________________
સિધન્ગોસતિ ૩
‘તું કયાં બેસે છે-ઊઠે છે, અને કયાં રહે છે? ભલાદમી, નું કયાંથી આવ્યો છે અને કાં જવા નીકળ્યો છે? હે વૈરાગી, તારો માર્ગ-પંથ॰ કયો છે?' [૨]
नानक ०
३
" घटि घटि बैसि निरंतर रहीऐ चालहि सतिगुर भाए ।
सहजे आए हुकमु सिधा
नानक सदा रजाए ॥ आसणि बैसणि थिरु नाराइणु ऐसी गुरमति पाए । गुरमुख बुझे आपु पछा सचे सचि समाए
27 ॥ ૩ ॥
અથ
(નાનકે જવાબ આપ્યો :-)
“ઘટઘટમાં જે પરમા મા બેઠેલા-બિરાજેલા છે, તેમનામાં એકરસ થઈને હું ‘રહું ' છું; – એમ સદ્ગુરુએ ચીંધેલા માર્ગે ચાલું છું;
""
૧૧૧
સહજ – પરમાત્મામાંથી હું ‘આવ્યો' છું અને તેમનો હુકમ થશે ત્યાં ‘જવાનો' છું. હું સદા તેમની મરજી અનુસાર વર્તું છું.
Jain Education International
“મારા ગુરુએ મને એવો ઉપદેશ આપ્યો છે કે, નારાયણ પરમાત્મામાં સ્થિર થઈને ‘બેસવું!’
66
“ગુરુના શરણમાં” એ વાતનો નિશ્ચય કરી લઈ, પોતાની જાતને ઓળખનારો એકમાત્ર સત્ય-પરમાત્મામાં સમાઈ રહે.' [૩]
-
-
-
૧. રહો – રાહ – માર્ગ – પંથ. ૨. ર્નાર્ । ૩, ગુરુમતિ । ૪. ગુરમુલ્લિ – ગુરુ સામે મુખ રાખવું, અર્થાત્ તેમનું શરણ સ્વીકારવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org