SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ . પ’જગથી પૂછીએ છીએ; રાષ ન કરતા અને જવાબ આપજો – તમે કહો છો તેવા સંત-ગુરુનું શરણ વળી કઈ રીતે મેળવાય ?’ ૧ (નાનકે જવાબ આપ્યો :-) ‘જગત્કર્તા પરમાત્મા પોતે સદ્ગુરુ સાથે મેળાપ કરાવે ત્યારે થાય. અને (સદ્ગુરુ મળે) ત્યારે આ ચંચળ મન પરમાત્મામાં સ્થિર થાય; ત્યારે તે પરમાત્માના નામનો આધાર સ્વીકારે, અને ત્યારે તેને સત્ય પરમાત્મા ઉપર પ્રેમભાવ' ઊભો થાય.” [૬] 66 सिद्ध० 'हाटी बाटी रहहि निराले रूखि बिरखि उदिआने । कंद मूल अहारो खाईऐ अधू बोले गिआने || तीरथ नाईऐ सुखु फलु पाईऐ મૈત્યુ ન હારો હારૂં.' गोरख - पूतु लोहारीपा बोले ‘નોન-નુતિવિધિ સારૂં || ૭ || * , અ (સિદ્ધોએ વળતો જવાબ આપ્યો :−) ‘અમે હાટથી કે વાટથી નિરાળા નિર્જન સ્થાનમાં" કે સૂક વૃક્ષ હેઠળ રહીએ છીએ; કદ અને મૂળનો આહાર કરીએ છીએ. અમારા અવધૂત ગુરુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એ માર્ગ બતાવે છે. ‘અમે તીર્થંસ્થાનોમાં સ્નાન કરતા ભ્રમણ કરીએ છીએ – અને સુખરૂપી ફળ હાંસલ કરીએ છીએ. Jain Education International ૧. ગુરુચારો – ગુરુના ઘરનું દ્વાર. ૨. વસ્ત૩ – ચાલતું રહેતું – અસ્થિર, ૩. સજ્જ રેિ વૈસે – સાચા પરમાત્માના ઘરમાં બેસે – સ્થિર થાય. ૪. વિમારો “ જ્યાર. ૧. વિજ્ઞાને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy