________________
જથી गिआनकी मुद्रा कबन कथीअले
घटि घटि कबन निवासो ॥ कालका ठीगा किउ जलाईअले
किउ निरभउ घरि जाईऐ । सहज संतोखका आसणु जाणे
વિજેતે વૈરાર” | “દુર સવરિ હમ વિવું મારે
તા નિન ઘરિ હવે વાતો! ' जिनि रचि रचिआ तिसु सबंदि पछाणे
નાન તારી વાતો” ૨૨ /
નાન
અથ
(સિદ્ધો પૂછે છે –). “જગતના આદિ વિષે શો સિદ્ધાંત (તારે મતે) છે?
“(સૃષ્ટિ ન હતી ત્યારે) શૂન્ય સ્વરૂપી પરમાત્મા ક્યાં – કઈ સ્થિતિમાં – હતા?
જ્ઞાન-સાક્ષાત્કારની મુદ્રા (સ્વરૂ૫) શું હોય? દરેકના અંતરમાં કોણ નિવાસ કરી રહ્યું છે?
કાળનો ઝપાટો ટાળીને નિર્ભય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થાય?
સહજ અને સંતોષની વાતો કર (કામ-ક્રોધ રૂપી) દુશ્મનોનો ઘાત કેમ કરીને સંભવે?'
(નાનક જવાબ આપે છે:-) -
“(લાંબી વાત ટૂંકી કરીને કહીએ, તો) ગુરુની પાસેથી નામ પામીને અહ-મમનું ઝેર ઉતારે, તો પોતાના સાચા સ્વરૂપમાં સ્થિતિ થાય;
૧. 8 ઘર | ૨. મૂળ : ૪થી - તારા સિદ્ધાંતમાં કહી છે. ૩. મૂળ : ગાસનું જ્ઞાળે ટેકો લીધે, એવો ભાવ. ૪. વૈરાફો . ૫. નિઝ ઘર !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org