુણ ગાય છે – તેમનું સ્મરણ કરે છે. ૫. આખી કડીને આવો અર્થ પણ લેવાય : ગુરમુખ બને જ પ્રભુના નિર્મળ યશ ગાય છે – ગાઈ શકે છે. ૬. ધિગાવૈ | ૭. સમાવૈ | For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ’જગથી गुरमुखि पाईऐ अलख अपारु નાનદ્દ ગુરમુવિ મુતિ ઝુબા ||૨૮ -- અથ [નાનક – ચાલુ] 66 ‘તેવા મુક્ત થયેલા સંતના સંગથી ર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય; તે પોતે તરે અને બીજાને (પણ) તારે; “તેવા સંતના સંગમાં મળેલા નામથી માણસ (પરમ) જ્ઞાન પ્રાપ્ત કરીને અંતરનું બધું રહસ્ય પ્રાપ્ત કરે. 66 ‘તેવા સંત-ગુરુનો સંગ કરનારો અલક્ષ્ય અને અપાર એવા પરમાત્મા સાથે એકરૂપ' થાય : અર્થાત્ મુક્તિનું દ્વાર તેને માટે ખૂલી જાય [૨૮] - [જ્ઞાન – ચાલુ ] २९ "गुरमुख अकथ कथै बीचारि गुरमुख free सवारि । गुरमुखि जपीऐ अंतरि पिआरि गुरमुख पाईऐ सबदि अचारि ॥ सबदि भेदि जाणे जाणाई नानक हउमै जालि समाई ॥ २९ ॥ - ૧. સદ્ગુરુના શરણમાં જનારો મુક્ત થાય છે, એમ ૨૭મા પદમાં કહ્યું. હૐ તેવા પુરુષને જ ગુરમુલ કહીને, તેવાના સંગ (વરઐ – પરિચય )થી શું થાય તે આ ૨૮મા પદમાં જણાવે છે. ૨. ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન – પરમાત્માનું જ્ઞાન – ઉપનિષદ. ૩. વિધિ । ૪. અન્ન । ૫. પાઉં, । પરમાત્માને સાક્ષાત્કાર કરી, તેમનામાં સમાઈ જાય. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સિધગોસટિ ૩૦ ૧૦૩ અથર [નાનક – ચાલુ “સંત-ગુરુનો સંગ કરનારો અકથ્ય રહસ્યો સમજીને બીજાને સમજાવી શકે તે પોતાના પરિવાર સાથે પાર ઊતરે. “સંત-ગુરુનો સંગ કરનાર હૃદયમાં પ્રેમભાવ સાથે પરમાત્માનું રટણ કરી શકે; અને ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ કરી, પરમાત્માને પ્રાપ્ત કરે. પરમાત્માના નામથી ભેદાઈ ગયેલો તે પરમાત્માને જાણી, બીજાને પણ જણાવી શકે : પોતાના અહંભાવને બાળી નાખી. તે પરમાત્મામાં સમાઈ જાય. [૨૯] [નાન – પી] ગુરમુવિ ધરતી ના સાની | तिस महि उपति खपति सु बाजी ॥ गुरकै सबद रपै रंगु लाइ । સાવિ રતર પતિ લિક ઘર ગાડું साच सबदि बिनु पति नही पावै । ' નાનં વિનુ ના શિક સાવિ સમાવૈ | ૩૦ | – અથ [નાનક – ચાલુ) સત્ય-પરમાત્માએ ગુરુનું શરણ સ્વીકારનારાઓને માટે આ પૃથ્વી સજી છે; અને જન્મ મરણનો ખેલ ચલાવ્યો છે. , ૧. મુરમુવિ ૨. વીચારિ. ૩. નિદૈ ! કુટુંબ સાથે (ગૃહસ્થઈ રહ્યા છતાં પાર ઊતરે છે – એવો અર્થ પણ લેવાય છે. ૪. સી . ૫. સ િમારિ | ૬. સર દ્રિ | ગુરુના ઉપદેશનું (સાદ્રિ) રહસ્ય (મેઢિ) જાણીને બીજાને જણાવે છે – એ અર્થ પણ લેવાય છે. ૭, ૩પતિ – ઉત્પત્તિ, વતિ – ક્ષય - વિનાશ. ૮. વાગી (બાજીગર શબ્દમાં જે અર્થ છે તે). For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ પંજચંથી “(એ સંસારમાં) ગુરુએ આપેલું નામ હૃદયમાં રંગ લાવીને ધારણ કરે, તે સત્ય-પરમાત્મામાં રત થઈ, આબરૂભેર પોતાને (મુક્તિ-) ધામ પહોંચે. સદ્ગુરુ પાસેથી પામેલા સાચા નામ વિના દઢ પ્રતીતિ ન ઊપજે; અને (તેવી દઢ પ્રતીતિપૂર્વક) પામેલા નામ વિના પરમાત્મામાં કેવી રીતે સમાય? [૩૦] [નાન-વાહ] ગુરમુવિ માટે સિંધી સમ વુધી गुरमुखि भवजलु तरीऐ सच सुधी । गुरमुखि सर अपसर बिधि जाणे રવિ પરવરતિ નરવિરતિ પછાળે છે . गुरमुखि तारे पारि उतारे । નાન કુરમુવિ સવ િનિયતા II રૂ? || - અર્થ [નાનક – ચાલુ ] ગુરુનો સંગ કરનારો આઠ સિદ્ધિઓ અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે; સત્ય-પરમાત્માની સૂધબૂધ પ્રાપ્ત કરીને તે ભવસાગર પાર કરી જાય; “ગુરુનો સંગ કરનાર સાર અને અસારનો ' વિવેક કરી જાણે; પ્રવૃત્તિ શું અને નિવૃત્તિ શું તે સમજી શકે; ૧. ર૧ / ૨. સાત્તિ | ૩. તિ સિ૩-પત-આગરૂ સાથે (વિદનેથી પાછો પછડાયા વિના). ૪. ઘરિ ! - કાયમનું ઘર – મુક્તિ. ૫. વતિ પતીગાર્ડ – વિશ્વાસ ઊપજે, એ અર્થમાં. ૬. સરિ | ૭. સુરમુવિ | ૮. અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા. નાનું રૂપ ધારણ કરવું તે (અણિમા), મોટું રૂપ ધારણ કરવું તે (મહિમા), હલકા થઈ જવું તે (લધિમા). ભારે થઈ જવું તે (ગરિમા), ગમે તે વસ્તુ પ્રાપ્ત કરી શકવી તે (પ્રાપ્તિ), અટળ, પ્રબળ ઇચ્છાશક્તિ તે (પ્રાકામ્ય), સર્વોપરીપણું તે (ઈશિતા), અને સર્વને વશ કરવાની શક્તિ તે (વશિતા). ૯. સfમ વુધી ! ૧૦. સુધી / ૧૧. સર સર ! ૧૨. વિધિ ! For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સિધગોસર ૩૨ ૧૩૫ “ગુરુનો સંગ કરનારો નામથી બીજાનો પણ ઉદ્ધાર કરી श; भवसागर तरावीने तमने पार १६ १५. [३१] - ३२ [नानक - चालु] "नामे राते हउमै जाइ नामि रते सचि रहे समाइ । नामि रते जोग जुगति बीचारु नामि रते पावहि मोख दुआरु ॥ नामि रते त्रिभवण सोझी होइ । नानक नामि रते सदा सुखु होइ ॥ ३२ ॥ - અર્થ [नान - या] ભગવાનના નામમાં રત થઈએ તો અહંભાવ દૂર થાય; અને સત્ય-પરમાત્મામાં લવલીન થવાય; ભગવાનના નામમાં રત થાય તો (સાચો) યોગ સાધવાની પુક્તિનું રહસ્ય તથા મોક્ષનું દ્વાર પામે; ભગવાનના નામમાં રત થનારો ત્રણે ભુવનની સૂઝબૂજ પ્રાપ્ત કરે, નામમાં રત થનાર મુક્ત થઈને સદા સુખી થાય. [૩૨] .. . [नानक - चाल] "नामि रते सिध-गोसटि होइ नाम रते सदा तपु होइ । नामि रते सचु करणी सारु . नाम रते गुण गिआन बीचारु ॥ १. सबदि । २. निसतारे । 3. बीचारु । For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ પંજથી विनु नावै बोलै सभु वेकारु । નાનું નામ રતે તિન ૩ જૈાર II રૂરૂ છે – [નાનક – ચાલુ]. “ભગવાનના નામમાં રત થવાથી સિદ્ધોની સાચી જીવનચર્યા આચરી શકાય – અને સારું તપ પણ; • “ભગવાનના નામમાં રત થઈએ તો સાચી રહેણીકરણીનું તત્ત્વ પમાય, – ગુણ અને જ્ઞાનનું રહસ્ય પણ “ભગવાનનું નામ પામ્યા વિના જે કાંઈ બોલે છે, તે વ્યર્થ છે; જે ભગવાનના નામમાં રત છે, તેમનો જય ! [૩૩] - [નાન – વા]. “પૂરે પુરતે નાનું પાત્ર સારું ' ગોરા ગુમાત સ્સવ રહે મારું ! वारह महि जोगी भरमाऐ संनिआसी छिअचारु गुरकै सवदि जो मरि जीवै सो पाए मोखदुआरु ।। बिनु सबदै सभि दूजै लागे देखहु रिदै बीचारि । नानक वडे से वडभागी जिनी सचु रखिआ .. ૩ર ધારિ / રૂ૪ / - અર્થ [નાનક ચાલુ પૂરા ગુરુ પાસેથી નામ પામી શકાય; (તે નામના જપથી) સત્ય-પરમાત્મામાં સમાઈ રહેવું એ (ખરી) યોગસાધના છે. “જોગીઓ બાર પંથમાં ભટકે છે અને સંન્યાસીઓ દશમાં; પરંતુ ગુરુ પાસેથી પામેલા નામ વડે અહંપણાના નાશરૂપી ૧. સિધ-ઘોટિ | ૨, કળી ૩. વીવીરુ | ૪. છિમચાર છે અને ચાર = દશ. ૫. સઢિ ! For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સિધ-સટિ ૩૫ ૧૩૦ મરણ પામી, જે (ભગવાનની ભક્તિમાં) બીજો જન્મ પામે તે મોક્ષ-દ્વારે