________________
પ'નગ્રંથી
(નાનક પૂછનારાઓની જિજ્ઞાસા જોઈ, વિગતે જવાબ આપે છે :)
૧૨૬
“પરમાત્માના હુકમથી બધું ઉત્પન્ન થાય છે,॰ અને સમેટાઈ પણ જાય છે. બધું પરમાત્માના હુકમમાં સમાઈ રહેલું છે.
“પૂરા ગુરુ પાસેથી સત્ય પમાય; તેમની પાસેથી પામેલા નામના સાધનથી પરમાત્માની ગતિમિતિ જાણૅ. [૨૨] –
२३
[ જ્ઞાન – વાર્ણ ]
" आदि कउ बिसमाद बीचारु कथीअले सुन निरंतर वासु लीआ । अकलपत मुद्रा गुर गिआनु बीचारीअले घटि घटि साचा सरब जीआ ॥
गुर बचनी अविगति समाई ऐ
तु निरंजनु सहज है ।
Jain Education International
नानक दूजी कार न करणी
સેવ, સિવુ સુ લોગિન હૈ ।
हुकमु बिसमादु हुकमि पछाणै
जीअ जुगति सचु जाणै सोई ॥
आपु मेटि निरालम् होवै अंतरि સાચુ ગોળી દ્દીને સોફ્ે ॥ ૨ ॥
અથ
[નાનક – ચાલુ ]
“(જીવ કયાંથી આવ્યા વગેરે) સૃષ્ટિના આદિનો વિચાર (આપણ જીવોથી) વિસ્મય – આશ્ચર્યની પરિભાષામાં જ કરી શકાય' : શૂન્ય - નિર્ગુણ એવા પરમાત્મા હંમેશાં પોતામાં સ્થિત રહે છે.
૧. આવૈ । ૨. નાવૈ । ૩. સરે । ૪. શક્તિ અને માપ, પહોંચ અને હૃદ અર્થાત્ પૂરેપૂરી સમજ, ૫. થામહે - કહેવાયો છે. ૬. વાસુ હીઞા – વાસ કરેલા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org