________________
સિધ-ગોસટિ ૨૪
૧૨૭ એવા અકથ્ય પરમાત્માનું સ્વરૂપ (મુદ્રા) ગુરુએ આપેલા જ્ઞાનથી સમજમાં આવે; એ સત્ય (નિર્ગુણ) પરમાત્મા સર્વ જીવો (સરજીને પાછા દરેક)ના હૃદયમાં બિરાજે છે!
ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવાથી એ નિર્ગુણ પરમાત્મામાં પાછા સમાઈ શકીએ : અર્થાત્ એ નિરંજન-નિરાકાર તત્ત્વને સહેજે લહી શકીએ.
નાનક એ સિવાય બીજી કેઈ સાધના જાણતો નથી; સદગુરુના શિષ્યને એ બધું આપોઆપ – સહેજે સમજાઈ જાય.
“પરમાત્માનો વિસ્મયકારક હુકમ, પરમાત્માની કૃપા થાય તો સમજી શકાય; તેવો (કૃપાપાત્ર) જીવ જ પરમાત્માને પામવાની સાચી જુગતિ જાણે.
અહંપણું મિટાવી, નિરાલંબ પરમાત્મામાં લીન થઈ જઈને અંતરમાં સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરે, તે જોગી સાચો ! ]૨૩
[નાન – વા). "अबिगतो निरमाइलु उपजै
निरगुणते सरगुणु थीआ ।
सतिगुर परचै परमपदु पाईऐ -
સા સરિ મારૂં સ્ત્રીના પણ एके कउ सचु एका जाणे
हउमै दूजा दूरि कीआ । सो जोगी गुर सबदु पछाणे
अंतरि कमलु प्रगासु थीआ ॥ जीवतु मरे ता सभु किछु सूझे
____ अंतरि जाणै सरव दइआ । ૧. વિજાતિ –અગમ્ય. ૨. તતુ . ૩. રળી સેવૈ . ૪. મૂળ (મિ= હુકમ વડે- કૃપા કરીને બક્ષે ત્યારે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org