પહોંચી શકે; “ગુરુની પાસેથી નામ પામ્યા વિના સૌ કોઈ માયામાં લુબ્ધ થઈ રહે છે; – જરા વિચારી જુઓ! “જેઓ સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખે છે, તેઓ સૌથી મોટા બડભાગી છે. [૩૪] [નાન – વાણું]. "गुरमुखि रतनु लहें लिवलाइ __गुरमुखि परखै रतनु सुभाइ । गुरमुखि साची कार कमाइ , મુરમુવિ લાવે મનુ પતીગારું આ છે; गुरमुखि अलखु लखाए तिसु भावै । નાન મુવિ વોટ ન વા રૂપ – " અથ [નાનક –ચાલુ ] ગુરુનો સંગ કરનાર (પરમાત્મામાં) લવલીન થઈને રતનપદારથ પામે છે; ગુરુનો સંગ કરનાર સહેજે એ રતન (માયિક પ્રલોભનોમાંથી) અલગ પારખી કાઢે છે. ગુરુનો સંગ કરનાર સાચી સાધના આચરે છે, તેને અંતરમાં સત્ય-પરમાત્માની સાચી પ્રતીતિ થાય છે. “ગુરુનો સંગ કરનારો અલખ- અગમ્ય પરમાત્માનાં દર્શન કરી શકે, એવી પરમાત્માની મરજી છે. ગુરુનો સંગ કરનાર (ભુલાવામાં પડી) કદી ઠોકર ખાય નહીં. [૩૫] - ૧. મરિ વૈ | ૨. સૂત્રે ! તભાવમાં. ૩. ક્વિાર્. ૪. સુમારે ૫. ગઢવું ઢવાણ - ૬. તિ, માવૈ | For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ પંજચંથી [नानक - चाल] "गुरमुखि नामु दानु इसनानु गुरमुखि लागै सहजि धिआनु । गुरमुखि पावै दरगह मानु ___ गुरमुखि भउ भंजन परधानु ॥ | गुरमुखि करणी कार कराए ___ नानक गुरमुखि मेलि मिलाए ॥ ३६ ॥ - ___ [नान - या] “शुरुनो संग ४२नारने नाम प्राप्त थाय; न आने ताणસ્નાનનું ફળ પણ તેનું પરમાત્મામાં સહેજે ધ્યાન લાગે. “ગુરુનો સંગ કરનાર ઈશ્વરના દરબારમાં માન પ્રાપ્ત કરે : ભયભંજન પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે મુખ્ય પદ પામે. ભગવાન તેની પાસે જે કાંઈ કરાવે તે કાર્યો તે (પ્રેમભક્તિ-પૂર્વક) કરે, તે પોતે ભગવાનને પામ્યો હોઈ બીજાઓને ५ ५माजी ॥४.१ [३६] - ३७ . [नानक - चाल] "गुरमुखि सासत्र सिमृति बेद . गुरमुखि पावै घटघटि भेद । गुरमुखि वैर विरोध गवावै गुरमुखि सगली गणत मिटावै ॥ गुरमुखि रामनाम रंगि राता नानक गुरमुखि खसमु पछाता ॥ ३७ ॥ -- १. परधानु । २. कराए । 3. मेलि । ४. मिलाए । For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નાનક – ચાલુ] “ગુરુનો સંગ કરનારને વેદો, સ્મૃતિઓ અને શાસ્ત્રોનું રહસ્ય સમજાય; સૌના હૃદયનો ભેદ પણ. સિધ-ગોસટિ ૩૮ અથ “ તે (પોતાના મનમાંથી) સૌ પ્રત્યે વેર અને વિરોધની લાગણી ગુમાવે (અને સૌ પ્રત્યે સ્વાત્મભાવ પ્રાપ્ત કરે); પોતાનાં પાછલાં કર્મનો બધો હિસાબ તે ચૂકતે કરી દે. .. ‘પરમાત્માના નામનો રંગ તેને લાગ્યો હોઈ, પોતાના ખસમનો તેણે સાક્ષાત્કાર કર્યા હાય છે. [૩૭] - ३८ [જ્ઞાન – ચાલુ ] " बिनु गुर भरमै आवै जाइ बिनु गुर घाल न पवई थाइ | बिनु गुर मनुआ अति डोलाइ ૧૩૯ बिनु गुर त्रिपति नही बिखु खाई ॥ बिनु गुर बिसीअरु उसै मरि वाट । નાન” પુરી વિનુ માટે ઘાટ || ૨૮ || - અથ [નાનક – ચાલુ] “ગુરુ વિના ભ્રમમાં ભટકથા ક૨ે; તેનું કશું કર્યું -કારવ્યુંÝ દામ ન બેસે; “ગુરુ વિના મન અતિશય ડોલ્યા કરે; અર્થાત્ વિષયોરૂપી વિષ ભોગવ્યા કરેપ પણ કદી તૃપ્ત થાય નહીં; ૧. ગળત | ૨. મિટાવૈ । ૩. હ્રસમુ – માલિક, ૪. વાહ – પરિશ્રમ – ઉદ્યમ. ૫. ક્ષાર । For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પંજયંથી *" “ગુરુ વિના માયારૂપી વીંછી કરડતાં, તે (મજલ પૂરી થાય તે પહેલાં) રસ્તા વચ્ચે અટવાઈ જાય; ગુરુ વિનાનાને ખોટ જ ખોટ વેઠવાની રહે." [૩૮]– [નાન – વાઈ] “નિગુરુ મિ તિ, પરિ ઉતારે ' મુતિ મહીં સુવ પુર સવ૮ વાર ગુરમુવિ દે ન આવે હાર / તનું રુટ મનું વનારા | નાન સને વાપરા / રૂ૫ / - અથ [નાનક – ચાલુ) “જેને ગુરુનો સંગ થાય તેને (પરમાત્મા) પાર ઉતારે; તેના અવગુણ ફીટે, અને ગુણો પ્રગટતાં તેનો ઉદ્ધાર થાય; “ગુરુએ આપેલા નામના જપ વડે મુક્તિરૂપી મહાસુખ તે પામે; કદી હારીને પાછો ન પડે! આ શરીરરૂપી હાટડી લઈને મનરૂપી ફેરિયો નીકળ્યો છે; (ગુરુનો સંગ મેળવનારો) સહેજે સત્ય-પરમાત્મારૂપી સોદો પકવી લે છે. [૩૯] [નાન – વા] . "गुरमुखि बाधिओ सेतु विधाते ઇંત્રટી દ્વત સંતાવૈ | रामचंदि मारिओ अहि रावणु भेदु वभीषण गुरमुखि परचाइणु ॥ ૧. વસીમ I ૨. વટ | ૩. મરિ | ૪. ઘરે પાટ | મનુષ્ય-જન્મને ફેર ફોગટ જાય. ૫. . ૬. સંયડુ | ૭. સવું !' For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧ સિધ-ગોસટિ गुरमुखि साइरि पाहण तारे । ગુરમુવિ #ોટિ તૈતીય વધારે છે ૧૦ / અ = ]નાનક – ચાલુ) “ગુરુ પાસેથી વિદ્યા મેળવનારા ઘડવૈયાઓએ (સમુદ્ર પાર લંકા સુધીનો) સેતુ બાંધ્યો; (તે સેતુ ઉપર થઈને રામનાં લશ્કરોએ જઈને) લંકા લૂંટી, તથા દૈત્યોને પરાભૂત કર્યા “વિભીષણરૂપી ગુરુને મુખેથી જાણેલા ભેદ વડે રામચંદ્ર રાવણનો વધ કર્યો. ગુરુનો સંગ કરનાર જો સમુદ્રમાં પથરાઓ તરાવી શકે, તો તે કરોડો મનુષ્યોને કેમ ન ઉદ્ધારી શકે? [૪૦] [નાન–વાણું] गुरमुचि चूकै आवण जाणु गुरमुखि दरगह पावै माणु । गुरमुखि खोटे खरे पछाणु गुरमुखि लागै सहजि धिआनु ॥ . ગુરમુવિ વરાહ સિત સમારૂ I | નાના ગુરમુવિ વધુ ન પાછું / 8 / - ૧. વિધાનૈ - વિધાનૂ - રચનાર. રામની સેનાના બે વાનરોને ગુરુ પાસેથી એવી વિદ્યા મળી હતી કે તેઓ જે પથ્થરને પાણીમાં મૂકે, તે ડૂબી જવાને બદલે તરે. ૨. સંતાજૈ - સંતાપ્યા. ૩. ઘરવાળું . ૪. તે વાર્તા આમ છેઃ રાવણના હૃદય ઉપર અમૃત-કુપ્પી હતી. તેથી રામ તેનું એક એક માથું જેમ જેમ કાપતા જતા, તેમ તેમ તેને નવું માથું ઊગતું. પછી વિભીષણને પૂછતાં તેણે જણાવ્યું કે, પહેલાં તમે બાણ મારી તેની અમૃત-કુપ્પી ફોડી નાખો, એટલે પછી તેને નવું માથું નહિ ઊગે. રામે તેમ કર્યું અને પછી રાવણનો વધ કર્યો. ૫. તેની શોટિ– તેત્રીસ દરોડ.. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪.. પંજયંથી અથ [નાનક – ચાલુ) ગુરુનો સંગ કરનારના જન્મ-મરણના ફેરા ટળે; ગુરુનો સંગ કરનારો પ્રભુના દરબારમાં માન પામે. ગુરુનો સંગ કરનારો ખોટા અને ખરા વચ્ચે વિવેક કરી શકે; ગુરુનો સંગ કરનારો સહજ ધ્યાન પ્રાપ્ત કરે. ગુરુનો સંગ કરનારો પ્રભુના ગુણકીર્તનમાં ડૂબી શકે; તેને (સાધના કરવા જતાં સિદ્ધિ અહંકાર વગેરેનાં) નવાં બંધનો ઊભાં ન થાય. [૪૧] [નાન–વી] . "गुरमुखि नामु निरंजन पाए गुरमुखि हउमै सबदि जलाए । गुरमुखि साचेके गुण गाए , गुरमुखि साचै रहे समाए ॥ गुरमुखि साचि नामि पति ऊतम होइ । नानक गुरमुखि सगल भवणकी सोझी होइ" ॥४२॥ અર્થ [નાનક – ચાલુ) “ગુરુનો સંગ કરનાર (પરમાત્માનું) પવિત્ર નામ પામે, અને તેનો જપ કરી અહેપણું બાળી નાખે. ૧. પ્રભુમાં લવલીનતા એ જ ધ્યાન અથવા સમાધિ. રાજયોગની અને હઠયોગની સમાધિ અહંપણું અને સિદ્ધિઓ વગેરેમાં મમતા વધારતી હોવાથી, ગુરુઓ પ્રભુ પ્રત્યે પ્રેમ-ભક્તિ દ્વારા અને પ્રભુ પ્રીત્યર્થે સ્વકર્તવ્યનું પાલન કરવા દ્વારા –ગૃહસ્થાશ્રમમાં જ – પ્રભુમાં જે લવલીનતા પ્રાપ્ત થાય, તેને ‘સહજ’-ધ્યાન કે સમાધિ કહે છે તે ધ્યાન કે સમાધિ જ તેમને માન્ય છે. સરંગને અર્થ સ્વસ્વરૂપમાં સ્થિત – પરમાત્મા – એવો લઈએ, તે આ કડીને અર્થ “પ્રભુમાં લવલીનતા પ્રાપ્ત કરી શકે,’ એવો થાય. ૨. મૂળ દ્રઢ | દરબાર – પ્રભુનો દરબાર, પ્રભુ પોતે. ૩. સિતિ ૪. નિરંગન | ૫. સવ િ ૬. જીવ તરીકેનું પોતાનું જુદાપણું – દ્વતભાવ પરમાત્મા વિરુદ્ધ પિતાનું સત્યપણું-જુદાપણું ઠેકવવું અને કામનાઓ કરવી તે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૪૩ ૧૪૩ ગુરુનો સંગ કરનાર સત્ય-પરમાત્માના ગુણ ગાઈને (પ્રેમભક્તિ દ્વારા) સત્ય-પરમાત્મામાં સમાઈ રહે. “ગુરુનો સંગ કરનાર (પરમાત્માનું સાચું નામ પામ્યો હોઈ, તેની ઉત્તમ આબરૂ બંધાય. નાનક કહે છે કે, ગુરુનો સંગ કરનારને ત્રણે ભુવનોનું તત્ત્વ સમજાઈ જાય.” [૪૨] ४३ सिद्ध० 'कवण मूलु कवण मति वेला तेरा कवणु गुरु जिसका तू चेला । कवण कथा ले रहहु निराले વો નાનતુળદુ તુમ વા !' एसु कथाका देइ बीचारु । * મન વરિ અંઘાવણહાર' | રૂ / | (સિદ્ધો પૂછે છે:-) (જીવનનું) મૂળ શું છે? આ યુગનો માર્ગ કયો? તારો ગુરુ કોણ છે, જેનો તું ચેલો છે? “ક્યા શાસ્ત્રના આધારે તું ભેખધારી બન્યો છે? “ભલા નાનક, ઉપરાંતમાં અમે કહીએ છીએ તે સાંભળ; અને તેના ઉપર વિચાર કર – “ (માત્ર) ગુરુએ આપેલ નામ આ ભવસાગરને શી રીતે પાર કરાવી શકે?' [૪૩] ૪૪ नानक० " पवन अरंभु सतिगुर मति वेला ___ सबदु गुरू सुरति धुनि चेला । ૧. મૂળ: સારું | બધાં. ૨. વે | ૩. મતિ - બુદ્ધિ - યુક્તિ – ઉપાય. ૪. થા ! ૫. હૈદ નિરા ! – અળગો થયો છે. ૬. વાસે | મુગ્ધ – ભેળું. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પંજયંથી अकथ कथा ले रहउ निराला नानक जुगि जुगि गुर गोपाला ॥ एकु सबदु जितु कथा बीचारी । ગુરમુવિ હૃમૈ શનિ નિવારી” | ૪૪ / અથ (નાનકે જવાબ આપ્યો :-) શબ્દથી સૃષ્ટિનો આરંભ થયો છે; અને ગુરુની માર્ગદર્શન હેઠળ ચાલવાનો આ યુગ છે. (એમણે) ઉપદેશેલું નામ એ ગુરુ છે અને એ નામમાં સુરત લગાવનારું મન એ ચેલો છે; અવર્ણનીય પરમાત્માના ગુણ ગાઈને હું (જગતનાં પ્રલોભનોથી) નિરાલો બની શક્યો છું. ખરે જ પરમાત્મા સ્વરૂપ ગુરુ" યુગોથી માર્ગદર્શક બનતા આવ્યા છે. “સદ્ગુરુએ આપેલા નામનું રટણ કર્યા કરનાર સેવકશિષ્ય અહંરૂપી અગ્નિ બુઝાવી (ભવજલ પાર કરી) શકે.” [૪૪] ४५ सिद्ध० 'मैणके दंत किउ खाईऐ सारु जितु गरबु जाइ सु कवणु अहारु । हिवैका घरु मंदरु अगनि पिराहनु कवन गुफा जितु रहै अवाहनु ॥ इत उत किस कउ जाणि समावै । ___ कवन धिआनु मनु मनहि समावै ' ॥ ४५ ॥ ૧. મૂળ : પવન | શબ્દ પવનથી ઉચ્ચારાય છે તેથી. સરખા – જપુજી (૧૬) શતા પસાર ઇક્કો વાટ – “એક શબ્દ ઉચ્ચારવા માત્ર આ આખી સૃષ્ટિને પસારો પાથરી દીધો છે.’– ઓમકાર (૩) રૂપી શબ્દથી, એવો અર્થ સમજવો. ૨. મતિબુદ્ધિ –માર્ગદર્શન. ૩. અથ | ૪. કથા – કથન કરવું – ગાવું. ૫. પુર જોવા | ૬. સહુ ૭. કથા વીવા | ૮. રમુવિ / For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સિધગોસટિ જ (સિદ્ધો પૂછે છે:-). “મીણના દાંત વડે કેવી રીતે પોલાદ ચાવી શકાય? (પોલાદ જેવું કઠણ) અહંપણું દૂર કરવા યોગક્રિયા) જેવા જલદ ઉપાય કરવા જોઈએ; (તારે મને) તું કયો ઉપાય જણાવે છે? આપણું મકાન બરફનું બનેલું છે, અને આપણાં કપડાં અગ્નિનાં છે, તો પછી એવી કઈ ગુફા શોધીએ, જેમાં નિશ્ચલ થઈને વસી શકાય? ' અહીં-તહીં (સર્વત્ર) કોણ વ્યાપી રહ્યો છે, જેને જાણીને તેનામાં લીન થવાનું છે? “એવું તે કર્યું ધ્યાન છે, જેથી મન મનમાં જ સમાઈ રહે?” [૪૫] , , , , નાન# “gs RR વિત્ત તો સૂના રે હો ! जगु करड़ा मनमुखु गावारु सबद कमाईऐ खाईऐ सारु ॥ ____ अंतरि बाहरि एको आणे નાન નિ મ ણતિ માળે / 9 / - અર્થ (નાનક કહે છે:-) “પરમાત્મા સાથે એકરૂપ થઈ જઈએ, તો તભાવ મટે તથા વચ્ચેથી “હું પણું અને “'-પણું ટળે; ૧. -ગર્વ-અભિમાન – પરમાત્માથી જુદાપણારૂપ અહપણું. ૨. મહાઆહાર, ઉપચાર. ૩. હિટ્વ-હિમા-બરફનું. ૪. રિદિનું- પહેરણ - પેશા ૫. સમાવૈ . ૬. લોર્વે - ખુએ – ગુમાવે-દૂર કરે. પ૦ - ૧૦ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ 'નથ'થી ગમાર મનમોજીTM માટે જગત (લોઢું` ચાવવા જેવું) કઠણ છે; બાકી; સદ્ગુરુએ આપેલા નામનું રટણ કરે, તો પોલાદ (જેવી કઠણ માયાને) પણ ચાવી જાય ! ૧૪૩ 66 ‘સદ્ગુરુની દોરવણી મુજબ વર્તવાથી, (કામનાંરૂપી) અગ્નિ બુઝાય, અને અંદર તથા બહાર (વ્યાપી રહેલા) એક પરમાત્માનો સાક્ષાત્કાર થાય. [૪૬] 66 [નાનજ ४७ -- ર્ણ ] ' सच भै राता गखु निवारै को जाता सबदु वीचारै । सबदु वसै सचु अंतरि हीआ तनु मनु सीतलु रंगि रंगीआ ॥ कामु क्रोधु बिखु अगनि निवारे नानक नदरी नदरि पिआरे " ॥ ४७ ॥ અથ [નાનક – ચાલુ] “અહંપણું નિવારવું હોય, તો (પ્રથમ) સત્ય-પરમાત્માનો ભય (મનમાં) ચોટવો જોઈએ. અને સત્ય-પરમાત્માનો નિશ્ચય ત્યારે પ્રાપ્ત થાય, જ્યારે સદ્ગુરુએ આપેલ નામ મનમાં દઢ થાય.પ . “દિલમાં સદ્ગુરુએ આપેલું નામ વસી જાય, તો તનમનમાં શીતળતા વ્યાપી રહે, અને તે પ્રભુ-પ્રેમમાં રંગાઈ જાય. “પછી પ્રિયતમ-પરમાત્માનો કૃપા-કટાક્ષ થતાં કામ-ક્રોધરૂપી વિષયાગ્નિ બુઝાઈ જાય, '' [૪૭] ૧. મનમુત્યુ | ૨. સવલૢ માત્ – ઉપદેશ પ્રમાણે મરજી – સૂચના – માર્ગદર્શન. ૪. રાતા । ૫. વીવારે એક નર = નજર; અને બીજો ન=કૃપા મહેર, - આચરણ કરે. ૩. માન્ ૬. નવરી નર છે, તેમાં For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૪૮ ૪૮ ન્દ્રિ“વન મુવિ વંદુ હિવે ઘટ્ટ છારૂના વન મુવિ ટૂરનુ તૉ તારંગા ! कवन मुखि कालु जोहत नित रहै कवन बुधि गुरमुखि पति रहै ॥ कवन जोधु जो काल संघारै વા વાળી નાન વીવારે’ ૪૮ | અર્થ (સિદ્ધો પૂછે છે:-) કેવી રીતે શીતળતાનું ઘર એવો ચંદ્ર અંતરમાં (શીતળ) છાઈ રહે? “કેવી રીતે સૂર્ય ઝળાંહળાં થઈને (અંતરમાં) પ્રકાશી ઊઠે? કેવી રીતે જીવને હંમેશાં તાડન કરનારો કાળ દૂર રહે? ગુરુને અનુસરનારો કેવી રીતે આબરૂભેર પાર નીકળી જોય? એવો તે કયો યોદ્ધો છે, જે (સર્વને હણનાર) કાળને હણે? હે નાનક, તમે વિચારીને જવાબ આપજો!' [૪૮] ' नानक०. “सबदु भाखत ससि जोति अपारा ससि घरि सूरु वसै मिटै अंधिआरा । सुखु दुखु सम करि नामु अधारा - आपे पारि उतारणहारा ॥ ૧. જીવન મુવિ . ૨. હિવૈ - હિમ-બરફ-નું ઘર). યોગીઓ યોગસાધનામાં ચંદ્રનાડી, સૂર્યનાડી તથા ચંદ્ર અને સૂર્યના પ્રકાશને અંદર અનુભવ કર્યાની ગૂઢ વાત કરે છે. તે અંગે પ્રશ્ન પૂછીને તેઓ ગુરુ નાનકને માત કરવા પ્રયત્ન કરે છે. ગુરુ નાનક તે શબ્દોને પિતાની રીતે અર્થ કરીને જવાબ આપે છે. ૩. તારૂ . ૪. તપૈ | ૫. નિત / ૬. નોહત | ૭. જતિ હૈ ! પત = આબરૂ. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ પંજથી ? गुर परचे मनु साचि समाइ - પ્રવતિ નાનવુ છું ને વાર છે ૪૨ / - અથ (નાનક કહે છે:-). “(સદ્ગુરુ કૃપા કરીને પરમાત્માનું) નામ આપે તો (મન રૂપી) ચંદ્ર અપાર જ્યોતિથી ઝળહળી ઊઠે, અંધારાથી ઘેરાયેલા મનની અંદર (સાક્ષાત્કાર રૂપી) સૂર્યનો પ્રકાશ પ્રવેશતાં તેનું (અજ્ઞાનરૂપી) અંધારું દૂર થઈ જાય; “ગુરુએ આપેલા નામને જપતાં' (વિષયોરૂપી વિષ ઊતરી જાય, અને) સુખ તથા દુ:ખ સમાન બની રહે; પરમાત્મા પોતે પછી તેને (ભવસાગરની) પાર ઉતારી દે. “આમ, સદ્ગુરુનો સંગ થતાં મન સત્ય-પરમાત્મામાં લીન થાય; “નાનક કહે છે કે, પછી કાળ તેને ખાઈ શકતો નથી. (ઊલટો તે કાળને ખાઈ જાય છે !) [૪૯]– [નાન – વીરું] " नाम ततु सभही सिरि जापै बिनु नावै दुखु कालु संतापै । ૧. સહુ માવત. ૨. સસિ ઘર = ચંદ્રરૂપી મનની અંદર. મન પોતે જ ઈવર-દર્શનરૂપી પ્રકાશ પડતાં સૂર્ય સમાન પ્રકાશિત થઈ ઊઠે છે. ૩. વસૈ | ૪. અધારા – આધાર લેતાં. ૫. આ સાદા સીધા લાગતા શબ્દો પરિપૂર્ણતાના - પૂર્ણ બ્રહ્મ સાથે એકતાના સૂચક છે. દુ:ખ એટલે જોઈતી વસ્તુ ન મળવાથી થતી લાગણી પરંતુ પરિપૂર્ણ બન્યા હોય તેને કદી કોઈ વસ્તુ ન મળ્યાનું દુઃખ ન હોય. તે પ્રમાણે સુખ એટલે જાઈતી વસ્તુ મહાપ્રયતે પ્રાપ્ત થવાથી થતી લાગણી. પરિ પૂર્ણને બધું હમેશાં પ્રાપ્ત જ હોય, એટલે સુખ જેવી ક્ષણિક લાગણી તેને ન થાય. તે નિરંતર સુખરૂપ જ બન્યો હોય. ૬. સમાર | ૭. પ્રવતિ – નમ્રતાપૂર્વક જણાવે છે – વિચાર કરીને જણાવે છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સિધગાસતિ પા ततो ततु मिलै मनु मानै दूजी जाइ इकतु घरि आनै ॥ . बोले पवना गगनु गरजे नानक निहचलु मिलणु सहजै ॥ ५० ॥ - અથ [નાનક - ચાલુ) “પરમાત્માનું નામ સૌ તત્ત્વોમાં શિરમણિ છે; નામ વિના દુ:ખ અને કાળ સંતાપ્યા કરે; “(જીવ-) તત્ત્વ (નામમાં લીન થવા દ્વારા પરમાત્મ-) તત્ત્વમાં મળી જાય, ત્યારે મન શાંત થાય, – તેનો ભાવ - અહંભાવ ટળે અને પરમાત્મા સાથે) તે એકતા પામે. “(નામ જપતાં જપતાં) અનાહત નાદ ગાજવા માંડે, અને (શૂન્ય) આકાશમાં વ્યાપી રહે. નાનક કહે છે કે, એ જ : સહજભાવે નિશ્ચલ-પરમાત્મા સાથેનું મિલન છે. [૫૦]– [[નાન – વા]. .. "अंतरि सुंनं बाहरि सुंनं त्रिभवण सुनम सुंनं चउथे सुनै जो नर जाणै ताकउ पापु न पुंन । _घट घटि सुनका जाणै भेउ । આદિ પુરતું નિરંગન ફેર जो जन नाम निरंजन राता નાન સોર્રી પુરવું વિધાતા પણ છે - ૧. સમહી સિરિ નામ એ પરમાત્મારૂપ જ છે – એ ભાવ. ૨. મનુ મા ૩. ઘર મામૈ - ઘેર લાવેવસાવે. સરખાવો આગળ પદ ૫૪- સહન મારુ મિસ્ત્રી સુવું હો . ૪. વિના શબ્દનું મૂળ હોવાથી. ૫. પ . ૬. મનની હઠથી નહિ, પણ સહજ રીતે. સદ્ગુરુની સેવા-ભકિતથી પરમાત્માને સાક્ષાત્કાર કરવાના માર્ગ ઉપર ગુરૂ નાનકને ભાર છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પંજય’થી અથ [નાન-વા. “અનાહત નાદ શૂન્યાકાશમાં ગાજી રહેતાં) પોતાની અંદર, બહાર, તથા ત્રણે ભુવનમાં શૂન્ય સ્થિતિનો અનુભવ થાય. (એ સ્થિતિ આગળ વધતાં) ચોથી સૂર્યાવસ્થારૂપી શૂન્ય (પરબ્રહ્ના – પરમાત્મા)-નો જેને સાક્ષાત્કાર થાય, તેને પછી પાપ-પુણ્યનો લેપ લાગે નહીં; – કર્મના બંધનથી તે પાર નીકળી જાય. ઘટ ઘટમાં વ્યાપી રહેલા શૂન્યનું રહસ્ય જે જાણે, તે ' પોતે આદિ પુરષ નિરંજન દેવ બની રહે. તેથી નાનક કહે છે કે, જે માણસ પાવનકારી નામમાં રત થાય છે, તે પોતે વિધાતા પુરુષ - પરમાત્મા છે. [૫૧] ५२ [નાન – વા] “સુનો હૈ સમું ક્રો , ___ अनहत सुंनु कहा ते होई । अनहत सुंनि रते से कैसे जिसते उपजे तिसही जैसे ॥ ओइ जनमि न मरहि न आवहि जाहि નાન કુરમુવિ મનુ સમંજ્ઞાહૈિ / પર – અર્થ [નાનક – ચાલુ) “બધા “શૂન્ય” “શૂન્ય'ની વાતો કરે છે; પરંતુ અનાહત નાદ રૂપી “શૂન્ય” ક્યાંથી પ્રાપ્ત થાય? અનાહત-નાદરૂપી શૂન્યમાં રત થનારા લોકો કેવા હોય? – જે (પરમાત્મા)માંથી ઊપજ્યા છે તેમના જેવા જ! ૧. જીવતાં મરવાની સ્થિતિ કહે છે તે સ્થિતિ; ઉન્મની દશા – મનનું મનપણું જેમાં મરી જાય છે, અને તેથી પરમાત્માને પ્રકાશ અંતરમાં પ્રકાશી ઊઠે છે. ૨. ૩ – ભેદ. રહસ્ય જાણે એટલે તેનું દર્શન કરે – સાક્ષાત્કાર કરે. ૩. નિરંગન | ૪. એનત મુંનું ! For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સિધ-ગોસટિ ૫૩ “તેઓ જન્મ-મરણના ફેરામાંથી નીકળી જાય છે, કારણકે, તેઓએ ગુરુના સંગથી મનને સમજાવી દીધું હોય છે. [૫૨] – [નાન – રા] "नउ सर सुभर दसवै पूरै तह अनहत सुंन वजावहि तूरे । साचै राचे देखि हजूरे घटि घटि साचु रहिआ भरपूरे ॥ गुपती बाणी परगटु होइ * નાન પવિત્ર શ્રા સવું સોટ્ટ | પરૂ છે - : અર્થ ]નાનક - ચાલુ]. નવ દ્વારા બરાબર બંધ કરી દઈને દશમે દ્વારે જઈ પહોંચે, ત્યારે શૂન્યાકાશ અનાહત નાદની ભેરીઓથી ગાજી ઊઠે. ૧. મુરમુવિ | ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને. ૨. સર ! – જેમાં થઈને ચેતના બહાર સરે છે તે – અર્થાત્ ઇન્દ્રિયો. આંખ-કાન-જીભ-નાક-ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિ, તથા હાથ-પગ-વાચા-ઉપસ્થ એ ચાર કર્મેન્દ્રિો મળીને નવ દ્વાર થયાં. ગુદા દ્વાર એ પાંચમી કર્મેન્દ્રિય છે, પણ તે વિષયાભિમુખ પ્રવૃત્તિ કરવાનું દ્વાર નથી. ઈન્દ્રિયોરૂપી નવ દ્વાર બંધ કર્યા પછીનું દશમું દ્વાર તે શૂન્યાવસ્થા, જેમાં દ્રષ્ટા - દૃશ્ય એ ભેદ રહેતો નથી અને એકરૂપ અવસ્થા થઈ જાય છે. ૩. સુમરા ઇન્દ્રિયોને પૂરેપૂરી ભરી કાઢવી એટલે ઇન્દ્રિયોને વિભાગની કામનામાંથી મુક્ત કરવી. વિષયો પૂરા પાડીને ઈન્દ્રિયોને કદી તૃપ્ત કરી શકાતી નથી; ઊલટું ઘી હેમવાથી અગ્નિ જેમ વધુ પ્રજવલિત થાય, તેમ તે વધુ પ્રજવલિત થાય. ૪૭મા પદમાં જણાવ્યું છે તેમ, ગુરુના સંગથી કામજોધરૂપી વિષની જવાળાઓ શાંત થાય અને તનમન શીતળ થાય. ૪. પૂરે– ભરી કાઢે. બારણું ભરો કાઢે એટલે બારણે જઈને ઊભા રહે. ૫. તૂરે . ૬. વનાવહિં – વગાડે છે. શૂન્યાકાશ એ અવાજોથી ભરાઈ જાય છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ પંજથી “પછી ઘટઘટમાં ભરપૂર વ્યાપી રહેલા સત્ય-પરમાત્માને હાજરાહજૂર જોતાં, સાધક તે પરમાત્મામાં લીન થઈ જાય. “સત્ય-પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એટલે વાણીનાં સૌ ગુપ્ત રહસ્યો પ્રગટ થઈ જાય. નાનક કહે છે કે, સત્ય-પરમાત્માને તે (જ્ઞાની) જેવા છે તેવા પરખી લે છે. [૫૩] - [નાન – વા] “સહન માફ મિટીને ૩ હો , ગુરમુનિ ના નટુ હોવૈ | सुंन सवदु अपरंपरि धार તે મુતુ સવતિ નિતારે છે गुरिकी दीखिआ से सचि राते नानकु आपु गवाइ मिलण नही भ्राते ॥ ५४ ॥ * [નાનક –ચાલુ] . “પરમાત્માનો સહજ ભાવે સાક્ષાત્કાર થાય, તો સુખ થાય; ગુરુના સંગથી જાગેલો ફરી ઊંધમાં ન પડે; “શૂન્યમાં ગાજતો અનાહત નાદ" અપરંપાર પરમાત્માને ધારણ કરતો હોય છે; એ (નાદ મારફતે પરમાત્મા જેને પ્રગટ થયા, તે) માણસને મુક્ત જાણવી. નામ પમાડીને તે અનેકોનો ઉદ્ધાર કરે છે. “સદગુરુ પાસેથી માર્ગદર્શન પામેલા તે સંતો સત્ય-પરમાત્મામાં રત રહે છે. ૧. રા. ૨. રવિ | ૩. વાળી ! વાણીથી ગમે તેટલું સમજાવ્યું હેય, પણ તેનું તત્વ તે અનુભવ કર્યો જ પ્રગટ થાય. “ઈશ્વર” વિષે વાણીથી ગમે તે કહ્યું હોય, પણ સાક્ષાત્કાર કર્યો જ ઈશ્વર-તત્વ ખરેખર સમજાય. ૪. સુન સવંદુ ! પ. તે – કહે છે. ૬. કુરિ વિના – ગુરુ પાસેથી દીક્ષા પામેલા. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૫૫ ૧૫૩ “નાનક કહે છે કે, તેઓએ (જીવને પરમાત્માથી જુદો પાડનાર) અહં પણું ગુમાવ્યું હોવાને લીધે, તેઓ પરમાત્મામાં સમાઈ જાય છે; તેઓને બીજી કોઈ ભ્રાંતિ રહેતી નથી. [૫૪] [નાન – વા] "कुबुधि चवावै सो कितु ठाइ किउ ततु न बुझै चोटा खाइ । जमदरि बाधे कोइ न राखै बिनु सबदै नाही पति साखै ॥ किउ करि बुझै पावै पारु નાન મનમુવિ વુક્ષે વાત છે પથ છે – અથ [નાનક-ચાલુ) “(ગુરુમુખ થવાને બદલે) પોતાની કુબુદ્ધિ લડાવ્યા કરનારો ઠેકાણે શી રીતે પડે? કશું તત્ત્વ સમજ્યા વિના તે (ફાવે તેમ ફાંફાં મારી) ઠોકરો જ ખાધા કરે. ભકામનાઓમાં અટવાયેલા હોવાથી) યમને દરવાજો બંધાઈ પડેલા તેઓને કોઈ કશી મદદ પહોંચાડી શકે નહીં. સદ્ગરુ પાસેથી નામ પામ્યા ન હોવાથી (પરમાત્માના દરબારમાં) તેમની કશી આબરૂ બંધાય નહીં, તથા કોઈ તેમનો જામીન ન થાય. - “તેઓને સાચો માર્ગ કેમ કરીને સમજાય તથા (ભવસાગરનો) પાર તે કેમ કરીને પામે? નાનક કહે છે કે, એવા મનમોજી મૂર્ખ માણસો મૂઢ જ રહેવાના. [૫૫] ૧. બાપુ પાવાદૃ ૨. મિા – મળી જાય છે– એકરૂપ બની જાય છે. ૩. માd I ૪. રાવૈ – રક્ષણ કરે. ૫. વિનુ સર્વે . ૬. સાવૈ | જામીન થવા જેટલો વિશ્વાસ રાખવો તે. ૭. ૧ યુસૈ | For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ १५४ यथा [नानक - चालु] "कुबुधि मिटै गुर सबदु विचारि सतिगुरू भेट मोख दुआर । ततु न चीनै मनमुखु जलि जाइ दुरमति विछुड़ि चोटा खाइ ॥ .. मानै हुकमु समे गुण गिआन _ नानक दरगह पावै मानु ॥ ५६ ॥ - [नान - या] ગુરુ પાસેથી પામેલા નામનું અનુશીલન કરવાથી કુબુદ્ધિ દૂર થાય; સદ્ગુરુ મળ્યા એટલે મોક્ષનો દરવાજો (ઊઘડ્યો) यो! મનમોજી માણસ તત્ત્વને પામ્યા વિના બરબાદ થઈ જાય; દુર્મતિથી અવળે માર્ગે ચડીને તે કુટાયા કરે. . "गुरुना मने - उपदेशने माथे याये, तो अ५ शु! અને બધું જ્ઞાન પ્રાપ્ત થાય. નાનક કહે છે, તે (ગુરમુખ) भागस (५२मात्माना) ४२०॥२मा (२१११५) भान पामे. [५६] - ५७ [नानक - चालु ] "साचु वखरु धनु पलै होइ आपि तरै तारे भी सोइ । . सहजि रता बूझै पति होइ ____ताकी कीमति करै न कोई ॥ १. बिचारि । २. जलि जाइ = 4जी ०१५ - २।५ ५६ ५. 3. विछुड़ि -- સાચા માર્ગથી વિખૂટો પડીને. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १५५ સિધગોસટિ ૫૮ जह देखा तह रहिआ समाइ नानक पारि परै सच भाइ” ॥ ५७ ॥ स [नान - या] “(मनुष्य-ममी) सायां भाव-भिव' is ४२ डोय, તો પોતેય તરે અને બીજાને પણ તારે; સહજ અવસ્થામાં સ્થિત થઈને પરમાત્માનો સાક્ષાત્કાર ७२, तो (शानी भी तरीनी) साथी सा३ धाय; पछी એની કિંમત કોઈ ન આંકી શકે ! જ્યાં જુઓ ત્યાં તેને પરમાત્મા વ્યાપી રહેલા દેખાય; નાનક કહે છે કે, સત્ય-પરમાત્મામાં જેને ભાવ-ભક્તિ ઊભાં થયાં, તેનો मे ॥२ ५४यो नको." [५७] .. सिद्ध ० 'सु सबदका कहा बासु कथीअले जितु तरीऐ भवजलु संसारो । त्रै सत अंगुल वाई कहीऐ . .तिसु कहु कवनु अधारो ॥ बोलै खेलै असबिरु होवै किउ करि अलखु लखाएं ।' नानक० "सुणि सुआमी सचु नानकु प्रणव ___ अपणे मन समझाए गुरमुखि सबदे सचि लिव लागै ___ करी नदरी मेलि मिलाए । आपे दाना आपे बीना पूरै भागि समाए ॥ ५८ ॥ - १. वखरु धनु - धन अने भाष. मस्ति - साधन३५ी. २. पलै - पारवे-छis Mini खोय - माया ध्य. 3. रता-२० थयेदेो. ४. बूझै । For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ અથ (સિદ્ધી પૂછે છે –). એ અનાહત નાદ, જેનાથી ભવસાગર તરી જવાય છે (એમ કહો છો), તેનો વાસ (પવન વિના વળી) ક્યાં હોય? “આપણે શ્વાસોચસ વખતે) દશ આંગળ પવન બહાર કાઢીએ છીએ (તેથી જ આ સંસાર ઊભો થાય છે), તે પવનને (યોગ સિવાય) બીજું કોણ ટેકવી - સ્થિર કરી શકે? એ પવન બોલ્યા કરતો હોય, ખેલ્યા કરતો હોય – અસ્થિર રહ્યા કરતો હોય, ત્યાં સુધી અલખનાં – પરમાત્માનાં દર્શન કેમ કરીને થાય?”૪' (નાનક જવાબ આપે છે – “હે સ્વામી, સાંભળો, મેં આ બાબત મારા મનમાં પાકી ગાંઠ વાળી છે – “ગુરુ પાસેથી પામેલા નામથી સત્ય-પરમાત્મામાં લગની લાગે. એટલે પછી પરમાત્મા પોતે જ કૃપા કરીને તેનો) પોતાની સાથે મિલાપ કરાવે. (આમ પરમાત્માની કૃપા જેના ઉપર ઊતરી) તેને સાચી સમજ અને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. પૂરો ભાગ્યશાળી એવો તે પરમાત્મામાં સમાઈ જાય. [૫૮] ૧. સવઃ | ૨. ૐ સત | ત્રણ અને સાત એટલે દશ. ૩. અર્થાત આખ સંસાર ઊભો થાય છે. ૪. અર્થાત્ પવનની સાધના – પ્રાણાયામ – યોગાદિ ન કરીએ છે, કેમ કરીને પરમાત્માનાં દર્શન થાય એવી સિદ્ધ યોગીઓની ટકોર છે. પ. મૂળમાં નાનg prā એટલું વધારે છે. નાનકની અરજ છે કે'- એવો શિષ્ટાચારનો પ્રયોગ છે. ૬. અને મને સમન્ના / ૭. મૂળમાં ગુરમુવિ સર્વે / ગુરુ પાસેથી પામેલા નામથી. ૮. નવરી ૯. રાની – વીના છે તેને સત્ય કે તત્ત્વ જાણવામાં કશી મુશ્કેલી કે ભ્રમ રહેતાં નથી. “તે પરમાત્મા સાચે દાનેશરી છે તથા બધું જનારે – જાણનારો છે; પૂરો ભાગ્યશાળી જ તેનામાં સમાઈ જાય '- એવે અર્થ પણ થાય. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સિધસટિ ૫૯ [नानक - चाल] "सु सबद कउ निरंतरि वासु ___ अलख जह देखा तह सोई ।। पवनका वासा सुंन निवासा __ अकल कलाधर सोई ॥ नदरि करे सवदु घटि महि बसे विचहु भरमु गवाए । तनु मनु निरमलु निरमल वाणी . नामो मंनि वसाए ॥ सवदि गुर भवसागर तरीऐ . इत उत एको जाणे । चिहनु वरनु नहीं छाइआ माइआ नानक सबदु पछाणे ॥ ५९ ॥ - अथ [नान3 - या] “અનાહત શબ્દનો નિરંતર વાસ અલખ-પરમાત્મામાં જ छ; सने ते (१५ ५२मात्मा) सत्र व्यापी २७॥ छे. . " शून्य-परमात्मा ५१ननी जेमसर्वत्र व्यापेक्षा छे. પોતે કલા-રહિત (નિરાકાર) છે, છતાં સર્વ કલા તેમણે ધારણ २दी छे. - “પરમાત્મા કૃપા કરે તો ગુરુએ આપેલું નામ હૃદયમાં थोटे, सने (द्वैत विर्षनी) भ्रम २ 45 गय; १. जह देखा तह । rigti - सर्वत्र. २. पवनका वासानी म सुंन निवासा छे. 3. सबदु । ४. घटि महि वसै । ५. ०१-6 वगेरे ५२मात्माथी સ્વતંત્ર હસ્તીઓ છે – તેમની કામનાઓ અને ઝંખનાઓ પણ સાચી છે – એ ભમ. ५२मात्मा सत्य छ - सत् 9, ईशावास्यमिदं सर्वम् - वो निय थवे। नई For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૫ જગ થી “(પરમાત્માનું) નામ મનમાં વસે, એટલે તન, મન અને વાણી નિર્મળ થાય. 66 ‘ગુરુ પાસેથી ના` પામવાથી ભવસાગર તરી શકાય; અને અહીં તથા તહીં – આ લોકમાં કે પરલોકમાં જે એક (વ્યાપેલો) છે તેનો સાક્ષાત્કાર થાય; “જેનો કોઈ વર્ણ નથી, ચિહન નથી, પણ નથી, એવા પરમાત્માને ગુરુ પાસેથી પામી શકાય. [૫૯] — ' ૧૫૮ [નાન – ચાલુ ] “त्रै सत अंगुल वाई अधू सुन सचु आहारो । गुरमुखि बोलै ततु विरोले त्रै गुण चीनै अलख अधारो | मेटे सबदु बसाए ता मनि चूके अहंकारो | अंतरि बाहरि एको जाणै ता हरि नामि लगै पिआरो ॥ सुखमना इड़ा पिंगुला बूझैं તેમજ જે ભ્રમ રૂપ પામેલા નામ વડે जा आपे अलखु लखाए । नानक तिहुते ऊपर साचा સતિપુર્ સતિ સમાÇ '' || ૬૦ || અથ [નાનક – ચાલુ] .. હે અવધૂત, દશ આંગળ જેટલો (બહાર નીકળનારો અને સંસાર ઊભો કરનાર) જે પવન છે, તેને ખાઈ જનાર કોઈ હોય, ૨. છાણૈ – ૧. સવ । નામ કે ઉપદેશ. તે બંને એક જ સમજવાં, ઓળખી શકાય – સાક્ષાત્કાર કરી શકાય. ૩. આદારો । For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સિધગોસટિકા ૧૫૯ તો તે શૂન્ય-સત્ય પરમાત્મા જ છે. સંતો જે બોલે છે, તે તત્ત્વ બૂઝીને બોલે છે; તેમણે (સકળ સૃષ્ટિના) અલખ આધાર, એવા જે પરમાત્મા, તેમને જાણ્યા હોય છે “તેમણે પરમાત્માના નામને મનમાં વસાવીને ત્રણ ગુણનું વર્ચસ્વ મિટાવી દીધું હોય છે. તેમના મનમાંથી અહંપણાનો ક્રેતભાવ દૂર થઈ ગયો હોય છે; તેઓ અંદર અને બહાર વ્યાપી રહેલા એક પરમાત્માને જાણે છે; તેથી તેમને હરિનું નામ પ્યારું લાગે છે. સુષુમ્મા, ઈડા અને પિગલા એ ત્રણે નાડીઓ(-થી સાધવામાં આવતા પવન-જયના યોગ)નું સાચું રહસ્ય તેઓ જાણે છે કારણ, અલખ પરમાત્માએ પોતે તેમને તે સમજાવ્યું હોય છે. નાનક રહે છે કે, સત્ય-પરમાત્મા એ ત્રણ નાડીઓ (-ની સાધના-)થી પર છે; તે તો માત્ર સગુરુએ આપેલા નામમાં સમાઈ રહ્યા છે.” [૬૦] સિદ્ધ “મન ની પવન થી રે पवनु कहा रसु खाई ।। गिआनकी मुद्रा कवन अउधू સિધી જવન મા II” नानक० "विनु सर्वदै रसु न आवै अउधू મેં વિચાર ન કાર્યું | सबदि रते अमृतु रसु पाइआ સાવે હે અઘરું .” - सिद्ध० 'कवन बुधि जितु असथिरु रहीऐ જિતુ મોગનિ ત્રિપામૈ ” ૧. કુમુવિ . ૨. વિરોૐ – વલોવીને. ૩. સહુ ૪. સરિ ! For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ __ नानक• “नानक दुखु सुखु सम करि जाप * હું છf “તિર તે જાણું ન બક્ષે છે – ' . ' ' અર્થ (સિદ્ધો પૂછે છે :-) મનનો જીવ પવન કહેવાય છે; એ પવન કયો રસ ખાઈને જીવે છે? ક્ષાન-સાક્ષાત્કારની મુદ્રા અર્થાત્ સ્વરૂપ છું, અને – સિદ્ધોની પ્રક્રિયા શી હોય? – હે અવધૂત એ પ્રશ્નના જવાબ આપો !' (નાનક કહે છે :-) - | - સદ્ગુરુ પાસેથી નામ પામ્યા વિના રસ ન ઊપજે છે અવધૂત! તે વિના “હું” અને “મેં'રૂપી (દ્વૈતભાવની) જે ખાસ વળગેલી છે, તે ન બુઝાય. “ગુરુએ આપેલા નામમાં રત થાય, તો (ભક્તિરૂપી). અમૃતરસ પામે અને સત્ય-પરમાત્મામાં સમાઈ રહે.” (સિદ્ધો પૂછે છે:-) કઈ બુદ્ધિ પ્રાપ્ત થાય તો સ્થિર થવાય (અને દોડાદોડ મટે)? એવું તે કયું ભોજન મળે, તો કાયમના તૃપ્ત થઈ જવાય – કાયમની ભૂખ ટળે?” (નાનક જવાબ આપે છે :-) સદ્ગુરુના શરણથી (ભક્તિરસ પામીને) સુખ અને દુ:ખથી પર થઈ જાય, તેને કાળ પણ ગ્રસી શકે નહિ. [૬૧] ૧. વિનુ સર્વા ૨. રમુ. ભક્તિને કે લવલીનતાને રસ. ૩. હરિ ! ૪. જે પાઉં-ધરાઈ તૃપ્ત થાય. ૫. સુખ અને દુ:ખ “સન #’ અનુભવે, એટલે કે સુખ અને દુઃખ જેને સ્પર્શે નહિ એ સ્થિતિ તે પરમ તત્વની જ કહેવાય. ગુરુમુખ (મુક્ત સંત) પરમ તત્વરૂપ બન્યો હોવાથી, તેને પણ દુ:ખ અને સુખ અર્થાત્ કર્મના ફળ સ્પર્શી શકતાં નથી. કર્મના માર્ગથી તે પર બની જાય છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સિગાસતિ ૧૨ નાનક જા] “रंगि न राता रसि नही माता बिनु गुर सबदै जलि बलिं ताता । बिंदु न राखिआ सवदु न भाखिआ पवनु न साधिआ सचु न आराधिआ । અથથા સમ ર હે તે નાનઃ સાતમ-1 8 સર્વે / દૂર // - અથ [નાનક – ચાલુ) “સદ્ગુરુ પાસેથી નામ પામીને પરમાત્માની ભક્તિમાં ૨ ન થાય, તથા એ પ્રેમરસમાં મન ન બને, તો (અંદરની કામના-રૂપી) જલદ આગમાં જળી-બળીને ખાખ થઈ જાય. ગુરુ પાસેથી નામ પામ્યા ન હોવાથી તે બિંદુ ધારણ કરી શકે નહીં, સત્ય-પરમાત્માને આરાધ્યા ન હોવાથી પવનને પણ સાધી શકે નહીં. " “પરમાત્માનું ગુણકીર્તન કરીને (કામનાઓનો) અગ્નિ બુઝાવે, ત્યારે આતમ-રામ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે [૬૨] [નાન –ા] "गुर परसादी रंगे राता ___ अमृतु पीआ साचे माता । गुर बीचारी अगनि निबारी ____ अपिड़ पीओ आतमसुखु- धारी ॥ ૧. નિ– ભક્તિના રંગમાં. ૨. તાતા . ૩. સ્ત્રીઓમાં આસક્ત રહી સંયમી બની શકતો નથી. ૪. મથ - વર્ણવી ન શકાય તેવા - અગમ્ય. ૫. કથા – કીર્તન. ૬ સમ રિ – શમ પ્રાપ્ત કરે, કામનાઓનું શમન કરે. ૫૦ - ૧૧ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ११२ [नान:- यासु ] 66 ‘સદ્ગુરુની કૃપા થવાથી પરમાત્માની ભક્તિનો રંગ લાગ; એ અમૃત પીતાંની સાથે સત્ય-પરમાત્માના પ્રેમમાં મત્ત થઈ જવાય. ‘સદ્ગુરુના ઉપદેશથી` કામનાઓનો અગ્નિ શાંત થઈ જાય, અને આત્મસુખમાં તરબોળ થવારૂપી અમૃત પીવા મળે. ‘સત્ય-પરમાત્માનું આરાધન કરનારો ગુરુમુખ જાતે તરે અને બીજાને પણ તા૨ે. પરંતુ કોઈ વિરલો જ આ વાત સમજે છે.” [૬૩] 66 66 ६४ सिद्ध ० ' इहु मनु मैगलु कहा बसीअले नानक ० सिद्ध ० पन्थी सचु अराधिआ गुरमुखि तरु तारी । नानक बूझे को वीचारी " ॥ ६३ ॥ અથ नानक ० कहा वसै इहु पबना । कहा बसै सु सबदु अउधू ताकऊ चूकै मनका भवना ॥ 'नदरि करे ता सतिगुरु मेले ८८ ता निज घरि वासा इहु मनु पाए । आपै आपु खाई ता निरमलु होवे धावतु वरजि रहाए ॥ 99 C किउ मूल पछाण आतमु जाणे किउ ससि घरि सूरु समावै । ' गुरमुखि हउमै विच खोवै ८८ तउ नानक सहजि समावै ॥ ६४ ॥ - અથ ( सिद्धो पूछे छे :-) મત્ત હાથી જેવું મન (તું કહે છે તેમ, ભક્તિના ૨‘ગમાં ૨ ગાય ત્યારે) કાં સ્થિર થાય ? १. गुर बीचारी । २. आतमसुखु धारी। 3. को बीचारी । अर्ध अह्यो - समन्हार. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સિધ-સટિ કપ ૧૪૩ તે વખતે (એને સંચાલિત કરનાર) પ્રાણવાયુ ક્યાં હોય? ‘તું કહે છે તેમ તે અવધૂત, મન (પરમાત્મામાં) લીન થઈ જાય, ત્યારે પેલો અનાહત નાદ ક્યાં રહે?' (નાનક કહે છે – પરમાત્માની કૃપા થાય, અને સદ્ગુરુની સાથે તે મિલાપ કરાવે – “ત્યારે મન આત્મ-સ્વરૂપમાં સ્થિર થાય. “મન પોતે પોતાને ખાઈ જાય, ત્યારે નિર્મળ થાય અને તેની દોડાદોડ ટળે!” (સિદ્ધો પૂછે છે :-) (પણ એમ ગુણ ગાવાથી) મૂળ કારણને શી રીતે પિછાને? આત્માનું જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરે ? તેવો માણસ ચંદ્ર અને સૂર્ય (-નાડીઓમાં સંચાર કરતા પવન)-ને પોતાના મૂળ સ્થાનમાં કેવી રીતે સમાવી દે? (એ બધું તો યોગમાર્ગો જ કરી શકે !)” (નાનક કહે છે :-) માણસ સદ્ગુરુનું શરણ પામીને “અહં'પણું અને “મેં'પણું વચ્ચેથી ભૂંસી નાખે, તો સહજ દશામાં સમાઈ રહે. [૬૪] [નાન –રાષ્ટ્ર) “દુ મનુ નિ હું હિ વણી છે. " મુમુવિ મૂક પછાળ હૈ | नाभि पवनु घरि आसणि वैसे ___ गुरमुखि खोजत ततु लहै ॥ ૧. વના | ૨. ન્યૂ મવા - જેનું ભ્રમણ ટળ્યું હોય. ૩. નર | ૪. મેરા ૫. નિર ઘરિ I ૬. ધાવતુ / ૭. ઘરે સમાવૈ | For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ જે જયંચી मुं सबदु निरंतरि निज घरि आ ત્રિમવા-નોતિ ૩ સવ િસંહે . खावै दूख भूख साचेकी साचे ही त्रिपतासि रहै ॥ अनहद बाणी गुरमुखि जाणी. વિરો જો ગાવૈ | ' नानक आखै सचु सुमाखै સર રૉ ! હું નૈ = " | | [નાનક - ચાલુ “ગુરુનાં સેવાસંગથી આ મન નિશ્ચળ થઈને આત્મામાં સ્થિર થાય, તો મૂળ કારણનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ થાય. “ગુરુનાં સેવા-સંગથી શોધ કરતાં કરતાં પરમ તત્ત્વનો સાક્ષાત્કાર થાય એટલે નાભિ સુધી સંચાર કરતો પવન આપોઆપ પોતાના આસને (પરમાત્મામાં) સ્થિર થઈ જાય. “પેલો અનાહત નાદ પણ નિરંતર પોતાના નિવાસથાનરૂધ્ધ પરમાત્મામાં સ્થિત છે; એ નાદ (-નું અનુસંધાન થવા)-થી ત્રિભુવનની, જયોતિરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થાય. સત્ય-પરમાત્મા માટેની જે ભૂખ જાગ્રત થાય, તે (કામનાઓ પાછળની દોડથી પ્રાપ્ત થતાં) દુઃખને ખાઈ જાય; પછી મને સત્ય-પરમાત્મામાં તૃપ્ત થઈ રહે. “ગુરુનાં સેવા સંગ કરનારો અનાહત-નાદ સાંભળી શકે કઈ વિરલો ને કમાણી કરે. “નાનક સાચું કહે છે કે, સત્ય પરમાત્માના રંગમાં જે એક વાર રંગાયો, તેનો તે રંગ કદી ઊતરે નહિ.” [૬૫] ૧ મુવિ . ૨. હૈિ . ૩. હૈ | ૪. ઘર શાસન વૈહૈ ! જે પવન - જે પ્રાણ સંચાર કરતો મનને કામનાઓ પાછળ દોડવામાં મદદ કરતા હો, તે હવે (મન પરમાત્મામાં લીન થઈ જતાં) પોતે પણ આપોઆપ સ્થિર થઈ જાય છે. ૫. સુ સંવત ૬ ગુરમુવિ | ૭ વાળો | ૮. માથાવૈ–ગાંઠે બાંધે – કમાય. ૯. ને ૩,વૈ | For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ सिद्ध नानक० સિધ-ગોસટિ 38 ६६ 'जा इहु हिरदा देह न होती तउ मनु कैठे रहता । नाभि-कमल असथंभु न होतो ता पवनु कवन घरि सहता ॥ → रूपु न होतो रेख न काई ता सबदि कहा लिवलाई । रकतु बिंदुकी मडीं न होती મિતિ-નીતિ નહી પારે ॥ वरनु भेखु असरूपु न जापी किउ करि जापसि साचा । ' " नानक नामि रते वैरागी વ તવ સાચો સાચા || ૬૬ || - અ (સિદ્ધો પૂછે છે :–) ‘જ્યારે આ હૃદય કે આ દેહ ન હોય, ત્યારે મન કયાં રહે ? ‘નાભિ-કમળરૂપી સ્તંભ' ન હોય, ત્યારે ભવન કયે સ્થાને વસે ક જ્યારે રૂપ ન હોય, કે કોઈ રેખા-ચિહ્ન ન હોય, ત્યારે અનાહત નાદઃ કાં લીન થાય ? ૧૩૫ • જ્યારે લોહી અને વીર્યબિંદુનું બનેલું આ ખોરડું× ન હોય, ત્યારે આ સાચું પરમ તત્ત્વ છે કે નહિ એની પરખ કણ કરે?” ‘પરમાત્માનો કોઈ વર્ણ, વેશ, કે સ્વરૂપ જ ન હોય, તો તે જ સત્ય-પરમાત્મા છે, એમ કેમ કરીને જાણી શકાય ? ' ૧. અસથમુ । - થાંભલા – ટેકવનાર. ૨. રે । સ્થાન. ૩. સહતા । ૪. સર્વાત્ । ૬૭મા પદમાં ગુરુ નાનકના જવાબમાં તેને સજ્જુ સુ સારી તરીકે ઉલ્લેખ્યો છે. એટલે સારરૂપ – તત્ત્વરૂપ – શબ્દ – ધ્વનિ – નાદ એટલે અનાહત નાદ. ૫. મટ્ટી । ૬. મિતિ-અમતિ – સીમા અને કિંમત. ૭. નહી મળે, ન જ સમજાય. ૮. ૬ નાપી – ન જણાતાં હાય – ન હોય. = ન જ જાણવા For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ પંજયંથી (नान पान मा छे :-) પરમાત્મામાં રત એવા જે મુક્ત પુરુષો હોય છે, તે नि२२ – भुत - अवस्थामा तेमन सत्यारनी - स अप- . स्थामा सत्य-५२मामाने पिनी श छे. [१६] - [नानक - चाल] "हिरदा देह न होती अउधू ____ तउ मनु सुनि रहै वैरागी । नाभि-कमलु असथंभु न होतो ता निज घरि बसतउ पवनु अनरागी ॥ रूपु न रेखिआ जाति न होसी तउ अकुलीणि रहतउ सबदु सु सारु । गउनु गगनु जब तबहि न होतउ . त्रिभवण-जोति आपे निरंकारु ॥ वरनु रेखु असरूपु सो एको एको सबदु विड़ाणी । साच बिना सूचा को नाही नानक अकथ कहाणी" ॥ ६७ ।। અર્થ ] नान: - या] “यारे १६५ ३ २ न. खोय, त्यारे भु४।५ ये मन शून्यપરમાત્મામાં સમાઈ રહે છે. ___यारे नामि-भग ३५ी. टे। (अर्थात ३७) न होय, ત્યારે પરમાત્મામાં આસક્ત થયેલા મુક્ત પુરુષનો પવનરૂપી પ્રાણ १. नामि रते । २. वैरागी - २२३२डित - भुत. 3. तव - यार. निR अवस्थामां. ४. इव- ॥ सटे अपस्थामi. ५. वैरागी । ६. रहै । ७. अनरागी पवनु । For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૬૮ પણ પોતાના મૂળ સ્થાનમાં (અર્થાત્ પરમાત્મામાં) જઈને १से छे. “यारे ३५, २५॥ द्वैतमा । खोय, त्यारे सौना सारરૂપ અનાહત શબ્દ કુલ રહિત નિરંકાર તત્ત્વમાં સ્થિત થાય છે. “જ્યારે પૃથ્વી ન હોય, આકાશ ન હોય, ત્યારે ત્રિભુવનની જ્યોતિરૂપ નિરંકાર પરમાત્મા સ્વ-સ્વરૂપે બિરાજે છે. __“वर्ण, २५, २१३५ से सौ (५२मात्माना मना) से અદ્દભુત શબ્દથી જ ઊભાં થાય છે. એ સત્ય-પરમાત્માને પામ્યા વિના કોઈ મુક્ત થઈ શકતો नश्री. नान डे छ , मे suil 21४४५ छ." [१७] सिद्ध० 'कितु कितु विधि जगु उपजै पुरखा __कितु कितु दुखि बिनसि जाई ।' नानक० "हउमै विचि जगु उपजै पुरखा नामि विसरिऐ दुखु पाई ॥ गुरमुखि होवै सु गिआनु ततु बीचारै _ हउमै सबदि जलाए । तनु मनु निरमल निरमल बाणी साचै रहै समाए ॥ नामे नामि रहै बैरागी साचु रखिआ उरि धारे । नानक बिनु नावै जोगु कदे न होवै देखहु रिदै बीचारे ॥ ६८ ॥ - १. जाति । पलानी 43 - 2nd -ताप. २. गउनु – गो-पी. 3. आपे । ४. बिडागी । ॐ३पी. ५ सूचा - शुद्ध - जुद्ध - भुत. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ . પ'જયથી અથ (સિદ્ધો પૂછે છે :-) “આ જગત કેવી રીતે ઊપજે છે? અને શા કારણે દુઃખનું ભાગી થાય છે? '' (નાનક જવાબ આપે છે :-) ““હું” અને “મેં'રૂપી અહં પણાને લીધે આ જગત ઊપસ્યું છે, અને પરમાત્માને વીસરવાને લીધે દુ:ખનું ભાગી થાય છે. “સદગુરુનું શરણ લેનારો પરમાત્મ-તત્ત્વની સાચી સમજ પ્રાપ્ત કરે છે, અને ગુરુ પાસેથી પામેલા નામ વડે “હું” અને “મેં રૂપી અહંપણા (-ના ભ્રમ) ને ટાળે છે. તેનું તન અને મન નિર્મળ થાય છે, તેની વાણી નિર્મળ થાય છે તથા તે સત્ય-પરમાત્મામાં સમાઈ રહે છે. નામમાં (પરમાત્મામાં) લીન રહેવાથી તે (જગત પ્રત્યે) સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરે છે અને સત્ય-પરમાત્માને હૃદયમાં હાજરાહજૂર જુએ છે. નાનક કહે છે કે, પરમાત્માનું નામ પ્રાપ્ત કર્યા વિના કદી સાચો યોગ (અર્થાતુ પરમાત્માનો સંયોગ) પ્રાપ્ત ન થાય, હૃદયમાં વિચારી જુઓ! [૬૮] [નાન – ચાલુ) "गुरमुखि साचु सबदु वीचारै कोइ ___ गुरमुखि साचु बाणी परगटु होइ । गुरमुखि मनु भीजै विरला बूझै कोइ . गुरमुखि निज घरि वासा होइ ।। ૧. દુવિ વિનસિ નારૂં ૨. વિશ્વ = વચ્ચે ૩. નામ - નામને – પરમાત્માના નામને – અંતરમાં વસેલા પરમાત્માને. ૪. ગુરમુવિ . ૫ મિનું તતુ - તવનું જ્ઞાન. ૬. સર્વાદ્રિ ! ૭. – જલાવી દે છે – બાળી નાખે છે. ૮. નામે નામિ ! ૯. ઉર ધારે I અંતરમાં ધારણ કરે છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગોસટિ ૭૦ गुरमुखि जोगी जुगति पछाणे ગુરમુવિ નાનો ગાળે / દૂર // - અથ ]નાનક - ચાલુ) “સદ્ગુરુનું શરણ લઈને કોઈ વિરલો સત્ય-પરમાત્માના નામને જપે છે; “સદ્ગુરુનું શરણ લેવાથી સત્ય-પરમાત્માનો ઉપદેશ હૃદયમાં ચોટે છે. “સદ્ગુરુનું શરણ લેવાથી મન (પરમાત્માના રસમાં) ભીનું થાય છે, પરંતુ આ વાત કોણ સમજે છે? - “ગુરૂનું શરણ લેવાથી પોતાના આત્મ-સ્વરૂપમાં સ્થિત થવાય; “સદ્ગુરુનું શરણ લેવાથી યોગની સાચી યુક્તિ જાણવા મળે; નાનક કહે છે કે, સદ્ગુરુનું શરણ લેનારો એક પરમાત્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે. [૬૯] – ૭૦ [નાન – રાષ્ટ્ર) "बिनु सतिगुर सेवे जोगु न होई बिनु सतिगुर भेटे मुकति न कोई । बिनु सतिगुर भेटे नामु पाइआ न जाइ - વિનું સતિપુર મેરે મહીં હું પાછું बिनु सतिगुर भेटे महा गरबि गुबारि नानक बिनु गुर मुआ जनमु हारि ॥ ७० ॥૧. સાચું સ૬ ! સાચું નામ – સત્ય પરમાત્માનું નામ. ૨પરારોટ્ટ ! ૩. વિરાં કોરૂ I કોઈ વિરલે જ સમજે. ૪. નિઝ ઘર I પિતાના ઘરમાં – ધામમાં – સ્વરૂપમાં. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પંજથી અથ [નાનક - ચાલુ) “સદ્ગુરુને સેવ્યા વિના યોગ પ્રાપ્ત ન થાય; “સદગુરુનો ભેટો થયા વિના મુક્તિ પણ ન મળે; “સદ્ગુરુનો ભેટો થયા વિના નામ ન પમાય; “સદગુરુનો ભેટો થયા વિના મહાદુઃખમાં અટવાયા કરે; “સથુનો ભેટો થયા વિના અહંપણાના મોટા ગોબારામાં ઘૂમ્યા કરે; “નાનક કહે છે કે, ગુરૂ વિના આ મનુષ્ય-જન્મ એળે જાય.' [૭૦] ૭૭ [નાન – વા] ગુરમુવિ મy નીતા ટૂ-મારિ ___ गुरमुखि साचु रखिआ उर धारि । गुरमुखि जगु जीता जमकालु मारि विदारि __गुरमुखि दरगह न आवै हारिं ॥ गुरमुखि मेलि मिलाए सो जाण । નાન કુરમુવિ સર્વાઢિ પછાળે / ૭૨ // - અથ [નાનક –ચાલુ ] “સદ્ગુરુને સેવનારો “હું'-પણું અને “મેં'પણું ટાળી મનને જીતી શકે, “સદ્ગુરુને સેવનારો સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી શકે; સદ્ગરને સેવનારો કાળરૂપી જમને મારી હટાવી, સંસારને પાર કરી જાય; ૧. નનમ્ રિ ! જન્મ હારી જાય. ૨. નg – જગત રૂપી સંસાર, માયા. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સિધ-ગેસટિ ૭૨ ૧૭૧ “સદ્ગુરુને સેવનારો ભગવાનના દરબારે વિજયી નીવડીને आये; " ५२मात्मा (५॥ शन) ने सद्गुरुनी भेटी ४२२३,२ ते તેમની પાસેથી નામ પામીને પરમાત્માનો સાક્ષાત્કાર કરે. [૭૧] ७२ [नानक - चाल] "सबका निबेडा सुणि तू अउधू ... बिनु नावै जोगु न होई । नामे राते अनदिनु माते . नामै ते सुखु होई ॥ नामै ही ते सभु परगटु होवै नामे सोझी पाई। बिनु नावै भेख करहि बहुतेरे सचै आपि खुआई ॥ सतिगुर ते नामु पाईऐ अउधू जोग जुगति ता होई । ... करि बीचारु मनि देखहु नानक बिनु नावै मुकति न होई ॥ ७२ ॥ अक्ष [नान: - यातु] “ચર્ચામાત્રનો નિવેડો, હે યોગી, તું સાંભળ : નામ વિના યોગ સંભવે નહીં; “ભગવાનના નામમાં રત રહેનાર નિરંતર મત્ત બની ઊઠે નામથી સુખસાગરમાં કાયમના મગ્ન થવાય. १. न आवै हारि – जारीने भापती नथी; मात्र तीने आवे छे. २. मेलि मिलाए । 3. सबदि । ४. सबदैका - २७६मात्रनो, पहेशमाननी, ५. अनदिनु - હરરોજ. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પંજયંથી “નામથી સર્વ (ગૂઢ રહસ્યો) પ્રગટ થાય; નામથી બધી સમજ આવે; નામ વિના ભાતભાતના વેશ ધારણ કરે તો (તેથી કંઈ ન વળે; ઊલટું) ભગવાન પોતે તેમને માર્ગ-ભૂલ્યા કરી મૂકે. હે અવધૂત! સદ્ગુરુ પાસેથી નામ પામીએ, તો યોગની બધી યુક્તિઓ (-નું ફળ) આપોઆપ હાંસલ થાય. નાનક કહે છે : મનમાં વિચાર કરી જુઓ ! નામ વિના મુતિ ક્યાંથી? [૭૨] – ७३ [નાન–વી] "तेरी गति मिति तूहै जाणहि किआ को आखि वखाणे । तू आपे गुपता आपे परगटु સમ ા માળે साधिक सिध गुरू बहु चेले खोजत फिरहि फुरमाणे । मागहि नामु पाइ इह भिखिआ . तेरे दरसन कउ कुरबाणें ॥ अबिनासी प्रभि खेलु रचाइआ गुरमुखि सोझी होई । नानक समि जुग आपे वरत સૂની વહ ન જોહું ?” ૭રૂ અર્થ [નાનક પૂર્ણાહુતિ કરે છે –] “હે પરમાત્મા! તમારી પહોંચ અને હદ તમે પોતે જાણ! બીજો કોઈ શું કહે કે વર્ણવે? ૧. કુમારું – ખવાય – સાચા માર્ગથી અવળે માર્ગે ચડી જાય. ૨. પ્રતિ મિતિશનિ અને માપ. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સિધ ગેસરિ 8 “તમે તમારી પોતાની મરજીથી ગુપ્ત રહો છો, કે પ્રગટ પિણ થાઓ છો; એ બધી તમારી લીલા છે. તમારા હુકમથી સાધકો, સિદ્ધો, ગુરુઓ અને તેમના અનેક ચેલાઓ તમને શોધવા નીકળી પડે છે. “જેઓ તમારું નામ - તમારી ભક્તિ માગે છે, તેમને તમે એ ભિક્ષા બક્ષો છો. “હું તમારાં દર્શન માટે કુરબાન થયો છું. તેમને એ ભિક્ષા આપવાની કૃપા કરો!) “તમે અવિનાશી પ્રભુએ આ ખેલ રચ્યો છે; સગુરુની પાથી એ બધું સમજાય. નાનક કહે છે, સૌ યુગો દરમ્યાન તમે જ છો; બીજું કાંઈ નથી – બીજો કોઈ નથી.” [૭૩] ૧. રસ માળે ! એને આનંદ તમે માણે છે. ૨. સોફી હë– સમજ પડે. સૃષ્ટિ પહેલાં કે પછી. " સમાજતા . For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ हरिचरणकमल-मकरंद लोभित मनो . अनदिनो मोहि आही पिआसा । कृपाजलु देहि नानक सारिंग कर होइ जाते तेरै नामि वासा ॥ “હે પ્રભુ, તમારા ચરણ-કમળના મકરંદરૂપી રસ ઉપર લોભાયેલા મારા મનની ખાસ રાત-દિવસ શાંત પડતી નથી; તો ચાતક પક્ષીની પેઠે (મેઘબિંદુ માટે) તલસતા નાનક ઉપર તમારું કૃપા-જલ વરસાવો, જેથી તમારા નામમાં તે લીન થઈ જાય !” [ગુરુ નાનક “આરતી માંથી For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ mam For Personal & Private Use Only